SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૦ શ્રી આત્માનદ પ્રકાશ રાજ નવા જન્મ મળે અને રાજ શાંત રીતે મેળવી લેવી જોઇએ. મૃત્યુની છેલ્લી ઘડીએ સારી મૃત્યુને ભેટીએ, કેવી સુંદર કલ્પના ! કેટલે આનંદ ! ભાવના જાગે, પ્રભુનની અને તેમાં તન્મય થવાનું આમ માનવામાં આવે ત્યારે મૃત્યુને ડર કાને લાગે ? હોય તો તે માટે પૂર્વ તૈયારીની ખાસ જરૂર છે. કારણ એ તે રોજની આદત જેવું થઈ પડે. પશુ સારી મતિ કાંઈ આકાશમાંથી ઉતરી આવવાની હતી એવી શાંત નિદ્રા કહે કે ચેડા કલાકનું મૃત્યુ શી નથી. મૃત્યુ સુધારવું હોય તો તે માટે વરસાથી પૂર્વ રીતે આવે ? પેટમાં પૂરતુ અન્ન અને પાણી હોય, તૈયારીની જરૂર છે, શુભ મતિ અને શુભ ભાવનાની શરીર સ્વસ્થ હોય અને સાથે સાથે આપણા મનને નિત્ય ટેવ પડેલી હોય, ખાટા વિચાર આવતાં જ ન કોઈ જાતની ચિંતા ન ય અને દિવસમાં આપણા હોય, એવા સ્વભાવ જ થઈ ગએલા હોય તે જ અંત હાથે સત્કૃત્ય થએલું હોય અને તેથી થનારા આનંદની સમયે સારી મતિ સુઝે. ખ઼ુ સારી ભાવનાએ અને કાંઈક ઊર્મિ જાગતી હોય તો ! આપણા હાથે શુભમતિ આપણે કોઈ દિવસ કેળવી જ ન હોય તે કાંઈક પાપ થએલુ હોય, કોઈનું ભુંડુ થએલું હોય, અંતસમયે સારી બુદ્ધિ કયાંથી આવી ઊભી રહે? કાઈને આપણે દુભવેલુ હોય તો આપણા નિત્ય મૃત્યુની લગ્નના ઉત્સવ કરવો હોય ત્યારે કેટલાએક દિવસેથી સુખનિદ્રા કયાંથી મળે ? તેથી તેા આપણા માટે તેની પૂર્વ તૈયારી કરી લેવી પડે છે. લગ્નના હસ્તઅસ્થિરતા, કુવિચારોની ગિરદી અને દુઃસ્વપ્ના રાહમિલનની એ ક્ષણ સુધારી લેવા માટે આપણે અનેક જાતની પૂર્વ તૈયારી કરવી પડે છે. ઈષ્ટ મિત્રને આમ ત્રણ આપવું પડે. વિધિ કરાવનાર પુરાહિતને ખેલાવવા પડે. જમણેાની તૈયારી કરવી પડે, વાજાં વમાડનારને ખાલાવવા પડે. પરાણાના સ્વાગતની અનેક જાતની ગોઠવણી કરવી પડે ત્યારે તે હસ્તમેળાપની ક્ષણુ સુધરે, ત્યારે નિદ્રાના કહે કે ચિરનિદ્રને સમય સુધારવા હોય તે તે માટે કાંઈ પણ તૈયારી આણે ન કરીએ અને ઘડી સુધરી જાય એ કેમ બને ? Acharya Shri Kailassagarsuri Gyanmandir જોતાં હોય. આપણી ઊંધ બગડે, ચિંતા વધે, સાથે સાથે અપચન થઈ શરીરમાં ધીમે ધીમે વ્યાધિઓ પોતાનું ધર કરી બેસે અને પરિણામે આપણા કેટલાએક દિવસ અને રાત્રિએ બગડે. એમ આપણે જો એક દિવસના જન્મ અને મૃત્યુની જ઼ીકર નહીં રાખીએ તે આપણા અઠવાડીયા બગડે, મહિના બગડે અને વર્ષા પણ બગડે. કહે. કે આપણું આખું જીવન બગડતા આપણા ભવ બગડે, એવુ છે પરિણામ એક દિવસ બગાડવાનું ! નાની ભૂલ નહીં. સુધારોએ તા ઘણી ભૂલોના તેમાંથી જન્મ થાય છે, પરંપરા વધેક્ષણના સારામાં સારા ઉપયોગ આપણે કરી લેવા છે અને પછી તે ગુનાએ થાય છે અને એવા ગુના જોઈએ, રાજ ઊંધતી વખતે વિસમાં આપણે કેવા જ ભવ ભગાડે છે અને જન્મમૃત્યુની પરંપરા વધેક કર્યા અને તે સારા હતા કે નહી. તેના મનની છે; માટે જ અમે કહીએ છીએ કે, નિત્ય જન્મ સુધારતા આપણે શીખવુ જોઇએ અને તે। જ આપણું નિત્ય મૃત્યુ સુધરે નિદ્રાના ક્ષણ સુધરવા હોય તેા જાગૃતિના પ્રત્યેક સાથે વિચાર કરવા જોઇએ. અને એમાં કોઇ દ્વેષ હાય તેા તે આવતી કાલે સુધારી લેવાની તાલાવેલી રાખવી જોઇએ. અને એ રીતે દરેક દિવસ સુધારતા રહીએ તો જ આપણુ જીવન આનંદમય થાય અને આપણી અંતિમ ધડી સુધરે, માટે નિત્ય જન્મ અને નિત્ય મૃત્યુનુ રહસ્ય આપણે એળખા, આપણા આ જન્મ સફલ થાય એવી ભાવના દરેક મુમુક્ષુના હૃદયમાં જાગે એ જ શુભેચ્છાઓ. તે મતિ: સા પતિ: એટલે મૃત્યુસમયે જેવી ભાવના જાગેલી હોય તેવું જ મૃત્યુ આવે. અને આગળના ભવ માટે તેવી જ સામગ્રી પ્રાપ્ત થાય. રાતમાં સૂતી વખતે શાંત અને વિકારરહિત સુખનિદ્રાની ઈચ્છા રાખતા હાઈએ તો દિવસના તે માટેની સામી For Private And Personal Use Only
SR No.531661
Book TitleAtmanand Prakash Pustak 057 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1959
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy