SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવન અને તત્ત્વજ્ઞાન પડેલાં સૂનાં પ્રતિબિંબ સૂ નથી તેમજ સ` એ પ્રતિબિંબ નથી. અલબત્ત બન્ને વચ્ચે સાદૃશ્ય છે. અને સાદૃશ્ય દ્વૈત વગર સંભવે નહિ. ૧૧૭ છેવટે ટૂંકામાં શાંકરમતવાદી વેદાંતનુ' સિંહાવલોકન કરીએ. આ મતના મૂળમાં સાધારણ સૈદ્ધાંતિક વિચાર એવા છે કે બંધ, મેક્ષ, જીવ, સંસાર, આ બધું મિથ્યા છે. કોઇ વિવેચક્ર આવાં સિદ્ધાંત પર એવા આક્ષેપ લાવી શકે કે આ સિદ્ધાંત જ પાતે મિથ્યા છે, કારણ કે આ સિદ્ધાંત પ્રમાણે મિય્યાજીવ મિથ્યાસ ંસારમાં મિથ્યા બંધમાંથી છૂટકારો મેળવવાના પ્રયત્ન કરી અને મિથ્યા મોક્ષને જ પ્રાપ્ત કરે છે. વળી આ મત પ્રમાણે આવી જશે) ફરજીયાત ધડમથલ કરવાની હોય છે. એટલુ જ નહિ પણ એ વસ્તુ અન્ન બ્રહ્મના કરતાં વધારે સત્ય છે એમ માનીને જીવનવ્યવહાર કરવા પડે છે. જગત અને જીવાત્મા, આ બન્નેનું અસ્તિત્ત્વ એક રહસ્યપૂર્ણ હકીકત છે જ. તેમને મિથ્યા કહેવાથી તેમનું રહસ્ય ઉકેલી શકાય નહિ. તાત્ત્વિક વિવેચન દષ્ટિએ અદ્વૈતવાદ (શાંકર) ગમે તેટલો ટિવાળા દેખાય છતાં તેની પાછળ કામ કરી રહેલી એક ઉદ્દત્ત અભેદભાવના રહેલી છે, જેની અસર ભક્તિપરાયણુ વેદાંતીમાં દેખાઈ આવે છે એમ કબૂલ કરવુ જોઇએ. જેમ શુ ખ્રીસ્તે કહ્યું કે “હું અને મારી પિતા (કે જે સ્વગમાં છે) એક છીએ.” કાઈ પ્રભુપરાયણુ ભક્ત પાપ પુષ્પ બધું જ મિથ્યા બની જાય છે. એક નિવિનમ્રભાવે પોતાના સ્વતંત્ર અસ્તિત્વની ના પાડીને ઈશ્વરની જ સત્તા સ્વીકારે છે અને કહે કે હું કાંઈ કાર, અપરિણમી બ્રહ્મ વિકારી જગતમાં પરિણમે પણ્ તે શા માટે પરિણમે છે એજ એક મોટા કોયડા છે એમ નિખાલસપણે કહેવું પડે છે. કાઈ અચિત્યલીલા કરવા બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે એવુ એવુ વેદાંતી ખેલે છે પણ આવી વાત તાત્ત્વિક દૃષ્ટિએ સમાધાનકાર નથી. કરતા નથી, આ બધું ઈશ્વર જ કરે છે તો તેમાંથી એટલું જ ફલિત થાય કે તેનું કર્તાપણાનું અભિમાન નષ્ટ થયું છે. એ જ પ્રમાણે વેદાંતી પણુ કહી શકે કે હું છું જ નહિ, બ્રહ્મ જ છે. આ ઉપરથી આપણે એવા અનુમાન પર આવી શકીએ કે અદ્વૈતની પાછળ રહેલી શુદ્ધ સાત્ત્વિક અભેદ ભાવના જીવની અહંકાર ત્તિનું શોધન કરે છે. અહંકારથી જે અનેક રાગદ્વેષો સન્ન થાય છે તેના નાશ થાય તા તે ઈચ્છવા યાગ્ય ગણી શકાય. અહંકારના નાથથી જ વીતરાગવના સૂ` ઉક્તિ થઈ શકે, જીવનશોધનની દૃષ્ટિએ આ વાદના સૌથી મોટી દોષ-કે જેનાથી તે વાદ સ્વયં ખ ંડિત બની જાય છે-તે એ છે કે જે વસ્તુઓની સત્તાને અને તેમનાં મૂલ્યોને સિદ્ધાંતમાં સ્થાન નથી. એ જ વસ્તુઓની સાથે રાજરાજના જીવનમાં આપણે (આમાં વેદાંતી જરૂરી ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Acharya Shri Kailassagarsuri Gyanmandir तोहरा युवतयः सुहृदोऽनुकूलाः, सद्बान्धवाः प्रणतिनम्रगिरथ भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तर लास्तुरंगाः, संमीलने नयनयोर्नहि किञ्चिदस्ति ॥ (પુષ્પિતાગ્રા ) અનુકૂળ સુહૃદ સુશીલ નારી, સુખકર સેવક ધ્રુવગ ભારી રથ હુય ગજ સાજ સુખદાયી, નયન મિંચાય પછી ન ફ્રાઈ ભાઈ For Private And Personal Use Only
SR No.531661
Book TitleAtmanand Prakash Pustak 057 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1959
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy