________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખી જીવનનાં સાધનો
૧૧૩
જીવજંતુ ઉત્પન્ન ન થાય એ માટે કાળજી રાખવી. સુખી જિંદગી ગુજારવાના અનેક કારણો હશે, પડાં સ્વચ્છ રાખવા, જ્યાં ત્યાં ગૂંકીને કે ડાઘા પાડીને પણ ઉપરનાં સાત કારણે મુખ્ય છે. એ સાત કારણેનું ઘર બગાડવું નહિ. વાસણ ચેડાં પણ સ્વચ્છ રાખવા. બરાબર મનન કરી તેને અમલ કરવામાં આવશે તે સુક્ષ્મ જંતુની ઉત્પત્તિ મેલ, ગંદકી કે કચરામાંથી થાય છનન સુખમય બન્યા વગર રહેશે નહિ. આ કારણો છે અને તેની અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ મેળવવામાં કશે ખર્ચ કરવો પડે તેમ નથી. માત્ર આપણને તથા સમાજને નુકશાન પહોંચાડે છે. શરીર તેને અમલમાં મૂકવાની ટેવ પાડવી જોઈએ. જે એક પણુ પવિત્ર રાખવું તે એવી રીતે કે ખુલ્લી હવા વખત તેને અમલ કરવાની ટેવ પડશે તે પછી તેનું શરીરના છિદ્ર દ્વારા શરીરમાં જઈ શકે
આચરણ કરવામાં હરત આવશે નહિ. સ્નાન કરવાને ઉદ્દેશ ધ્યાનમાં રાખવા જેવું છે.
આજના યુવકને યુવાવસ્થાની શરૂઆતથી જ આ માત્ર અંધશ્રદ્ધાથી શરીર ઉપર પાણી ઢળી નહાવાથી સાત કારણનું રહસ્ય સમજાવવું જોઈએ. આ સદ્ શરીર પવિત્ર થતું નથી આ જીવનને સુખમય બના ગુણે યુવકોના સાચા મિત્ર સમાન છે. જેમને પિતાનું વવા માટે બાહ્ય પવિત્રતાની પણ જરૂર છે. બાહ્ય પવિત્ર જીવન સુંદર, સુખમય, આનંદમય બનાવવું હોય તાની જેટલી જરૂર છે તેથી વિશેષ આત્યંતર પવિત્ર- તેઓએ આ ગુણે ખીલવવા પ્રયત્નશીલ થવું જોઈએ. તાની છે. આત્યંતર પવિત્રતા ઉત્તમ પ્રકારના સદા
જ્ઞાની પુરુષોએ બતાવેલા આ રસ્તે ચાલવાથી આપણે ચરણથી પ્રાપ્ત થઈ શકે છે, પવિત્ર આચરણ વગરની
સુખી જીવન ગુજારી શકશું એવી દ્રઢ શ્રદ્ધા રાખી બાહ્ય પવિત્રતાની કિંમત જગત કરતું નથી અને તેને અમલ કરનાર આ ભવ તથા પરભવ સુધારી જીવન સુંદર બનતું નથી. જીવનને સુંદર, આનંદમય, શકશે. આ ગુણોનો અમલ કરવાથી આત્મિક શક્તિ સુખમય બનાવવાને બન્ને પ્રકારની પવિત્રતાની જરૂર છે. ખીલશે, આત્મિક શક્તિ ખીલવાથી બાહ્ય મેહક પદાર્થ
માં સપડાઇ નહિ જવાય. અને પિતાને તથા (૭) દુર્જનપરિહાર
પિતાના કુટુંબને ઉદ્ધાર થઈ શકશે. આ સદગુણની જીવનને સુખી બનાવવા માટે સજજનપરિચય અને ખીલવણીમાં બીજાની મદદની જરૂર નથી, પોતાની જનપરિવારની ખાસ જરૂર છે. જગતમાં સુખી જાત ઉપર જ તે આધાર રાખે છે. જીવન સુખી અને જિંદગી ગુજારવાને ખરાબ સોબતથી દૂર રહેવું જરૂરી સુંદર બનાવવાની ઈચ્છા કોને ન હોય? જો હોય તે છે. વિદ્યાનું કથન છે કે હંમેશાં સેબત સારાની આ સગુણો ઉપર વિચાર-મનન કરે અને જ્ઞાનીઓએ જ કરવી, નહિ તે કોઈની પણ ન કરવી. દુષ્ટ માણસની બતાવેલા રસ્તે ચાલો એટલે સુખ કદિ પણ તમારી સેબત કરવા કરતાં એકલા રહેવું અનેકગણું સારું છે. પાસેથી ખસશે નહિ.
इति शम्।
अदत्तादानं अकित्तिकरणं अणजं साहुगरहणिजं । વિશાળમિત્તલબેઃ વિત્તિi II (પ્રસન્ચાળ)
ચેરી સમાજમાં અપકીતિ કરાવનાર છે, અગ્ય કાય છે, સાધુએથી નિંદા પામેલ છે. તેનાથી બંધુબંધુમાં ફાટફૂટ પડે છે. અને તેનાથી દુખમાં વૃદ્ધિ થાય છે.
For Private And Personal Use Only