________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિત્ય જન્મ મૃત્યુ
મહારાજ, આમ કેમ બોલે છે ? મને તે આપની બંધ રહેવામાં જ સમાધાન માની જેવા ના પાડવા ઉમર શીત્તેર વરસની થએલી જણાય છે. ત્યારે આપ માંડી. જીભ ખરા ઉચ્ચાર કરવા મથે પણ એ પૂરી સાત વરસની પણ નથી એમ જણાવે છે, થાય જ કેમ? આમ ચોતરફથી સંકટ ઉતરવા માંડયા. એને અર્થ શું? મહારાજે જણાવ્યું: હું સાચું કહું ધાર્યું કાર્ય આજનું આવતી કાલ ઉપર મૂકવું પડે. છું. મેં બાલ્યાવસ્થા તે મેજશખમાં પૂરી કરી. વ્રત પચ્ચખાણ કરવા મુશ્કેલ થઈ પડ્યા. હાથ પગ મનુષ્ય જન્મ મને શા માટે મળે છે અને મારું અને માથું ધ્રુજવા માંડ્યા. ત્યારે હવે શું થઈ શકે કર્તવ્ય શું છે તેનું મને ભાન સરખું પણ નહીં હતું. એમ વિચાર આવ્યો. એ કાળ તે મેં રમત, ખેલ, કુતુહલ અને માબાપને મારા પિતાના સુખ માટે કનડવામાં જ ગુમાવ્યા. આવી અવસ્થામાં જે કાંઈ શુદ્ધ આચરણ થઈ વડીલના ઉપદેશે તે ઉપાડી જ દીધા. ભણવામાં મેં શકી તેને સંગ્રહ કરવે ઉચિત ધાર્યો પણ એને સરવાળે આળસ કર્યું. ભણવાને ઉપદેશ કરનારા વડીલે ટલે થાય ? બીજું ઉધ, ભોજન, વિસામો વિગેરે અને ગુરુજનોને મેં મારા શત્રુ માન્યા. ખેતી માંદગી અનેક કારણોને લીધે ઘણો કાળ ખાવો પડે. એમ કરતાં ઊભી કરી ભણવાનું મેં ટાળ્યું. ધમક્ષિાને મેં નકામી આ સીત્તર વરસની ઉમરમાં છ સાત વરસે જ મારી માની. આમ અનેક રીતે મેં પિતાના જીવનના ઉત્તમ ગણત્રીમાં આવ્યા, તેથી જ મેં કહ્યું કે મારી ઉમર વર્ષો વેડફી નાખ્યા. અર્થાત મારે બાલકાળ નિષ્ફળ જ હજી સાત વરસ જેટલી પૂરી થઈ નથી. જગતમાં હું ગયે. એ વરસેની ગણત્રી મારા જીવનમાં હું શી જોઉં છું કે મારા કરતા પણ જીવનને પણ કાળ રીતે કરું ?
વેડફી નાખનારા લેક જગતમાં ઘણું છે. એટલું જ . યુવાવસ્થામાં યૌવનની મસ્તીમાં એતિક સુખ
નહીં પણ પિતાનું આખું જીવન ખોઈ નાખી અમૂલ્ય સગવડને જ મેં ધ્યેય માન્યું. મોજશેખ અને માનવદેહ ખોઈ બેસનારાએ ઘણું જોવામાં આવે છે. ઇકિયાને રંજન કરવામાં જ મેં જન્મનું સાર્થકથ
યુવાનીમાં ખાનપાન અને ઇકિ ઉપર કાબૂ નહીં
રાખવાથી તેઓ વૃદ્ધાવસ્થામાં કાંઈ પણ કરી શકે એવી માન્યું. શરીર અને ચેનચાળાના પિષણમાં મેં આનંદ
સ્થિતિ રહેતી નથી. અનેક રોગે પોતાને અહો પણ માણે. ઉપભોગ એ મુખ્ય વસ્તુ માની. અનેક જાતના
એના શરીરમાં કરી બેઠેલા હોય છે અને શરીર મણભેગવિલાસમાં મેં પિતાનું યૌવન વેરી નાખ્યું. દ્રવ્ય કમાવવું અને ફાવે તેમ તેને ઉડાડી નાખવું એ જ
ની જ રાહ જોતું હોય છે. જરા અને રેગે પિતાનું કાર્ય રાતદિવસ ચાલુ રાખ્યું. જે કાળમાં મન ઉપર રહાણ જે રુરિમા કરી બેઠેલા હોય તેની સામે મિe, કાબુ રાખી ઊંચી કટીનું અધ્યયન કરી ધર્મતન રસભોક્ત અને સ્વાદું ભોજન નકામું થઈ પડે છે. ચિંતન કરી યથાશક્તિ પૂજા, પ્રભાવના, વ્રત, નિયમો
બધું સાધન હાજર છતાં ફક્ત છાશ ઉપર કે બાજરાના આયરી આગામી જીવન સરળ અને ધમવિહિત કરવું રોટલા ઉપર જીવન ગુજારવું પડે છે. એ માણસ જોઈએ તે ન કર્યું. અને જ્યારે અનિયમિત અને ધારે તે પણ ધર્માચરણ શી રીતે કરી શકે? અનુચિત ખાનપાન અને આચરણમાં મસ્ત રહેતા અનેક જન્મે એવી રીતે વ્યર્થ ગુજારનારા આપણે શક્તિ ક્ષીણ બની, ઈતિએ પિતાનું કાર્ય કરવામાં છીએ એમ માનવામાં હરક્ત નથી. ત્યારે આપણે નિત્ય પણ આનાકાની કરવા માંડી ત્યારે મનમાં વિચાર સઈ રહીએ છીએ તેને એક અલ્પ સરખું મૃત્યુ ગણી આવવા માંડ્યા કે હવે ધર્માચરણ અને કાંઈક સંયમી જાગીએ તેને નો જન્મ ગણીએ એમાં ખોટું શું છે? જીવન જીવવું જોઈએ. પણ એ વિચાર ઘણું મેડા પડ્યા. એ બાર કલાકના અલ્પ જીવનને જે આપણે યોગ્ય
કાન સાંભળવા ના પાડવા માંડયા. આંખે ઉપયોગ કરીએ તે ઘર્ણ કાર્ય આપણા હાથે થઈ શકે.
For Private And Personal Use Only