Book Title: Atmanand Prakash Pustak 057 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવ સંસ્કૃતિ અને મહાવીર ૧૨૩ ભારતમાં આ આદર્શ તરફ ખૂબ જ આસ્થા છે, દેશ બીજા માર્ગ પર જઈ રહ્યો છે અને તેની સફળતા પણ માત્ર આસ્થા બહુ મહત્વની ચીજ નથી, પરંતુ કે નિષ્ફળતા પર દુનિયા એકચિત્તે જઈ રહી છે. તેથી આસ્થા સાથે આચરણ પણ જોઈએ. ટૂંકમાં કહું ભગવાન મહાવીરે હજારો વર્ષ પહેલાં મહામાનવના તે આસ્થા અને આચરણનું સમતોલન જોઈએ. રૂપમાં જે વિચાર આપણી સમક્ષ ધર્યા તે માનવતાને આજના યુગના એક લક્ષણ તરીકે સમાજવાદને માટે તે આજ પણ તેટલા જ મહત્વપૂર્ણ છે.* દુનિયાના દેશોએ અપનાવ્યો છે. હવે પ્રશ્ન માત્ર એ જ રહે છે કે તેને પ્રાપ્ત કેમ કરી દમન, બળપ્રયોગ- શ્રમણના પુસ્તક ૧૧, અંક ૭-૮માં આવેલા આતંક આ એક માર્ગ છે અને શાંતિ, અહિંસા, શ્રી. ડે. દેવેન્દ્રકુમાર જૈનના હિંદી લેખને સાભાર સહયોગ અને પ્રેમ એ બીજો ભાગ છે. આપણે અનુવાદ, અનુવાદક શ્રી હિંમતલાલ ર. યાજ્ઞિક सुभाषित असतामुपभोगाय दुर्जनानां विभूतयः । पिचुमंदं फलैराढयं काकैरेवोपभुज्यते ।। | (દેહરા) પિચુમંદના ફલત, કાક કરે ઉપભેગ; દુર્જનની લત પડે, એમ દુષ્ટને ભેગ. मात्रा स्वस्रा दुहित्रा वा न विविक्तासनो भवेत् । बलवानिद्रियग्रामो विद्वांसमपि कर्षति ॥ ( અતુટુપ) મા બહેન કે સુતાસો બેસો ના કદિ એકલા; ઇદ્રિના મહાવેગે, ભૂલ્યા છે જન ભલભલા अप्सु प्लवन्ते पाषाणा मानुषा नन्ति राक्षसात् । कपया कमें कुर्वन्ति कालस्य कुटिला गतिः॥ (લલિત છંદ) ઉદધિમાં અહે પર્વતે તય, મનુજથી મહારાક્ષસે મર્યા, કુશળ યુદ્ધમાં વાનરે અતિ, કુટિલ છે અરે કાળની ગતિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20