Book Title: Atmanand Prakash Pustak 057 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આમાનંદ પ્રકાશ મનુષ્ય જીવવા ઇચ્છતા હોય તે બીજાના ભેગે જીવન- ખરેખર આ પ્રશ્ન માનવના અસ્તિત્વનો છે. અને સુખની આશા રાખવી એ ભયંકર ભૂલ છે. તેનું અસ્તિત્વ જગતના અસ્તિત્વ પર નિર્ભર છે. અને જો મુક્તિને અર્થ માનવતાને પૂર્ણ વિકાસ કિગ દુનિયાના અસ્તિત્વને આધાર છે જુદા જુદા રાષ્ટ્રોને હોય તે તે અહિંસાથી જ થઈ શકે, હિંસાથી નહીં જ. સહયોગ અને સહઅસ્તિત્વ પર અને આ ત્યારે જ માનવની આધ્યાત્મિક સ્વાધીનતા માટે તેઓ એમ શક્ય બને કે જ્યારે આન્તરરાષ્ટ્રીય વ્યવહારમાં અહિંસામાનતા કે માનવજીવન, તેની અભરચના છે માટે નું પાલન થાય. અહિંસા માટે એકબીજાના ઈષ્ટિતેને કોઈ અજ્ઞાત સત્તાને સેંપી દેવું તે એક પ્રકારની કોણને સમજવાની ઉદારતાની જરૂર છે. જ્યાં સુધી આધ્યાત્મિક પરાધીનતા જ છે. આ રીતની (ઈશ્વરવાદી) વ્યક્તિ કે રાષ્ટ્રના વિચારોમાં ઉત્તેજના અને હિંસા પરાધીનતા એ સમયમાં ખૂબ જ પ્રચલિત હતી, અને ભરી હોય ત્યાં સુધી વ્યવહારમાં અહિંસાની આશા આજે પણ દુનિયાના મોટાભાગના લોકો આ આધ્યા રાખી શકાય જ નહીં. વિચારની અહિંસાની પહેલી જરૂર છે અને તેને માટે મુખ્ય વસ્તુ છે-અપરિગ્રહ, મિક પરાધીનતા પર આસ્થા રાખે છે, પરિગ્રહનો અર્થ ચારેકોરથી ભેળું (એકઠું) કરવું. ધરતીનું સત્ય આ વૃત્તિમાંથી જ પૂછવાદને જન્મ થાય અને બુદ્ધ અને મહાવીરે જ ઇતિહાસમાં સર્વપ્રથમ તેમાંથી જ સામ્રાજ્યવાદ આવે. વધારે સંચય થાય આધ્યાત્મિક સ્વાધીનતાને નૈતિક અધિકાર દુનિયા ત્યારે જીવનરૂપી ફૂલને વાસનારૂપી કીડે કેતરવા માંડે સામે મૂક્યા. આધ્યાત્મિક સમતા વગર સ્વતંત્રતા નિર અને છેવટે તે સુકાઈને નષ્ટ થાય. સંગ્રહવૃત્તિમાંથી જ ર્થક હતી. આ બન્ને વસ્તુઓ એકબીજાની પૂરક છે. વિરોધ (અંધતા) જન્મ. અને વિરોધમાંથી હિંસા જન્મ. સમતા ન હોય તે સ્વાધીનતામાંથી શેષણ અને ધાર્મિક કે રાજનૈતિક અથવા મેટા કે નાના સ્વરૂપમાં આર્થિક અસમાનતા પ્રગટે. અને સ્વાધીનતા વિનાની હિંસા એ હિંસા જ છે. આત્મવિશ્વાસની કમી એટલે સમતા મનુષ્યને નિજીવ-જા બનાવે. આ માટે જ હિંસા. માણસને જ્યારે પિતાની નૈતિકતા પર પ્રહાન મુક્તિની વ્યાખ્યા નીચે પ્રમાણે બની. “માનવની સમતા રહે ત્યારે તે સામેવાળા પર આક્રમણ કરે. જ્યારે એક અને સ્વાધીનતાને પૂર્ણ વિકાસ એટલે મુક્તિ. રાષ્ટ્રને પિતાના દર્શન (ફિલોસોફી-ચિંતન) પર આજની દુનિયાને દષ્ટિકોણ પહેલાં કરતાં તદ્દન માં અવિશ્વાસ પ્રગટે ત્યારે તે બીજા રાષ્ટ્ર પર હલ્લો કરે. ભિન્ન છે, પરંતુ આજે પણ જીવવા ન ઇચ્છતા હોવ અહિંસા, વિચાર-સહિષ્ણુતા અને અપરિગ્રહ એ કઈ માનવ હશે ખરો ? અને આ પ્રશ્ન વધારે એ દેખાય છે વ્યક્તિવાદી પરંતુ તેનું લક્ષ્ય વ્યક્તિને ભયાનક એટલા માટે બને છે કે આજે જીવવા માટે બદલે સમષ્ટિ છે, કારણ કે તે બીજાની સંમતિ લઈને જ સાધને મહાવિનાશનાં જ શોધાય છે. ભિન્નતા એ છે કે ચાલે છે. અહિંસા એટલે બીજાને મારવું નહીં. વિચારઆજને માનવી પહેલાંનાં જેવી અદશ્ય મતિ' નથી સહિષ્ણુતાનો અર્થ બીજાના વિયારોને આદર આપ. ઈચ્છતો. પરંતુ તેને બદલે તે એવી સમાજરચના ઈચછે અપરિગ્રહ એટલે સાધનો અને જરૂરત એછાં કરવાં. છે કે જેમાં શોષણ અને વિષમતા ન હોય, બીજાએ સ્વતંત્રતા, સહઅસ્તિત્વ અને શાંતિ માટે આ આદશેની આપેલા દાન પર જીવીને મુક્તિ મેળવવા કરતાં એ જેટલી જરૂર છે તેટલી ભાગ્યે જ દુનિયાને પહેલાં પડી પિતાની મહેનતનું ફળ ભોગવી શકે. આનો અર્થ એ હોય. આ વિચારો કોઈ સંપ્રદાયના ચોકઠાના નથી, થયો કે માનવ પિતાનાં બંધને તેડીને નવી સમાજ. કારણ કે એ કોઈ ધર્મ ગ્રંથમાંથી લેવાના નથી તેમજ રચના ચાહે છે. અને તે પણ એવી વ્યવસ્થા કે જેમાં એ ઈશ્વરની વાણુરૂપે પણ લેવાના નથી. આ તે શોષણુ અને યુદ્ધને ભય ન હોય. જીવનના ચિંતનના નિચોડરૂપ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20