Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આમ દ્રવ્યથી ભિન્ન પરિચંતન ત્યાગ તરવાળાને પણ પ્રેમ અને પૂજયબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે, તેની નજરમાં હારા માર્ગ દેખાઇ આવશે અને કાઇ પણ માગે પ્રયાણુ કરનારને કાં તે તેનું નિશાન બદલાવીને કાં તા તેની અપેક્ષા સમજાવીને ખીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી ખંધ કરાવી પ્રભુ માના રસિક બનાવી શકશે. તેના ગમે તે કર્મ માર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે, તેના સહજ વાર્તાલા૫માં પણ આત્મજ્ઞાન ભરેલું હશે, તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પોષાતા રહેશે, તે વ્યહવારથી બધાને લાવશે, બધાને ચાડશે છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. ‘હું આત્મા છું, શુદ્ધ આત્મા છું ’. આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણ-અન્ય મતી રહેશે. તેને કાઇ પરિચિંતનના અધ્યવસાય નહિં હાય. પહેલાં વસ્તુની કાળી બાજુને તે જોતા હતા, હવે તેની દૃષ્ટિ ધી ખાજુ જોનારી થશે, છતાં તેનું હ્રદય ઉજ્જવળ માજી તરફ જ પ્રવૃત્તિ કરતુ રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી માનુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વન હાય, એવી જ લાગણી હાય એમ માનીને પોતે પેાતાના નિશાન તરફ સુરતા રાખીને આગળને આગળ ચાલ્યા કરશે. એવી રીતે બન્ને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગદ્વેષ ન કરતાં પોતાના સ્વભાવમાં જ રહેશે. 卐 જેમ જેમ આત્મા આગળ વધતા જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનના ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઇ જાય છે. એ સમભાવમાં નિહ રાગ કે નહિ દ્વેષ, પણ કેવળ મધુર શાંતિ જ હાય છે. આ શાંતિમાં આવતા પરવસ્તુનુ –પૌદ્ગલિક વસ્તુનું ચિંતન લગભગ અંધ થાય છે. તેની મીઠી નજરથી બીક્તને Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ શાંતિ મળે છે. તેના ઉપદેશ ઘણે ભાગે અમેઘ હાય છે. એકવાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીઃ આવેલા જીવાના વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિઓના ક્ષય થાય છે, હવે તેના મનમાં સ ંકા કે વિકલ્પે મિલકુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાના અધિકાર નથી. તેનું મન મનાતીત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખના તે ભેાક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત્ દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઇ શકાય છે, તેમ તે વિશ્વને જોઇ શકે છે. આ સ` પ્રતાપ આત્મા સિવાય વસ્તુનું ચિંતન ન કરવાના જ છે. આ પરવસ્તુના ચિંતનના ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્ત્વના જ્ઞાનથી મને છે. For Private And Personal Use Only જેવી રીતે પર દ્રબ્યાનું નિરંતર ચિંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જો આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે તેા મુક્તિ હાથમાંજ છે. લેાકેાને રંજન કરવાને નિરંતર પ્રયત્ન કરો છે તેવા પ્રયત્ન જે તમારા આત્માને માટે કરેા તા મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વભાવ પરિણામ છે આત્મા સ્વભાવરુપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદ્ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી, અન્ય સગના ત્યાગ કરી આત્માનું અવલંબન લઇ તેમાં સ્થિર થવાથી આ પર દ્રવ્યના અવશ્ય વિયેાગ થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ચેાગ્ય છે. તત્ત્વદષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી ? અર્થાત્ સ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્રીએથી, ઇન્દ્રિયાના વિષયેાથી, કલ્પવૃક્ષા અને કામધેનુ આદિથી પણ કાઈ કૃતાર્થ થયા નથી અને થશે પણ નહિ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20