________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .....વર્તમાન સમાચાર... પંજાબના વર્તમાન લાલા માણેકચંદજી છોટાલાલજી જૈન દુગડ અને પ્રાગંધ્રા આચાર્ય શ્રીમદિયવલ્લભસુરીશ્વરજી મહારાજ (મુંબઈ)નિવાસી શેઠ પુરુષોત્તમ સુરચંદ ( એમની આદિ પટ્ટીથી વિહાર કરી પિષ વદિ ક્વેને દિવસે દુકાન આ મંડીમાં પણ છે ) તથા બિકાનેરવાકસૂર પધાર્યા. શ્રી સંઘે ભાવભીનું સ્વાગત કર્યું. અત્રે ળાઓના તરફથી એમ જુદા જુદા ત્રણ દિવસના પણ ત્રણ દિવસની સ્થિરતા કરી વિહાર કરી ગંડા- ત્રણ સાધર્મિ વાત્સલ્ય ધાયાં. સિંગવાળા થઈ ફિરોજપુર શહેર પધાર્યા. ફિરોજપુરથી રોડવંશીય ક્ષત્રી લાલા લબુરામજીએ સભા વચ્ચે વિહાર કરી છોટાભુરા, ઝેક, ગુરુ હરસાહેબ ઝાડીવાલા, આચાર્યશ્રીજી પાસે વાસક્ષેપ લઈ જૈનધર્મને જલાલાંવાદ, ચક્કભાવડ, લલીયાણી થઈ પિ. વ. ત્રીજે સ્વીકાર કર્યો. ફાજિલકામાં ધામધૂમથી પ્રવેશ કર્યો. આચાર્યશ્રીજી પણ વ. તેમને દિવસે વિહાર ફાજિલક શ્રી સંધના આમંત્રણને માન આપી કરી અગિયારસે આભરમંડી પધાર્યા. અત્રે ધ્રાંગધ્રાપંજાબના સેંકડો ભાઈઓ અને ભઠંડા–કેટપુરા નિવાસી શેઠ પુરુષોત્તમ સુરચંદની અને પાટણનિવાસી ડબાવાલી, આભેર આદિ આસપાસની મંડિયામાં શેઠ કલાચંદ દેવચંદની દુકાન છે, એ દુકાન પર વસતા ગુજરાતી કાઠિયાવાડી ભાઈઓ અને બિકાનેર– રહેતાં શેઠ જગજીવનદાસ તથા કચ્છી ભાઈઓએ સુરતગઢ, ગંગાનગર, વીલીબંગા, બડેપલ આદિ આચાર્યશ્રીજીનું ભાવભીનું સ્વાગત કર્યું. આસપાસની મારવાડના બંધુઓએ પણ સારી સંખ્યામાં પધારી મંડિયામાં વસતા શેઠ કેશવલાલભાઈ, ચતુર્ભુજભાઈ, પ્રવેશ મહોત્સવમાં ભાગ લીધે હતે. સુખલાલભાઈ આદિ ગુજરાતી, કાઠિયાવાડી ભાઈઓ આચાર્યશ્રીજી જસ સાથે બજારમાં થઈ અને સારી સંખ્યામાં પધારી સ્વાગતની શોભાને વધારી હતી. બને દહેરાસરોના દર્શન કરી શેઠ કાલુરામજી કાંકરિયાના નૌરામાં પધાર્યા અને દેશના આપી. રાતના પિ. વ. તેરસે મેયોદશી હોવાથી ડાબાવલી ભાષણ અને ભજનો થયા હતા. મંડીથી પ્રભુપ્રતિમા લાવી ઠાઠમાઠથી પૂજા ભણુંપોષ વદિ ચોથના દિવસે વ્યાખ્યાન કરમાવતાં વવામાં આવી અને પ્રભાવના કરવામાં આવી હતી. શ્રી આત્માનંદ જૈન કેલેજ-અંબાલાની સહાયતા આચાર્યેશ્રીને અત્રેના ભાઈઓનો વિશેષ સ્થિરતા માટે આચાર્યશ્રીઓએ ઈસારો કરતાં તે જ વખતે કરવા આગ્રહ છે પરંતુ બિકાનેર પધારવાના હોવાથી ટપોટપ નામ નોંધાવતાં સાડાછ હજાર રૂપિયા થાડા દિવસ રોકાઈ બિકાનેર તરફ વિહાર લંબાવશે. નોંધાઇ ગયા હતા. યાને સે સો રૂપિયાવાળા 66 શેઠ પુરુષોત્તમદાસ સુરચંદે ન્યાયાંનિધિ જેનાલાઈક મેમ્બર થયા. આજે પણ રાતના ભાષણ અને ચાર્ય 1008 શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર(આત્મારામજી ભજનો થયા હતા. મહારાજની સ્વર્ગવાસ અર્ધ શતાબ્દિ નિમિત્તે તેઓપિલ વ. પાંચમના દિવસે નવા તૈયાર થયેલ દેહરા- શ્રીના સાહિત્યપ્રકાશન માટે રૂપિયા પાંત્રીસે આપવાનું સરની પ્રતિષ્ઠા માટે ઉપદેશ આપતાં ગુજરાંવાલાનિવાસી જાહેર કર્યું છે. For Private And Personal Use Only