Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra અમર આત્મમથન www.kobatirth.org 卐 સાથે તમારું કાંઇ સંબધ નથી. તેના સંબંધ તાડીને આત્માને આત્માના ધ્યાનમાં જોડાય એટલે અક્ષય એવુ તમારું અનત સુખ અને અનત આનંદ પ્રાપ્ત થશે. પરિગ્રહ તા ચલવિચલ વસ્તુ છે, પણ આત્મરિદ્ધિ તે અવિચળ છે. ૧૧૬. સૂર્ય જેમ સારા જગતને ભેદભાવ રહિતપણે એકસરખા પ્રકાશ આપે છે તેમ તમે પણ રાગ દ્વેષરહિતપણે પ્રેમના પ્રકાશ પાથરા ! ૧૧૭. પ્રેમવૃક્ષની શીતલ છાંયડી પ્રાપ્ત કરવી હાય તા આત્મભૂમિકાને દયાના વારિ સિંચન કરી ભીંજવા અને રાગદ્વેષરહિતપણે થઇ પ્રેમવૃક્ષનું બીજ વાવા. ક્રમે ક્રમે તે વિકસશે અને તેમાં શીતળ છાંયડેા અનેક સંસારના આત્મમુસાફરોને પણ શાંતિ આપશે. ૧૧૮. મનની ક્રિયાને કળવી મુશ્કેલ છે. આપણે ગમે તે કામ કરીએ તેમાંથી એ છટકીને કયાનુ કયાં ફરતુ ં હશે અને કર્મના ભારા બાંધી લાવીને આત્માની આડા ખડકયાં કરતું હશે એને કાબૂમાં લાવવું એ જ પરમ દુષ્કર છે. તેને એકાગ્રતાથી અને ધ્યાનની સ્થિરતાથી વશ કરવા ચેાગ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અને હું કારણુ ૧૨૧. તમે સમજો છે. તે હું નથી સમજ્યું સમજ્યું છું તે તમે નથી સમજ્યા. અન્ને છદ્મસ્થ છીએ. અજ્ઞાનતાથી પામર છીએ. કેવળ વીતરાગ જ સર્વજ્ઞ છે એ વીતરાગનાં માર્ગનું રહસ્ય સમજી એ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું જ લક્ષ રાખશેા તા એ પદ પ્રાપ્ત થતાં મારા ને તમારા બન્નેના ભ્રમ આપમેળે જ દૂર થશે. મારૂં સાચું કે તમારૂં સાચું એવા વિત’ડાવાદ જ્ઞાનપ્રકાશ થતાં ઊભા નહિં જ રહે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પુરુષાર્થ અહંભાવ રહિતપણે કરવા કર્તવ્ય છે. ૧૧૯. દુનિયા કયા માર્ગે જઇ રહી છે ? શુ કરે છે ? કેમ આમ વર્તે છે ! કેમ કેાઈ સન્માર્ગે ચાલતું નથી ? આદિ વિચાર કરવા પહેલાંપણુ તેમની ચિંતા કરવા પહેલાં તમે તમારી ખામીઓ દૂર કરી, જે સત્ય સમજાયું હોય તે ગ્રહણ કરી આચરણમાં મૂકી પછી પરપીડામાં પડા. ૧૪૩ ૧૨૨, અગાધ તત્ત્વજ્ઞાનના ખેાજો ઉપાડવા એકદમ સમર્થન હાઇએ તા જે જે તત્ત્વ સમજાતુ જાય તેને આત્મચિંતન દ્વારા ચાવી ચાવીને તેના રસ આત્મ હાજરીમાં પચાવતા જાએ અને તે દ્વારા અનંત આત્મશક્તિ પ્રાપ્ત કરી એ અગાધ તત્ત્વજ્ઞાનના સ્વામી થાએ. કેવળ સમયે શું દી વળે ? થાડુ થાડું પણ ચારિત્રમાં મુકાતુ જાય તે તે જ્ઞાન સ્થિરતાને પ્રાપ્ત કરે. જેમ કળશી બાજરા એક સાથે દળવા પડશે એવા ભયમાં ડોશીનુ મૃત્યુ થયું તેમ એકદમ ઉતાવળા થશેા તા થાકી જશો, પણ જેમ માથું માણુ દળતાં કળશી તે શુ સેકડા કળશી દળી નખાય છે તેમ ધીરજથી સાંભળી અય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. For Private And Personal Use Only ૧૨૩. મન, વચન, કાયા દ્વારા કાઈ પણ વવા કે આત્મપ્રશંસા કરવાના પ્રયત્ન કરી શા માટે સમય અને શક્તિને દુર્વ્યય કરવા જોઇએ ? એટલા સમય પરમાર્થ –કત્તવ્યમાં કે આત્મ ચિંતનમાં ગાળવામાં આવે તેા અનંત કર્મની નિર્જરા થાય. ૧૨૦. દુનિયાને દેખાડવા, વાહવાહ કહેવરા-જાતની અઢાર પાપસ્થાનકવાળી પ્રવૃત્તિ દિવસરાત્રિનાં સમયમાં ન થાય તેના સંપૂર્ણ ઉપયોગ રાખવા તેનુ નામજ સંયમ. એવી ઇચ્છાઓને વશ ન થવુ તેનું નામ જ તપ. ( ચાલુ )

Loading...

Page Navigation
1 ... 17 18 19 20