Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531484/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછીનાલાનંદ પુસ્તક: ૪ મું : અંક: ૭ મો : આમ સં. ૪૮ વીર સં. ૨૦૭૦ વિક્રમ સં. ર૦૦૦ : માહ : ઈ. સ. ૧૯૪૮: ફેબ્રુઆરી : oooo છow OCQooo 000000 OOO 90 શ્રી વિમળનાથ જિન સ્તવન (અબતેરે સિવા કેન મેર–એ રાગ ) ભવસિંધુ-નાવરૂપ પ્રભુ પાપ હઠાવે, જિનદેવ વિમળનાથ વિમળ માર્ગ બતાવ. ટેક તુજ નામ વિમળ સ્વામી, વિમળ ભાવથી ગાઉં, મુજ વિમળ ઉર-ધામે મૂર્તિ વિમળ વસાવું; ઉદ્ધાર કરી દેષ હરો જ્ઞાની બનાવો. જિનદેવ (૧) હે જ્ઞાન બુદ્ધિસાગર! વિનતી ઉર ધરે, કરુણાનિધિ નિરંજન! શુચિ ભાવના ભરો; હમેન્દ્ર અજિત ઘામ ચહે ચરણે વસાવો. - જિનદેવ (૨) રચયિતા-મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ બજાજ 0004 oooo S ooooo ' For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગત શેઠ હરજીવનદાસને આત્માનંદ સભાની નિવાપાંજલિ દોહરા સ્વગૅ શેઠ સિધાવિયા, શ્રી હરજીવનદાસ; આત્માનંદ સભા થઇ, અતિશય ઉર ઉદાસ. ૧ શા લવિક્રીડિત આ પ્રખ્યાત સભા તણા સરળ ને શાણા જ સેક્રેટરી, જેણે અંતરભાવથી વિધવિષે સાચી જ સેવા કરી; શુદ્ધિ-બુદ્ધિ-સમૃદ્ધિ, સર્વ ખરચી કીધી સભા ઉજવળી, આત્માનંદ સભા વિનીત વક્રને અપેનિયાવાંહિ. ૧ પૂરાં ચાત્રિશ વર્ષ હ ધરીને ઉત્કર્ષ કીધી સભા, વ્યાપારે, સ્વજને, પરા હિતમાં પ્રૌઢી જ વ્યાપી પ્રભા; સદ્ધર્મ, સત્કર્મમાં મતિ અતિ જેની સદા નિર્મળી, આત્માનંદ સભા વિનીત વને અપે નવાપાંઽય. ૨ સાર્થક જન્મતણું કર્યું, ધન રળી ધર્મમાં વાપર્યું, સ્વજ્ઞાતિ-સ્વજનેાતણૢ હિત થવા પાતે જ ધ્યાને ધર્યું; શહેરી સર્વ સમાજમાં સુયશની પ્રાપ્તિ કરી છે ભલી, આત્માનં સભા વિનીત હૃદયે અપેનિયાવાં. ૩ લીલી વાડી મૂકી, ગયા સ્વરગમાં, સુભાગ્યશાળી થયા, કીધાં ધાર્મિક કામ તે અચળતા પામી જ અત્રે રહ્યાં; ભારે ખેાટ પડી સભા-સ્વજનને, સંભારશું સૌ મળી, આત્માનંદ સભા વિનીત હૃદયે અપેનિયામાંઽહિ. ૪ દાહરા જીવન જશવંતુ કર્યું, શ્રી હરજીવનદાસ; સ્વીકારજો યશઅંજળી, સ્વર્ગે સુખમય વાસ. લી. સભાના કવિ, રેવાશંકર વાલજી બધેકા, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સં ગ . વિ ગ : સુ: ખ ૬ : નથી :– લેખક: આ. શ્રી વિજ્યકસ્તુરસૂરિજી મહારાજ સંસારના સંબંધ માત્ર સ્વમ જાળ છે. રૂપ નીવડે તે સુખરૂપ કહી શકાય જ નહિ. જાગ્રત દશા જ્ઞાન દશામાં જોઇએ તો કાંઈ જ અને તેથી કરીને જ જ્ઞાની પુરુષ કોઈ પણ નથી. સંસારના સઘળા છે સાથે અનેક પ્રકારના સંયોગને સારા કે નબળા સમજતા ભવોમાં અનેક વખત અનેક પ્રકારના સંબંધોથી નથી, પણ સમભાવે રહીને સર્વ સંયોગોના જોડાયા છીએ. જ્યાં સુધી સંસારમાં છીએ અભાવને ઈચ્છવા વાળા હોય છે. તેઓ જાણે ત્યાં સુધી કૃત્રિમ અનેક પ્રકારના સંબંધોથી છે કે જ્યાં સંયોગ વિયોગ છે ત્યાં જ સંસાજોડાઈશું. માટે તત્વજ્ઞ પુરુષોને હર્ષ કે શક રનાં બીજ વેરાયેલાં છે. અનુકૂળ સંગ અને હતા જ નથી. પ્રતિકૂળ વિયોગ અથવા પ્રતિકૂળ સંયોગ અને આપણે જીવન, મરણ, યશ, અપયશ, સુખ અનુકૂળ વિયાગ આદિની જે ભાવનાઓ છે તે દુઃખ આદિની સઘળી વ્યવસ્થા અદષ્ટને સેંપી એક પ્રકારની કમજન્ય વિકૃતિ છે, સંત પુરુષો દીધી છે, અને અદષ્ટ નિરંતર જીવાત્માનું આવી વિકૃતિઓના વિનાશ માટે જ ઉદ્યમવાળા વિરોધી હોય જ છે. એટલે તે ભાગ્યે જ જવાનું હોય છે. જ્યાં સુધી આ વિકૃતિઓ નઈ ન ભાને અનુકૂળ થઈને ચાલે. દરેક બાબતમાં થાય ત્યાં સુધી જીવની પ્રકૃતિમાં અસ્વસ્થતા જ કાંઈક અનુકૂળતા જેવું દેખાડે પણ તે વાસ્ત રહેવાની અને જ્યાં સુધી અસ્વસ્થતા છે ત્યાં વિક અનુકૂળતા હોતી નથી. જીવ ભલે માની સુધી જીવને સુખ અને આનંદ કયાંથી ? લે કે મને અદષ્ટ અનુકૂળ છે, અર્થાત હું પિતાના માનેલા અનુકૂળ સંયોગોમાં અનેક પૈસે ટકે, કુટુંબ પરિવારથી સુખી છું, પરંતુ વખત અવતરવા છતાં જીવ આનંદને તો આ બધું માનવું જાગ્રત દશાનું નથી. અદષ્ટ ભિખારી રહ્યો, આનંદ અને સુખની કંગાલતા જ મેહ, મમતા, મદ, અજ્ઞાનતા આદિનું કેફ તે મટી જ નહિ. આમને આમ અજ્ઞાનતાથી પાઈને મનાવેલું છે. જેથી કરી પરિણામે એ જ અનેક ભેમાં રખડ્યો અને અનેક વખત જન્મ વસ્તુઓથી જીવાત્મા પોતાની સાચી વસ્તુઓ મરણ કર્યા તોયે કૃત્રિમ સંયોગને વિયોગ ખોઈ નાખીને દુઃખી થાય છે. જે વસ્તુઓથી થવાથી દુઃખી થાય છે. કેટલી અજ્ઞાનતા! જીવ આનંદ સુખ માને છે તે જ વસ્તુઓથી અજ્ઞાનીઓને દેખાડવા માટે સંસારમાં મનાતી જીવ દુઃખ માને છે. ફરક એટલો જ હોય છે ઈષ્ટ વસ્તુના વિયેગ વખતે દુઃખ મનાવતો હોય કે સંયોગે સુખ અને વિયોગે દુઃખ, સંગમાં તે વાત જુદી જ છે, તો પણ સંસારમાં તત્વજ્ઞઅદની અનુકૂળતા અને વિવેગમાં પ્રતિકૃ- વિચારક પુરુષ તરીકે પ્રસિદ્ધ પામેલાને માટે ળતા. વિચારક જ્ઞાની પુરુષોને માટે તો સંગ તે ઉપરથી ખોટે ડોળ કરીને દેખાડવું તે માત્ર ખોટા છે, કારણ કે જે પરિણામે દુઃખ અજ્ઞાની જનતામાં પણ ઉપહાસનું પાત્ર બનાવે For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૯ www.kobatirth.org 5 છે. માટે જ્ઞાની પુરુષાએ તે કુત્રિમ વસ્તુના સંચાગ-વિયેાગ સમયે સમભાવ રહીને અજ્ઞાની સંસારને જ્ઞાનસ્વરૂપી બનાવવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘરી રાખેલું ઔષધ વ્યાધિના સમયે કામ ન આવે તે તે સંગ્રહ શા કામના ? કામ પ્રસંગે સળગતા દીપક બુઝાઇ જાય તેા શા કામના ? વસ્તુતત્વના જાણકારને તેા જનતાને વસ્તુતત્વ સમજાવવા સાવધાન રહેવાની અત્યંત આવશ્યક્તા છે. આયુષ્ય કર્મના ઉદય તે જીવન અને આયુષ્ય કર્મ નો ક્ષય તે મરણ. સર્વથા અપુન ધપણે આયુષ્યના ક્ષય તે મુક્તિ. જડના સંચાગ થાય છે. સંસારના સંચેાગ માત્ર જડ સ્વરૂપ છે. અને એટલા જ માટે તે કૃત્રિમ હાવાથી તે સંચાગાનું કાર્ય પણ કૃત્રિમ જ છે. કથી આવરિત જ્ઞાનવાળા આત્મા કે જે અજ્ઞાની કહેવાય છે, તે કર્મના કાર્યમાં મુ ંઝાઇ જાય છે. અને અનુકૂળતા તથા પ્રતિકૂળતાની ભ્રમિત ભાવનાથી પેાતાને સુખી તથા દુ:ખી માને છે. પોતાને નિર્માલ્ય, નિર્મળ, દીન કંગાલ માની પોતાના અસ્તિત્વ માટે જ તથા પેાતાના આન ંદ અને સુખ માટે નિર ંતર જડનાજ આભારી બન્યા રહે છે. સંયોગા નિત્ય નથી, સંચાગેા વિયેાગ સ્વરૂપ હાય છે. માટે જ જ્ઞાનીએ સયાગાને ઈચ્છતા નથી. તેમજ વિયેાગેાને પણ ઇચ્છતા નથી. આ તત્ત્વના રહસ્યના જાણકાર સુખ તથા આનંદના અભિલાષી પ્રાણીએ તે સર્વથા આયુષ્યને ક્ષય કરવાના પ્રયત્નવાળા હાય છે. જીવનમાં જ દુ:ખ રહેલું છે. કારણ જન્મ સિવાય જીવન હાતુ નથી અને જીવન સિવાય મરણાતુ નથી. માટે જ્યાં જન્મ મરણ છે, ત્યાં દુ:ખ રહેલુ છે. જીવના સ્વ-સ્વરૂપ જીવન કે જે જન્મ મરણના સર્વથા નાશથી પ્રગટે છે, અને કૃત્રિમ જીવન મરણુ સ્વરૂપ જીવનથી સર્વથા ભિન્ન સ્વરૂપવાળુ છે. અથવા તેા જન્મ મરણના નાશરૂપ કારણનુ કાર્ય છે તે જ જીવનમાં અનંતુ સુખ અને અન ંતા છે. અને તેથી કરીને સમતા શાંતિ અને આનંદપણ સ્વરૂપ રમણતાની સ્પૃહાવાળા હાય ના લાગી હૈાય છે. સમધાને આત્મા નથી જેતા, કારણ કે તે સ્વરૂપે હમેશાં સંબંધ વિનાના હાય છે. આત્માઓના સંબંધેા થતા નથી, જડાધીન આત્મા માની લે છે કે મારા અમુક પણ જડના સંબ ંધ થાય છે. જડાસક્ત આત્માની સાથે સ ંબંધ થયા છે, પણ તે એક પ્રકારની મિથ્યા ભ્રાન્તિ જ છે. અને તે મિથ્યા ભ્રાન્તિને લઈને અત્યંત દુ:ખ મનાવે છે. આન ંદ રહેલા છે. બાકી તો સ`સારી આત્મા-વાસ્તવિકમાં દુ:ખ, સંયોગ સ ંબ ંધ, ઇષ્ટ અનિષ્ટ આદિ કાઇ પણ ભાવા સંસારમાં સ્વરૂપે સત્ય કે નિત્ય નથી. માટે વિચારક ડાહ્યા તત્વજ્ઞ આત્માઓએ વસ્તુસ્થિતિને લક્ષમાં રાખીને આત્મ સ્વરૂપ, સમતા, શાંતિ તથા આને દાદિથી પરાઙમુખ ન થતાં સ્વરૂપના વિકાસના માર્ગે વળવું જોઈએ. આને ભ્રમણ કરવાને માટે મળેલા કર્મજન્ય જીવનમાં સુખ તથા આન ંદના લેશ પણ હાતા નથી. માટે મહાપુરુષો આવા જીવનની પરવા રાખતા નથી. અને સાચા જીવનની પ્રાપ્તિ માટે સમગ્ર કર્મ, જીવનને અર્પણ કરી દે છે. જીવને જીવના સંચાગ થતા નથી. પણ For Private And Personal Use Only શ્રી આત્માનંદ પ્રકાશ : Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મ દ્રવ્યથી ભિન્ન પરચિતન ત્યાગ - લેખક : મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ (સંવિઝપાક્ષિક) દ્વિતી વસ્તુનિ રતિ ચિંતા અતુ, તત: સ્વભાવથી આત્માને સ્વભાવ જુદો છે, તેની ચિંતાયા તારાાત જર્મ, તેર વર્મા ત્યા સરખામણ અથવા નિશ્ચય કરવા માટે થાય છે. जन्म संसार वर्तते । પ્રથમનું ચિંતન ત્યાગ કરવા યોગ્ય છે. બીજું પચિંતન કરવું તે જ કર્મબંધનું કારણ છે, કે ચિંતન વસ્તુતત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા ગ્ય છે. તે કર્મવડે જન્મ-સંસાર વર્તે છે. એ પરચિ આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મતનનો ત્યાગ કરી પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન દ્રવ્યો છે, તેમાંથી જ્ઞાતાદ્રષ્ટાપણું, સુખદુઃખના કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. અનુભવ કરવાપણું પિતાનું પોતાને ઉપયોગી સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ છે, અને પિતા માટે પિતામાં જ અનુભવ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંત જીવ થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા દ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવ દ્રવ્ય કરતાં સાથે પોતાના આત્માની સરખામણું કે નિશ્ચય અનંતગુણ જડ દ્રવ્ય છે. અનંત જીવ દ્રવ્ય કરી લીધા પછી પિતામાં જ સ્થિરતા કરવાની માંથી પોતાના આત્માને જુદે કરીને તેને છે. અને તે સિવાયના બીજા જેના ચિંતનને વિચાર કરે, તેનું ચિંતન કરવું અને તેમાં જ તે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે, તે આગળ વધવામાં આલંબન માટે શ્રી અરિ. આગળ સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિજીવ હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ દ્રવ્ય છે. તે પર દ્રવ્ય છે તેનું ચિતન કરવું, આ પાંચ પરમેષ્ટિની મદદ લેવામાં આવે છે, તેમાં શુભાશુભ ઉપગ દેવો, તેમાં તદાકારે પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે જે લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે કર્મબંધનું કારણ છે. અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેના ઉપર ચડી ગયા પછી જેમ દાદરાનો ત્યાગ સ્વરૂપને વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની તેનાથી પાછા હઠવારૂપે હોય છે. બીજું ચિંતન પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનને રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત પણ ત્યાગ કરવાનો હોય છે. કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ જે જે આત્માઓ જેટલા જેટલા આગળ પેદા કરનાર ચિંતનનો ત્યાગ માટે છે. વધ્યા હશે–તેમનો આત્મા જેટલો નિર્મળ થયે જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ને હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનનો મોહક ગુણને લઈને થાય છે અને બીજું તેના ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રી આત્માનંદ પ્રકાશ : વૈરાગ્યની ભૂમિકા છે. દેષ દર્શન વૈરાગ્ય- ભણતાં, ગુવાદિકની સેવા કરતાં અને સત્સમાગમાં વાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુ:ખ જ રહેતાં તાત્વિક ત્યાગ જેને “જ્ઞાન ગર્ભિત દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જઈને વૈરાગ્ય’ કહેવામાં આવે છે તે પ્રગટ થાય છે, તેમાં દોષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા પણ જે તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આ ત્યાગ વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલ હોય તેના માર્ગમાં મુખ્યતાએ વિન્નુરૂપ જણાતી રાજ, અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલ વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, કુટુંબ, સંબં- હોય તો આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં ધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓને છે તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ ત્યાગ કરાવશે. આ ત્યાગથી મોહ ઉત્પન્ન પડશે. સ્ત્રી પુત્રાદિ જે બંધનના કારણો હતાં કરાવનારાં, દુનિયાના બંધનમાં બાંધી રાખનારા. તેનાં કરતાં આ શિષ્ય શિષ્યાદિ વધારે બંધનનાં કર્મબંધનના ઘણાં કારણે ઓછા થશે, છતાં નિમિત્તે થશે. પ્રથમના કર્મબંધના કારણોથી શઆતને આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ આ વિશેષ બંધનનાં કારણે થઈ પડશે. પ્રથમ કરાવી બીજી વસ્તુઓને તે સંગ્રહ કરાવશે. જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ તે ત્યાગી થશે ત્યાં માતાપિતાને ઠેકાણે તેને માનતો હતો તેને હવે આ રૂપાંતરે ગ્રહણ ગુરુની જરૂર પડશે, ભાઈઓને ઠેકાણે ગુરુભાઈએ કરેલાં સાધનો પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે સ્થાન લેશે, પુત્રપુત્રીઓને ઠેકાણે શિષ્યશિષ્યાઓ પ્રતિબંધરૂપે થશે, આત્મભાન ભુલાવશે, આસક્ત આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય-મઠ-ધર્મશાળાદિ બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો બનાવી મૂકશે. આવશે, તાંબાપીત્તળ, સોનારૂપાના વાસણોને પણ જે પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો સ્થાને લાકડાનાં ઉપગરણો ગોઠવાશે, વસ્ત્રોને થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત રૂપાંતરે સંચય કરવો પડશે અને જોકર ચાકરા- થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું દિના સ્થાને ગૃહસ્થ શિષ્યને સમુદાયહાજરી જ છે એ નિશ્ચય દઢ થાય, આ શુભ બંધનમાં પણ કયાંઈ ન બંધાય હાય, મત-મતાંતરના આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કદાગ્રહ સ્યાદ્દવાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યા કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ હાય, કોઇ માનાદિ કષાયોને પાતળા કરી રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં મદદગાર નાખ્યા હોય અને ગુરુકૃપાથી આત્મતત્વનું સાધન છે, પાપ આવનાં સાધનોને ઠેકાણે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેને વૈરાગ્ય તત્ત્વપુન્ય આશ્રવનાં કારણે આ છે, અશુભના સ્થાને જ્ઞાનના રુપમાં બદલાઈ જશે. એ શુભ સાધન છે. તાત્વિક મમત્વવાળાને હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે લાગશે. અપેક્ષાએ તે બધા મત-મતાંતરોના મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી. સવળા અર્થો અને નિર્ણય કરી શકશે, તેને મન આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય પિતાનું અને પારકું હવે રહેશે નહિ, કઈ બ રહે, ચાલ્યા ન ગયા હોય એટલું જ પિતાનું કે પારકું નથી અથવા બધા પોતાના નહિ પણ તેમાં દિન પર દિન વધારો થતો છે એવો દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે તે ગ૭રહ્યો હોય તો આગળ વધતાં, સૂત્ર સિદ્ધાંત મતને હોય છતાં આ ગુણીને દેખીને તે મતાં આપશે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આમ દ્રવ્યથી ભિન્ન પરિચંતન ત્યાગ તરવાળાને પણ પ્રેમ અને પૂજયબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે, તેની નજરમાં હારા માર્ગ દેખાઇ આવશે અને કાઇ પણ માગે પ્રયાણુ કરનારને કાં તે તેનું નિશાન બદલાવીને કાં તા તેની અપેક્ષા સમજાવીને ખીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી ખંધ કરાવી પ્રભુ માના રસિક બનાવી શકશે. તેના ગમે તે કર્મ માર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે, તેના સહજ વાર્તાલા૫માં પણ આત્મજ્ઞાન ભરેલું હશે, તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પોષાતા રહેશે, તે વ્યહવારથી બધાને લાવશે, બધાને ચાડશે છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. ‘હું આત્મા છું, શુદ્ધ આત્મા છું ’. આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણ-અન્ય મતી રહેશે. તેને કાઇ પરિચિંતનના અધ્યવસાય નહિં હાય. પહેલાં વસ્તુની કાળી બાજુને તે જોતા હતા, હવે તેની દૃષ્ટિ ધી ખાજુ જોનારી થશે, છતાં તેનું હ્રદય ઉજ્જવળ માજી તરફ જ પ્રવૃત્તિ કરતુ રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી માનુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વન હાય, એવી જ લાગણી હાય એમ માનીને પોતે પેાતાના નિશાન તરફ સુરતા રાખીને આગળને આગળ ચાલ્યા કરશે. એવી રીતે બન્ને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગદ્વેષ ન કરતાં પોતાના સ્વભાવમાં જ રહેશે. 卐 જેમ જેમ આત્મા આગળ વધતા જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનના ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઇ જાય છે. એ સમભાવમાં નિહ રાગ કે નહિ દ્વેષ, પણ કેવળ મધુર શાંતિ જ હાય છે. આ શાંતિમાં આવતા પરવસ્તુનુ –પૌદ્ગલિક વસ્તુનું ચિંતન લગભગ અંધ થાય છે. તેની મીઠી નજરથી બીક્તને Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ શાંતિ મળે છે. તેના ઉપદેશ ઘણે ભાગે અમેઘ હાય છે. એકવાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીઃ આવેલા જીવાના વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિઓના ક્ષય થાય છે, હવે તેના મનમાં સ ંકા કે વિકલ્પે મિલકુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાના અધિકાર નથી. તેનું મન મનાતીત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખના તે ભેાક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત્ દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઇ શકાય છે, તેમ તે વિશ્વને જોઇ શકે છે. આ સ` પ્રતાપ આત્મા સિવાય વસ્તુનું ચિંતન ન કરવાના જ છે. આ પરવસ્તુના ચિંતનના ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્ત્વના જ્ઞાનથી મને છે. For Private And Personal Use Only જેવી રીતે પર દ્રબ્યાનું નિરંતર ચિંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જો આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે તેા મુક્તિ હાથમાંજ છે. લેાકેાને રંજન કરવાને નિરંતર પ્રયત્ન કરો છે તેવા પ્રયત્ન જે તમારા આત્માને માટે કરેા તા મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વભાવ પરિણામ છે આત્મા સ્વભાવરુપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદ્ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી, અન્ય સગના ત્યાગ કરી આત્માનું અવલંબન લઇ તેમાં સ્થિર થવાથી આ પર દ્રવ્યના અવશ્ય વિયેાગ થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ચેાગ્ય છે. તત્ત્વદષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી ? અર્થાત્ સ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્રીએથી, ઇન્દ્રિયાના વિષયેાથી, કલ્પવૃક્ષા અને કામધેનુ આદિથી પણ કાઈ કૃતાર્થ થયા નથી અને થશે પણ નહિ. Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकान्तव्यवस्थाप्रकरणम् । [ સમાલોચના] લેખક: રા. ૨. જીવરાજભાઈ ઓધવજી દેશી, બી. એ., એલએલ. બી. (ગતાંક પૃષ્ટ ૧૧૫ થી શરુ ) મહારાજ પ્રતિપાદન કરે છે કે સખંડ અખંડ વ્યવહાર નયનું વિવરણ કર્યા પછી, ગ્રંથકાર સભિન્ન એક સ્વભાવતા સથvgave સમિબાજુસૂત્ર નયનું નિરૂપણ કરે છે. બાજુસૂત્રનું જમાવી વસ્તુન: પ્રામાજિવવા વસ્તુનું બીજું નામ જજુશ્રુત આપવામાં આવે છે. પ્રથમ પ્રામાણિક સ્વરૂપ છે. બાજુસત્ર નય પર્યાય આ નયની વ્યાખ્યા આપવામાં આવી છે અને નાનું મૂળ છે, અને ત્યારપછીના શબ્દ સમભિરૂઢ જુસૂત્ર નય વસ્તુનું સાંપ્રતકાળનું સ્વરૂપ અને એવં ભૂત ના તે નયના વૃક્ષની શાખા ગ્રહણ કરે છે તે બતાવવામાં આવ્યું છે. બાજુ- પ્રશાખા ગણવામાં આવ્યા છે. નાના મૂળ બે સૂત્ર નયમાંથી બદ્ધમત કેવી રીતે ઉદ્દભવી શકે ભેદ પાડવામાં આવે છે. દ્રવ્યાર્થિક અને પર્યાતે બતાવવા પ્રથમ દ્ધમતના ક્ષણિકવાદનું યાર્થિક, તેમાં સંગ્રહ નયને દ્રવ્યાર્થિકનું અને સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, અને તેનું ખંડન જુસૂત્રને પયયાર્થિક નાનું મૂળ ગણવામાં કરવામાં આવ્યું છે. વસ્તુને એકાંત ક્ષણિક આવે છે. વ્યાર્થિક નય વસ્તુમાં રહેલ દ્રવ્યત્વ માનવાથી પ્રત્યક્ષ જ્ઞાન વિગેરે અનેક વિરોધ સામાન્ય અંશને પ્રધાનપણે સ્વીકારે છે, આવે છે, તે પ્રમાણે એકાંત ઐય માનવાથી પર્યાયાર્થિક નય વસ્તુમાં રહેલ વિશેષત્વ-પર્યાય પણ અનેક દોષ આવે છે તે બતાવી ગ્રંથકાર અંશને પ્રધાનપણે સ્વીકારે છે. - ત્યારપછી શબ્દ ન–શબ્દ-સમભિરુદ્ધ અને જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉ. મ. કહ્યું છે કે એવભૂતનું ગ્રંથકાર નિરૂપણ કરે છે, અને પુર્વેઃ પુરાત્તા વાળમાં પુનરામના પૂર્વ પૂર્વના નથી ઉત્તર ઉત્તરના નયા વસ્તુનું પરિમાવો શાનિનકત યુથો II II સૂમ સૂફમતર સ્વરૂપ કેવી રીતે ગ્રહણ કરે અર્થ-૫ગલથી પુદ્ગલ તૃપ્ત પામે છે છે તે બતાવવામાં આવે છે. શબ્દ-સમભિરુઢ અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે માટે પર અને એવંભૂત નાની સમીક્ષામાં ગ્રંથકાર તૃપ્તિને-પર ચિંતન સમારોપ જ્ઞાની–મુનિરા- મહારાજે વિશેષ અવશ્યકની ગાથાઓ અને જને ઘટતો નથી. તેના ઉપરની વૃત્તિનો છૂટથી ઉપયોગ કરેલ છે (લેખક જ્ઞાની મુનિ નથી, પરંતુ હરકોઈ અને આ નયાનું સ્પષ્ટ સ્વરુપ બતાવેલ છે. પણ શુદ્ધ સંવિને પાક્ષિક ચરણકરણહીન જુદા જુદા નયાનું પૃથક પૃથક્ સ્વરૂપ બતાવી સંવિજ્ઞપાક્ષિક–સેવક છે એટલું વાંચકોને ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રમાં સામાન્ય માણસોને ખ્યાલમાં રહે.). સ્યાદવાદ દેશના ઉત્સર્ગ પણે આપવાનું ફરમાન છે, એક નય દેશના તો પુરુષ વિશેષને અપવાદ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकांतव्यवस्थाप्रकरणम् । ' ૧૩૩ તરીકે આપવાની છે, માટે સ્યાદ્વાદ દેશનાને દમાં કહી શકાતા નથી, અને તેમાં ઘટાવતા યથાર્થ સ્વરૂપમાં પ્રતિપાદન કરવાને સપ્તભંગ્યા- દોષો આવે છે. દિગબરમતમાં બતાવેલ નય મક વચન-ભગીને જાણવાની જરૂર છે, અને ઉપન તથા સ્વભાવપર્યાય અને વિભાવએટલે ગ્રંથકોર મહારાજે આગળ ચાલતાં પર્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને અંતમાં સપ્તભંગીનું સ્વરૂપ સૂક્ષ્મ તાવિક દષ્ટિએ ગ્રંથકાર મહારાજ લખે છે કે દિગંબર પ્રક્રિયામાં બતાવેલ છે. પ્રથમના ત્રણ ભેગે-વચને બતાવેલ ગુણ સ્વભાવ વિગેરે ભેદે ફક્ત કલ્પના થત ઇવ, સ્થાાતિ વ, અને સ્થા- માત્ર છે; ગુણો પયોયોથી જુદા નથી એટલે #gવ-વસ્તુ (reality)નું યથાર્થ સ્વરૂપ ગુણ અને સ્વભાવનો ભેદ માનવામાં કાંઈ પ્રમાણ જાણવાન કેટલા ઉપયોગી છે અને કેવી રીતે ઘટી નથી. માટે દ્રવ્યપર્યાયથી ગુણસ્વભાવ જુદા શકે છે તે બતાવવામાં આવ્યું છે. પ્રથમના ત્રણ છે એવી દેગરી પ્રકિયા વિચારી શકાય તેમ ભંગોને સકલાદેશ અને બાકીના ચાર ભંગાને નથી. દ્રવ્યથી પર્યાય અભિન્ન છે એમ પણ માનવા કેવી રીતે વિકલાદેશ કહેવામાં આવે છે તે બતાવ- જેવું નથી, તેમ માનતાં દ્રવ્યાદ્વૈતવાદ-પ્રકૃતિ વામાં આવ્યું છે. દરેક વસ્તુમાં અસ્તિત્વ નાસ્તિત્વ અતિવાદ આવીને ઊભો રહે છે તે પણ જેનઅને અવ્યક્તવ્યત્વ કેવી રીતે રહી શકે છે તેનું દર્શનને માન્ય નથી. જેના દર્શન તો દ્રવ્ય અને જુદી જુદી દઇએ સૂદમ નિરૂપણ કરવામાં આવ્યું પર્યાયનો ભેદાદ વાદ માને છે, અને તેમ માનીને છે. સાત વ ઘટી, રિત gવ ઘટી અને વસ્તુને જુદી જાતિવાળી-જાત્યન્તરાત્મક બતાવે છે. મસ્ત ઘટી ઘટની સત્તાને પ્રતિપાદન કરનારી સર્વત્ર અનેકાંતવાદ માનવાથી અનેકાંતમાં આ ત્રણ વચનામાં, પ્રથમનું વચન યાતિ પણ અનેકાંતતા કેવી રીતે ઘટી શકે તેને gવ ઇટ: પ્રમાણ વચન છે, મસ્ત ઘવ ઘટા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યું છે, અને તેમ દુર્નય અર્થાતુ અપ્રમાણ વચન છે અને રિત માનવામાં અનવસ્થા દોષ આવતા નથી તેનું ધર: દુર્નય નથી અર્થાત્ બીજા ધમની અપેક્ષા રાખતી હોવાથી સુનય છે. વ્યવહારમાં તો નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રમાણુવાક્ય સ્થાપ્તિ gવ ઘટ: નો પ્રવેગ ગ્રંથના અંતમાં ઉપાધ્યાયજી મહારાજ ઊંચિત છે. નય અને સપ્તભંગીના વિષયને સન્મતિ તર્કની ૩-૬૭ વાળી વાદગ્રસ્ત ગાથા ઉપસંહાર કરી ઉપાધ્યાયજી મહારાજ પ્રતિપા. ઉપર શાસ્ત્રીય દષ્ટિએ વિવેચન કરી સિદ્ધાંતરૂપે દન કરે છે કે અનેકાંતાત્મક વસ્તુ જ નય અને પ્રતિપાદન કરે છે કે અનેકાંતના તત્વને જાણનાર પ્રમાણને વિષય થાય છે. અથવા તેવા ગીતાર્થની આજ્ઞામાં રહી મહાવ્રત ગ્રંથકાર આગળ ચાલતાં દિગંબર પ્રક્રિયામાં ધારણ કરનાર મુનિ મહારાજનું ચારિત્ર સફળ નિદિ, રેય ના અસ્તિત્વ અહિ તે થાય છે, પણ ગીતાની આજ્ઞામાં ન રહેનાર, સામાન્ય ગુણો અને જ્ઞાન દર્શન આદિ સોળ અને ગીતાર્થને ન જાણનાર અને સ્વતંત્ર ચરણ વિશેષ ગુણો બતાવે છે, અને અસ્તિત્વ, વસ્તુત્વ, છે કરણમાં પ્રવૃત્ત રહેનારનું વ્રતાદિ અનુષ્ઠાન સફળ દ્રવ્યત્વ વિગેરે શબ્દોનું વિવરણ કરે છે. દ્રવ્યના ૧૪ થતું નથી. માટે મોક્ષાથી પુરુષસિંહ અનેકાંત સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવો બતાવી તેના પરિજ્ઞાન માટે પુષ્કળ ઉદ્યમ કરો તનું સ્પષ્ટીકરણ કરે છે, અને લખે છે કે આ આવશ્યક છે. સ્વભાવ અનેકાંતવાદમાં જ ઘટે છે. એકાંતવા અનેકાંત જય પતાકા આદિ પ્રાચીન ગ્રંથ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir el (Faith) o (ગતાંક પૃષ્ઠ ૧૧૮ થી શરુ) લેખક – ર. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી. એ., એલએલ. બી. સાદરા. સાંસારિક બાબતો કરતાં ધાર્મિક બાબતમાં પિતે સ્વીકારેલ ધર્મમાર્ગમાં આગળ વધવા શ્રદ્ધાની વધારે ઉપયોગિતા જણાય છે. દર્શન માટે મુમુક્ષુ પુરુષને તે તે વિષયના યથાર્થ શાસ્ત્રીઓ-તત્ત્વવેત્તાએ–શાસ્ત્રકારો જુદી જુદી– જ્ઞાનની આવશ્યકતા જણાય છે, એટલે તેમને દષ્ટિએ વસ્તુઓનું-વસ્તુઓના ધર્મોનું-સ્વભાવ- આમ પ્રમાણને આશ્રય લેવો જ પડે છે. નું યથાર્થ જ્ઞાન મેળવવામાં સાધનભૂત થતા આગમાં ધર્મશાસ્ત્રોના પુસ્તકમાં આવા તમામ પ્રમાણોના અનેક ભેદ પાડે છે; તેમાં મુખ્યત્વે વિષયના જ્ઞાનના ભંડારો ભર્યા પડ્યા છે. પ્રત્યક્ષ અને પક્ષ પ્રમાણ ઉપરાંત આગમ કેવળ ઉપકાર બુદ્ધિથી જ શાસ્ત્રકારોએ પોતાની પ્રમાણને પણ આગળ કરવામાં આવે છે અને અગમ્ય બુદ્ધિશક્તિને, અપૂર્વ પ્રતિભા--પ્રભાઅતીન્દ્રિય વિષયેના જ્ઞાન માટે તેના સ્વરૂપની વને, વિશાળ જ્ઞાનરવને, અનિવનીય યથાર્થ સમજણ માટે આપણે તે આગમ પ્રમાણ આંતરપ્રેરણાને નિચોડ કાઢીને, જ્ઞાનાવરણીય ઉપર જ આધાર રાખે પડે છે. જે તે વિષયનું કર્મના ક્ષેપર્શમના પ્રતાપે અનેક શાસ્ત્રોને ઈન્દ્રિયની મદદથી જ્ઞાન થઈ શકતું નથી અને ધર્મપુસ્તકોનો અમૂલ્ય વારસો આપણને કરતાં આ ગ્રંથની વિશેષતા એ છે કે, ફક્ત જ નહિ પણ પાછળના સમયમાં દિગબર યુક્તિઓથી અન્ય મતનું ખંડન અને સ્વમાની આખાયમાં ધુરંધર તત્વોએ અનેકાંતવાદને સ્થાપના કરવામાં આવતા નથી, પણ અન્ય યથાર્થ સ્વરૂપમાં મૂકવાને અને ન્યાય અને તર્કની દર્શનનું સૂક્ષ્મ અવલોકન કરતાં તેમાં કેવી દષ્ટિએ સંગત બનાવવાને જે ફાળો આપે અસંગતતા આવે છે, અને અનેકાંત દષ્ટિએ તે હતું તેનું પણ ઉપાધ્યાયજી મહારાજે સૂમ અસંગતતાને કેવી રીતે પરિહાર થઈ શકે છે નિરીક્ષણ કરેલ છે અને તેમાં જ્યાં જ્યાં ન્યાયની તેવી સમન્વયસેલી ( constructive method) દષ્ટિએ વિરોધ આવે છે તે સ્પષ્ટ ભાષામાં આ ગ્રંથમાં ગ્રહણ કરવામાં આવી છે. બીજું, બતાવેલ છે. ટૂંકામાં જૈન તત્વજ્ઞાન-અનકાંતવાદ ન્યાય વેદાંત આદિ દર્શને ધીમે ધીમે વિકાસ સમજવાને આ અપૂર્વ ગ્રંથ છે. આ ગ્રંથ પામતાં જે પરિપકવ સ્વરૂપ અઢારમી સદી છપાવી પ્રસિદ્ધ કરવામાં પ્રકાશક સભાએ અને સુધીમાં તે દર્શનાએ ગ્રહણ કર્યું તેનો યથાસ્થિત સંશોધન કરી તૈયાર કરવામાં આચાર્ય મહારાજ અભ્યાસ અને મનન કરી તે દર્શનોમાં પણ શ્રી ઉદયસૂરિજી મહારાજ તથા તેઓશ્રીના અનેકાંતવાદ કેવી રીતે આવે છે. તે બનાવવા સફારી મુનિમહારાજેએ જેના દર્શનની ગ્રંથકાર મહારાજે મહાન પ્રયાસ કર્યો છે એટલું સંપૂર્વ સેવા કરેલ છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ME! ( Faith) F ૧૩૫ આપેલ છે. નરષ્ટિએ અહદ ભગવાનના થિયું તત્ત્વાર્થના શ્રદ્ધાનને જણાવવામાં આવેલ વચનથી પ્રેરણા મેળવી ગણધર મહારાજે છે. આવા શ્રદ્ધાનથી જ ગહન તાનાં રહસ્યપૂર્ણ વિશાળ દ્વાદશાંગી શાસ્ત્રની રચના કરેલ તે અર્થ સમજાય છે અને તેના યથાતથ્ય અવપ્રખર બુદ્ધિશાળી, વિદ્વાન મુનિ મહારાજના ગાહનથી જીવનના વિકાસકમમાં આગળ અને અગ્રેસર આચાર્ય મહારાજેએ કેટલાક કાળ આગળ ડગ ભરવા મનુષ્ય શક્તિમાન થાય છે. સુધી હૃદયમાં ધારણ કરી રાખેલ અને સ્મૃતિની ઉપરોક્ત વિવેચનથી આપણે જોઈ શક્યા શક્તિ ઘટતી જતી જણાતાં કેટલુંક વિચ્છેદ ગયેલ અને બાકીનું તમામ પુસ્તકારૂઢ કરવામાં કે અતીદ્રિય વસ્તુના જ્ઞાનની પ્રાપ્તિ માટે આગમ આવેલ તેમાંથી પણ કાળના પ્રભાવે કેટલાક પ્રમાણે જ મુખ્ય સાધન છે અને તે કેવળ ભાગને કુદરતના કામથી આપોઆપ નાશ શ્રદ્ધા ઉપર જ અવલંબે છે. આમ છતાં કહેવા થયેલ અને કેટલાક ભાગનો ધર્મવિરોધી-જુલ્મી માત્રથી જ આવી શ્રદ્ધાને ન તો ઉદ્દભૂત કરી રાજ્ય અમલ દરમિયાન નાશ કરવામાં આવેલ શકાતી કે ન તો તેને અવિચળ અને અડગ છતાં પણ જે કંઈ અવશેષ રહેલ તેમજ છેલ્લાં બનાવી શકાતી, એટલે કે તેને ઉભૂત કરવામાં પચીસો વરસમાં થઈ ગયેલ અનેક, શાસનની તેમજ તેને ખીલવવામાં વધારે અને વધારે અવિધુરા વહન કરનારા પ્રભાવિક મહાનુભાવ પુરુ ચળ અને અડગ બનાવવામાં આપણા પોતાના પાએ સુરિસમ્રાટોએ અને યુગપ્રધાન પુરુષોએ પ્રયાસની તેમજ સંતે-જનેને એકધારા તેમાં પૂરણી કરેલ, તે એટલું બધું વિશાળ, હિતવચનપૂર્ણ ઉપદેશની પણ અપેક્ષા રહે ગહન, અર્થગંભીર અને રહસ્યપૂર્ણ કરે છે કે છે. સાધુપુરુષોના નિઃસ્વાર્થ વૃત્તિજન્ય ઉપદે. વર્તમાન સમયના મનુષ્યનું એકધારું સંપૂર્ણ શથી મુગ્ધ-પામર–મનુષ્યના અનેક પ્રકારના જીવન તેના અભ્યાસ અને અવગાહન માટે સર સંશયને છેદ થાય છે, શંકાકુશંકાઓ ટળી અતુલ પ્રયાસપૂર્વક પૂરું કરવામાં આવે, તે પણ જાય છે, હૃદયને ભારે હલકે થાય છે અને તેને પાર પામી શકાય તેમ નથી. કષ-છેદ- ' પ્રગતિમાં અનેક પ્રકારની સાધન સગવડતા તાપ-તાડન વગેરે તમામ પ્રગોની પરીક્ષા પ્રાપ્ત થાય છે. શ્રદ્ધેય વિષયની રહસ્યમાંથી સાંગોપાંગ-ફત્તેહમંદીથી પસાર થતાં સવ- મય ગંભીર અર્થવિચારણાથી ઉપસ્થિત થતા ની માફક વિચક્ષણ બુદ્ધિમાનોની વિવેકપૂર્વ. જટિલ પ્રશ્નોના ઉકેલમાં જેટલી સુસ્પષ્ટતા તેટકની કટીમાંથી સંપૂર્ણ રીતે પાર પામત. લી જ શ્રદ્ધાની અવિચલતા અને અડગતામાં સવોત્તમ મહાન આત પુરુષોના યુતિપૂર્ણ વૃદ્ધિ થતી રહે છે. આવી શ્રદ્ધા, ચિત્તશુદ્ધિના મળતાથી વચનથી ભરપૂર, મનુષ્યને મોક્ષ માર્ગ તરફ લઈ જનારું ધર્મશાસ્ત્ર અપૂર્વ શ્રદ્ધાનો જ વિષય વિશુદ્ધ થતા દિનપ્રતિદિન મુમુક્ષુની સાધનબની જાય છે. આવા પરમ માનનીય ધર્મશાસ્ત્ર- સામ સામગ્રીમાં પણ વધારો કરતી રહે છે. માં પ્રરૂપેલ તત્ત્વાર્થમાં શ્રદ્ધા તે સમ્યક્દર્શન પરમાત્મકૃપાથી તેમના આંતરચક્ષુ ખૂલી અને વ નજ્ઞાનવારિત્રાળ મોક્ષમા. ગયા છે-સુમ બુદ્ધિગમ્ય વિષયેનું તેમને એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ યથાર્થ જ્ઞાન થયું છે. પરમ ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. જેમને પ્રાપ્ત થયું છે તેઓ જગતભરની પ્રત્યેક આ રીતે મેક્ષાથીના જીવનનું પ્રથમ પગ- વસ્તુના અનેક દેશી-જુદી જુદી અનેક અપ પ્રભાવથી તમે જ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ૫ શ્રી આત્માનંદ પ્રકાશ : ક્ષાઓથી નિણત થતા રા ભાવનું યથાર્થ તત્તવેષકે પોતાની બુદ્ધિ-શક્તિ માટે અભિસ્વરુપદર્શન કરી રહ્યા છે, તેમજ સર્વ પ્રાણીને માન રાખતા હોવાથી, જે કંઈ બાબત તેમની એની મનોગત સર્વ ભાવનાઓ હસ્તામલકવત્ ગ્રાહ્ય શક્તિમાં ન આવે તેને આંખ મીંચીને જોઈ રહ્યા છે; વળી તેઓ પ્રાપ્ત કરવા યોગ્ય કબૂલ રાખી લેવા તૈયાર હોતા નથી. વળી કોઈ તમામ શક્તિઓ સાધ્ય કરી શક્યા છે એટલે કોઈ બાબતે આગળ કરવામાં આવતા પુસ્તતેમના ઉપદેશમાં-કથનમાં યત્કિંચિત્ પણ કમાં–શાસ્ત્રના ગ્રન્થોમાં ક્ષેપક તરીકે પાછળથી સ્વાર્થ કે અસત્યનું દર્શન થતું નથી. તેમની દાખલ થયેલી હોવાની માન્યતા રજૂ કરે છે ઉપદેશધારા કેવળ જનસમુદાયના કલ્યાણ અર્થે અને તે પ્રતિપાદન કરવા માટે મજબૂત દલીલ જ, નિર્ભેળ રીતે સત્યવસ્તુની પ્રરુપણુરૂપે જ આગળ કરે છે. અખલિતપણે વહેતી જણાય છે. તેમના ઉપ- કઈ કઈ ધર્મશાસ્ત્રના સૂત્રની રચના દેશામૃતનું પાન કરનાર ભવ્યજનોને પરમ- બહુ સંક્ષેપથી કરવામાં આવેલી હોય છે અને ભાગ્યશાળી જ ગણી શકાય. આવા સદ્દભાગી તેના ઉપરનું સવિસ્તર વિવેચન પૂરતા પ્રમાણમાં મનુષ્યોને સર્વજ્ઞપ્રણીત વચનોને લાભ મળતાં મળી શકતું નથી. વળી ભિન્ન ભિન્ન રુચિ અને તેઓના સર્વ સંશો એકદમ ટળી જાય છે જુદા જુદા મતમતાંતર ધરાવતા બહેશ અને તેમને પોતાની શ્રદ્ધા પૂરેપૂરી ખીલવ- શાસ્ત્રવિશારદે એક જ સૂત્રને, બુદ્ધિને વમળમાં વાની સોનેરી તક મળી રહે છે, પરંતુ આ નાખતા, અનેક જુદા જુદા અર્થમાં બંધદુષમકાળમાં આપણા જેવા હતભાગી મનુષા બેસાડે છે. કેમ કે “ સાચું તે મારું” ના માટે તો કુદરતના કે જુમી અને ધમધતા- સિદ્ધાંતને અનુસરવાને બદલે કદાગ્રહપૂર્વકના પૂર્વકના ઝનૂનના કોપમાંથી બચી ગયેલા જે જે અભિનિવેશને વશ થઈને “મારું તે જ સાચું. ધર્મપુસ્તકો આપણને મળી આવે છે તેના ના સૂત્રને અનુસરતા જણાય છે, તો કેટલાએક ઉપર જ આધાર રાખવાને રહે છે. મુગ્ધ અને રિામ વત્તતં તલ્થ કાર્ય ga સરલ મનુષ્યા આવા તમામ પુસ્તક તરફ સૂત્રમાં શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે પ્રરૂસરલતાથી અગર તો બુદ્ધિની જડતાના કારણે પિલ સિદ્ધાંત અનુસરવાને બદલે ઉલટા યુક્તિકે સારાસાર-ગ્રાહ્યાગ્રાહ્ય વસ્તુમાં ભેદ પાડ- ને જ પોતાની બુદ્ધિ(મંતવ્ય)ની પાછળ વાની શક્તિના-પરમ વિવેક બુદ્ધિના અભાવે ખેંચી જાય છે. કપોલકપિત શાશ્વરચનાને આદરભાવથી જ જોતા જણાય છે. પરંતુ તે સામાન્ય બુદ્ધિને ઘણી પણ કબૂલ રાખી પ્રત્યેક વસ્તુના અસ્તિત્વ માટે, તેના ગુણ, દેવ, શકે નહિ. અનેક શાસ્ત્રવિશારદ પુરુ કરોમહત્વ અને ઉપયોગિતાની સાબિતી માટે પ્રમાણે ટીમાંથી પસાર થવા પામેલ શાશ્વરના જ અને આધારની માગણી કરનારા-સૂમ બુદ્ધિ કબૂલ રાખી શકાય. અને ઊંડી ગવેષણપૂર્વકની વિચારશક્તિ માટે સંપ્રદાયદષ્ટિ કે દષ્ટિરાગથી પણ પાર ગૌરવ ધારણ કરનારા જે કંઈ ધર્મશાસ્ત્રના જઈને સમભાવ દષ્ટિ ધારણ કરનાર મહાનુભાવ પુસ્તકે તેમની પાસે મૂકે તે તમામ તેમજ હર- પુરુષે જે શાસ્ત્રગ્રંથને પૂરતી ભલામણપૂર્વક કોઈ પુસ્તક એની તમામ હકીકત તે આગમ આગળ કરતા હોય તે આપણુ આદરને પાત્ર પ્રમાણને આધારે આસ પુરુષના વચન દાખલ થઈ શકે. ઘર્ષણ સર્વ નિદત જુદા-ધર્મનું સર્વમાન્ય માની લેતાં ખચકાય છે. આવા તત્વ-ખરું રહસ્ય કઈ ગુફામાં જ છુપાયેલું For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ પડયું છે તેની ખરી શોધ અને સાચું દર્શન શક્તિ અને સમય પણ નથી, પરંતુ આ સંક્ષિપ્ત આપણુ જેવા પામર મનુષ્ય માટે એટલું લેખમાં ખાસ ભારપૂર્વક આગળ કરવાની બધું મુશ્કેલીથી ઘેરાયેલું જણાય છે કે પૂર્વના મુદ્દાની હકીકત એ છે કે, અનેક પ્રમાણભૂત પુણ્યનો ઉદય થાય તો જ તે પામી શકાય. ગણાતાં ધર્મશાસ્ત્રોમાં પણ સંખ્યાબંધ બાબપરમ ભાગ્યોદય વગર ખરા ધર્મના સ્વરૂ તેની પ્રરૂપણ કરવામાં આવેલી હોય છે અને પના સત્યદર્શન માટે જીવનભર ફાંફાં માર- તેમાં ઉત્તમ ચારિત્રના ઘડતર માટે, મોક્ષાથીને વાના જ-ગોથાં ખાવાનાં જ રહે છે. જુદા જુદા ઉપયોગી થઈ પડે તેવી–પછી ભલે તે ગૃહસ્થ ધર્મના સંસ્થાપકે એ જે તે સમયના દેશ-કાળના જીવન ગુજારતો હોય કે સાધુ જીવન ગુજારતો હવામાનને અનુસરીને કેઈ ઉચતમ હેતુ હોય–તે સૌ કોઈને જાણવા યોગ્ય, આદરવા લક્ષ્યમાં રાખીને ધર્મની સંસ્થાપના કરેલી ગ્ય અને સર્વથા ત્યાગ કરવા યોગ્ય બાબતોને હોય છે, પરંતુ તેમની પછીના જમાનામાં એટલા પણ સમાવેશ થાય છે. એટલે આપણે સ્વકીય બધા પરિવર્તન થઈ ગયેલા જોવામાં આવે છે. બુદ્ધિશક્તિના પ્રમાણમાં ચોગ્ય વિચારણપૂર્વક અને તેના પરિણામે એટલા બધા ઝગડા ઊભા તેની તુલના કરવાની રહે છે. આવી ઘણી ઘણી થતા જોવામાં આવે છે કે અખા ભગતને કહેવું બાબતે બાદ્રિયના વિષયની બહારની, કેવળ પડ્યું કે “અખો કહે અંધારે , ઝગડા સૂમ બુદ્ધિગમ્ય હોવાથી, ઈશ્વર-જીવ-કર્મભાંગી કઈ ન મુ.” પાપ-પુણ્ય-મક્ષ વગેરે તત્ત્વની બાબતમાં આમ જુદા જુદા ધર્મના સ્વરૂપો આગળ ઉપર મુજબની તુલનાશક્તિના ઉપગ કરતાં જુદા જુદા ધર્મશાસ્ત્રોની ચર્ચામાં ઊત સાથે-પરમ શ્રદ્ધાપૂર્વક આગમ પ્રમાણ ઉપર રવાનું આ સ્થળ નથી તેમજ તે માટે જોઈતી આધાર રાખવાનો રહે છે. – ણQગ૯ – કે ર્મ==== અંતર નિર્મળતા વસે એ જીવ કર્મ દળી અને કાળ અનાદિ કર્મ છે તમે પળમાં જ્ઞાનીને કષાયને ઉપશમ કરતાં ઝટ ખતમ. અનંત એના પ્રકાર; અજ્ઞાન જાતાં વાર. –અમરચંદ માવજી શાહ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયે મા "મા" (ગતાંક પૃ૪ ૬ ૨ થી શરુ ) —— લલિતાંગદેવનું આકર્ષણ” લેખકઃ મોહનલાલ દીપચંદ શેક્સી સ્વર્ગના સુખો પણ શાશ્વતા તો નથી જ. સ્વતંત્ર જીવન. આવા સાનુકૂળ સંગોમાં કઈ પુણ્યગે આત્મા દેવલોકમાં જન્મે છે અને વાતની કમીના રહે ? દેવલોકમાં વાસ એટલે જ જ્યાં એ મૂડી ખવાઈ જાય છે ત્યાં એ શક્તિ- સુખી જિંદગીની પરાકાષ્ટા ! માનવભવના સંપન્ન-રિદ્ધિસિદ્ધિમાં મહાલતા દેવ સામે યમ- હિસાબે ત્યાં એટલી બધી સામગ્રીની વિપુલતા રાજના બિહામણું ઓળા પથરાય છે. અગણિત ખડકાયેલી હોય છે કે જ્ઞાનોપયોગથી પૂર્વ વર્ષોના વિલાસની સ્મૃતિ એ વેળા ભુંસાવા ભવનું દર્શન કરનાર આત્માઓ પણ એમાં માંડે છે. ભુંસાતી અને સરી જતી એ યાદ લેપાઈ જાય છે– ઘડીભર આ દૈવી જીવનને જ ઓછી દુઃખકર નથી. બુઝાતા દીપકસમા દેવ પૂર્ણતાનો ઓપ આપે છે. જાણે અહીંથી હવે ભવના અંતિમ છે; માસ કેઈક વિરલ જીવ કદી પણ સંસારમાં જવાનું નથી અને આ કાયમી સિવાય સર્વ દેવ માટે અતિશય ગમગીની વાસ છે એમ માની બેસે છે! એ વેળા ભર્યા નીવડે છે. તેથી જ જ્ઞાની ભગવતે મેક્ષ “મુકિતના સુખ છે શાશ્વતા' એ જ્ઞાની ભગવંતેયાને શાશ્વત સુખની વાત કરે છે. તેની વાત સ્મૃતિપટમાંથી સાવ છેકાઈ જાય છે! સ્વયંપ્રભ વિમાનવાસી દેવ લલિતાગે અને ઐશ્વર્યના અતિરેકમાં પૂર્વે દર્શાવ્યું તેમ ધિજ્ઞાનના બળે પૂર્વજીવનમાં ડોકિયું કર્યાની દેવી પૂજન, વાચન કરનારા હોય છે. તેઓ વાત પ્રથમ ચિત્રમાં જોઈ ગયા. એ પછી તો ભાવથી કરે છે કે વ્યવહારથી એ તે જ્ઞાની જ સંખ્યાબંધ વર્ષોના વહાણાં વાયા. ચૈત્યમાં જઈ કહી શકે. બાકી મોટા ભાગનું વાતાવરણ વિલાસશાશ્વત પ્રતિમાની પૂજા કરવી. ત્યારબાદ મય અને ભેગપૂર્ણ હોય છે. મનગમતા જ્ઞાનપ્રભા વિસ્તારે તેવા ગ્રંથનું વાચન કરવું. આનંદપ્રદ માનનાર આ દેવને નથી તે એમાં જે સમય વીતે તે બાદ કરતાં સારો એ તપ જપ કરવાના હતા કે નથી તે ઘડિયાળના કાળ, રૂપના અંબારસમી દેવી સ્વયં પ્રભા કાંટા નીરખવા પડતા. કલ્પવૃક્ષોના સાનિધ્યથી સાથે ક્રીડાકેલિ કરવામાં–દેવભચિત વિલાસ અને અતૂટ આવરદાની દોરીથી, મનુષ્યોને જે માણવામાં વ્યતીત કરવો. એ નિત્યને જીવન ચિતાઓ મોટા પ્રમાણમાં ફોલી ખાય છેએમાંનું કમ. સ્વર્ગીય અવતાર એટલે સુખની વિપુ- કંઈ જ આ મહાશયને નડતું નથી. આ દષ્ટિ લતા, જીવન કેરી ખાતી ચિંતાને અભાવ- બિંદુએ પરાકાષ્ટાની કોટિમાં પહોંચતાં સુખકેવળ સુખ, સુખ અને સુખ. વિવિધરંગી આનંદ સાગરમાં પણ વડવાનલસમાં યમરાજને ભય અને નવનવી મોજ. એમાં સશકત ને સુખરૂપી રહેલે તો છે. પૂર્વે કહ્યું તેમ એ વાતની પ્રતીતિ દેહની પ્રાપ્તિ અને કોઈના પણ રોક ટેકવિનાનું વહી જતાં આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समय मा पमाए। ! ૧૩૦ છે ત્યારે જ થવા માંડે છે. સાનભાન ભૂલેલા પિતાની તપકરણીના જોરે આ વિમાનમાં સત્વર અને કેવળ મસ્તદશા અનુભવતા દેવેને માથે દેવી સ્વયંપ્રભાના સ્થાને જન્મ લે. જે દેવી એ વેળા એ જ ખરી પતી બેસે છે. મૃત્યુને ભેટી તે હવે પાછી ફરનાર નથી. સ્વયંપ્રભ વિમાનમાં આજે એકાએક ગામ. એનું વ્યવન કેઈ અન્ય સ્થાને થઈ પણ ચકર્યું ગીની પથરાઈ ગઈ. કર્મરાજના દરબારનો દત હશે જ. દેવભવમાંથી વિદાય લેનાર આત્મા આવ્યા અને મીઠી મોજ છોડીને દેવી સ્વય. તરત ને તરત અથોતું બીજા ભવમાં પુન: દેવ પ્રભાતે ચાલી જવું પડયું. “દેવ લલિતાણ તો થઈ શકતો નથી જ. સનાતન કાળને આ કમ આભો જ બની ગયો.” સમય માત્ર પ્રમાદ કરીશ લાપાવાની આશા સ્વને પણ રાખીશ નહીં. નહીં એ સૂત્રના જોરે આ રિદ્ધિસિદ્ધિ પામ્યો ટિરિઓ ઈચ્છા અધૂરી રાખી જિંદગી વિતાવવી અને હતા, છતાં રંગબેરંગી ભેગેના અનુભવમાં વાં “નહીં ઘરના કે નહીં ઘાટના” જેવી દશા પેલા નાનકડા સૂત્રને સંભારવાની પણ એણે અનુભવવી એ કરતાં બહેતર છે કે એ પૂરી કરવા લીધી નહોતી. કદાચ લીધી હોત તો એને ઉઘમશીલ બનવું. મિત્ર, સ્વયંપ્રભાની જગ્યા સાચા ભાવ અહીંના મોહક વાતાવરણમાં પ્રગટી પુરે એવી કેાઈ લલના તારી નજરમાં છે ખરી? શકત કે કેમ એ એક પ્રશ્ન છે. સ્વયં પ્રભાને લલિતાંગ! ઘર દિ ણનિત શાનિ ! આ પ્રયાણ કરી ગયા અને બદ્ધિમાં પુરુષાથીને શું અશક્ય છે ? દેવતાના પ્રયાસ વધારો કરવાવાળું દેહપિજર નજર સામે મૂકી નિષ્ફળ નીવડ્યા કેઈ દિ' સાંભળ્યા છે ખરા ? ગયે. પંખી વિહણ પાંજરાને જેવું એ કેવળ જે ઈચ્છિત સાધનમાં સાચી ઉલટ હોય તે રોવા માટે જ ને? સ્વયં પ્રભાની માયા ભૂલી જા અને મારી સાથે હવે જ દેવી સુખ પણ નશ્વર છે એવું નીકળી પડે ! ભાન એને થયું. આમ છતાં વિલાસ માણવાની દૈવી શક્તિવાળા લલિતાંગ અને દઢધર્મ એની તૃષ્ણ છીપી નહોતી. દેવી સ્વયં પ્રભા દેવલોકમાંથી બહાર પડ્યા. ફરતા ફરતા, ગયા વિના એનું જીવન સદંતર નીરસ બની ગયું ચિત્રમાં જે પર્વતની વાત કરી ગયા ત્યાં આવી અને એમાં એટલી હદે ફિકાશ પ્રવેશી ચૂકી પહોંચ્યા. એમની નજરે અનશનમાં ઊભેલી પેલી કે મિત્ર એવા દ4ધર્મ દેવને કોઈ જુદો જ નિનામિકા પડી, ધ્યાનમગ્ન દશામાં ઊભેલી આ માર્ગ સૂચવ ઇષ્ટ જણાય. બાળાને નીરખતાં જ દઢધર્મ પોકારી ઊ: સ્વયં બુદ્ધ મંત્રી તરીકે રાજવી મહાબળને “મિત્ર લલિતાંગ ! શુકન તે સારા થયા લાગે ક્ષણમાત્રને પણ પ્રમાદ ન આચરવાની સલાહ છે. વધુ ધરતી ખયા વગર ધારેલે ચોગ સાંપડ્યો આપી ચારિત્ર લેવડાવ્યું અને ઈશાન દેવલેકમાં છે. તારી શક્તિ ફેરવી એવું સૌદર્ય જમાવ લલિતાંગ દેવરૂપે જન્મવાનું નિમિત્ત એ બન્યું કે તારા એ દેદારનાં દર્શન કરી આ બાળા તેમ એ જ મંત્રીને જીવ જે અત્યારે દહધર્મ તને વરવા સારુ નિયાણું કરે. અનશનમગ્ન મિત્ર તરીકે છે તે સલાહ આપે છે કે, મિત્ર બાળાનું આકર્ષણ કરવામાં તારું સ્વરૂપ દેખાડી લલિતાંગ, જે તારી સાંસારિક સુખો ભેગવવાની તેને લલચાવવામાં તું ફાવશે તે સમજી અભિલાષા ખરેખર અતૃપ્ત હોય તો તારે એ રાખ કે તારે બેડે પાર થયે. સ્વયંપ્રભાને માર્ગ હાથ ધરે જોઈએ કે જેથી કોઈ લલના નો અવતાર થઈ ચૂકયે જ સમજો. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ શ્રી આમાનંદ પ્રકાર : ભૂખ્યાને સૂકે ટલે મળે કિવા તરસ્યાને ગુરુમહારાજે તપના અમોઘ સાધન સાથે ખારું પાણી મળે તે પણ એ હાથ લંબાવ્યા ત્યાગની વાત સુણાવી હતી. ચારિત્રદશાના વિના ન રહે. એથી ઊલટું સામે ઘેબરનો થાળ રમણીય જીવનની સૌરભ પણ વર્ણવી હતી. ને સ્વાદ જળને લેટો ભર્યો હોય ત્યાં ઓછો છતાં જે બાળા જન્મતાં જ ઘર અને બહાર, જ વિલંબ સંભવે. લલિતાંગ તે અધૂરી આશા આપ્તજનમાં અને પડોશીવર્ગમાં, ભગિનીવૃંદમાં પૂરી કરવા તૈયાર જ હતો. એણે કામુકને અને સખીમંડળમાં હડધૂત બની હતી અથવા છાજતો સ્વાંગ ધરવામાં કમીના ન રાખી. દયાન- તો પરાભવ પામી હતી, એને મેહ સંસાર સ્થ બાળાએ નિયાણું કર્યું. ઉભય દેવ મનોરથ કે એના મનહર દેખાતા સુખે પરથી એકસફળ થયાના આનંદ સહ વિદાય થયા. થોડા દમ ઊતર્યો નહોતો. હજુ સંસારમાં એવી દિવસ પછી સ્વયંપ્રભ વિમાનમાં પુષ્પશધ્યામાંથી કરણ કરી પોતા માટે પ્રશંસાપાત્ર સ્થાન એક આત્મા નારીરૂપે ઉદભવ્યા અને જોત- મેળવવાની એને આકાંક્ષા હતી. દાંપત્યજીવન જોતામાં તરુણ અવસ્થાના આંગણે આવી પણ જીવવાને તેને કેડ હતા. એ સારુ ગુરુ ગયો. જ્ઞાની પુરુષની સાક્ષી છે માટે માનવું જ પાસેથી તપ નામનું રામબાણ ઔષધ એ મેળવી જોઈએ કે તે પેલી નિર્નામિકાને જ જીવ હતો. ચકી હતી. હવે મૃત્યુને ભેટવાની અગત્ય રહી દેવલેકમાં જન્મવા સારું બાળાએ અનશન નહતી. પ્રણામ કરી, પૂર્વવતુ કાષ્ટનો ભાર લીધું હતું ? સુગંધર મુનિરાજે આ અનશનને માથે ચઢાવી, ભાવિ સબંધમાં કંઇ કંઇ સ્વપનાઉપાય બતાવ્યો હતો? પાપાત કરવાના વિચા- આ સેવતી એ બાળા ડુંગરની કેડી વટાવતી રવાળી એ દુઃખી બાળા એકાએક અનશનના ઘરના પંથે પળી. અલબત, એ દિવસથી એના પથે કેમ વળી? જીવનમાં પલટો આવ્યો. અવારનવાર તપ એ સર્વ પ્રશ્નોનો સમન્વય નીચેની વાત આરાધનમાં એ તત્પર રહેવા લાગી. એની વાંચતાં હેજે થઈ જાય છે. અંબર પર્વત પર અસર દેહ પર થવા માંડી; છતાં આત્મબળમાં મુનિરાજ યુગધરની વાણી સાંભળી, કર્મરાજના તી વધારો જ થયો. પ્રપંચનું સ્વરૂપ અવધારી, નિનોમિકાએ આપ પણ દુનિયા તો દર શી કહેવાય છે ! ઘાત કદી પણ કરે નહીં એવી મન સાથે “જગતના કાચનાં યંત્ર, ખરી વસ્તુ નહિ ભાસે ગાંઠ વાળી. એ સાથે મહારાજશ્રી પાસેથી નવ- એ કવિવચન સાચું છે. નિર્નામિકાએ સાચી નવા તપ કરવાનું જ્ઞાન પણ મેળવ્યું અને એ પ્રગતિ સાધેલી છતાં માત્ર ઉપરછલ્લા આડંબપણ જાણી લીધું કે “તપને કંઈ જ અસાધ્ય રના પૂજકો તરફથી તેની સાથેના વતવમાં નથી ” અર્થાત “ નિકાચિત કર્મોને તપાવી કંઈ જ ફેર ન પડ્યો. સ્વજનાના વ્યવહાર પાતળા પાડવાથી, એનું અમાપ બળ નહીવત્ પૂર્વવત્ ચાલુ રહ્યો. અને એવા સંયોગોમાં કોઈ બનાવવાની શક્તિ તારૂપી દિવ્ય ઔષધમાં છે. પરકીય હાથે તેણીને હાથ ગ્રહણ કરવા અર્થાત અજ્ઞાનતાના ગર્ભમાંથી ઉદ્દભવેલો આપઘાત એ એને પરણવા આગળ ન આવ્યું. આમ નારીભવભવ સુધીના અધ:પતનને આમંત્રે છે. જીવનમાં અતિ કિંમતી મનાતા લગ્નપ્રસંગથી જ્યારે એથી ઊલટું જ્ઞાનપૂર્વકનું અનશન ભવને એ વંચિત રહી. સંસારના વિલાસ ભોગવઅંત કરી, પરભવમાં ઊંચી કક્ષાની સ્થિતિ વાની એની આશા પર પાણી ફરી વળ્યું. પ્રાપ્ત કરવાને માર્ગ મોકળો કરે છે. આ મૂંઝવણ પાછળ માત્ર મહિના નહી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર આત્મ મ થ ન ! (ગતાંક પૃષ્ઠ ૧૨૩ થી શરુ ) લેખક : અમરચંદ માવજી શાહ ૧૦૩, સામાન્ય સ્થિતિ હોય અને સેવાની સંતોષ માની સેવા કરે તે એક કરોડપતિના ધગશ હોય; એમાં જે પૈસાદાર થવાની તૃષ્ણ જીવન કરતાં તમારું જીવન વધુ આદર્શ છે. સેવશો તે, અને એ દ્વારા વધુ સેવા કરવાની ૧૦૪. કહેવાતા મેટા માણસનું વલણ કેટઆકાંક્ષા રાખશો તો ભૂલ ખાશે. કારણ કે લીક વખત વિચિત્ર પ્રકારનું હોય છે. એ ધનના લક્ષ્મી વધતાં જ જંજાળ વધે, વિલાસ વધે, મદમાં પિતાની જાતને મેટી માનનારા હોય છે સાતમે માળે ચડીને સેવાને બદલે દુનિયાને જેની પાસે ધન ન હોય તેને ધકકા ખાનાર કચરવાનું કે નિચોવવાનું સૂઝે. વધુ પૈસાદાર થવું જેવા ગણે છે, ગુણ વગરના ગણવાની ભૂલ અને દાન દેવું તે કરતાં જે સ્થિતિમાં હવે તેમાં કરે છે, પોતાને ડાહ્યા ને અક્કલવાળા સમજી – લઈ અન્યને અકલહીન સમજે છે. પરંતુ તેમ પણ વર્ષો વીત્યા. સંસારી જીવોની વિચિત્ર નથીસોનું ને સુગંધ કેઈ કાળે બને નહિ. તાએ આવા હદયભંગ ઓછા નથી નેતયો. પુષ્પમાં સુગંધ હોય છે. ગુણરૂપી પુષ્પવાળા ઈતિહાસના પાને જેની નેંધ લેવાઈ છે એ છે લાઈ છે એ પૈસાદારો ગરીબને પણ અમીરાતથી આંજી દે કરતાં અતિ ઘણા અણધ્યા પડ્યા છે. છે-આંબા માફક નમ્રતા ધરે છે. અંબર પહાડના સંતની શિક્ષા:નિનોમિ- ૧૦૫. કેવળ કીર્તિ માટે કાંઈ પણ નહિ કાના અંતરમાં તે અખંડ દીપક સમ જગજગી કરતાં આત્માથે જેટલું કરશે તેટલું વધુ રહી હતી. એની તપ યાદીમાં “અનશન’નું પામશો. અમૂલ્ય ઝવેરાતો તેજૂરીમાં છુપાવીને નામ હતું જ. “પારકી આશ સદા નિરાશા’ રખાય છે. તમારે અમૂલ્ય થવું હોય તો એનો કડવો અનુભવ એ પામી ચૂકી હતી. અંતરમાં સમાઈ જાઓ. આત્માના જ્ઞાનરૂપી હૃદય પિોકારતું હતું કે મસ્ત કવિએ કહ્યું છે. સૂર્યના કિરણોને પ્રકાશ આપોઆપ જગતમાં તેમ-જગજનને ફસારૂપી એ આશાને નિમૂળ સમાઈ જાય છે. કરવી જ જોઈએ.” “એ કાટકુ કરે અભ્યાસા, ૧૬. એક પણ પળ મનને છૂટું ન રાખવું. લહ સદા સુખવાસા ” એ ચરણ કર્ણમાં | નિવૃત્તિ મળતાં તુરત તેને પરમાત્માના ધ્યાનમાં ગૂંજી રહ્યું હતું, ત્યાં એક રમણીય પ્રભાતે જ જેડી દેવું. એવી નિવૃત્તિ ચાલતાં હોય, બેસતાં તેણીએ રોજના વ્યવસાયને તિલાંજલિ દઈ હિય, સૂતા હોય, પરંતુ તે વખતે વિકલ્પ ચડી દીધી અને અનશન આદર્યું. આત્મભાન ભુલાવી દે તેમ મનને કુતર્કમાં ન એ પછી શું બન્યું તે જોઈ ગયા. શું જવા દેવું. આટલો ઉપયોગ રાખનાર અનંત બનશે તે હવે પછી. આશ્રવથી બચી કર્મમળથી અલિપ્ત રહી શકે છે નહિતર એ તરંગી ઘડા જેવું મન ક્યાંનું For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ : ક્યાંયે ફરતું ફરતું, કમરૂપ ચારો ચરતું ચરતું ૧૧૨. તમારી સન્મુખ જે જે સંજોગો ઉપઆત્માને અધોગતિમાં ધકેલી રહ્યું હશે. સ્થિત થાય તેમાં દેષરહિતપણે પ્રવર્તવું. ૧૦૭. જે ઉદયમાં આવે તે ક ભોગવતાં અઢાર પાપસ્થાનકેને વશ ન થવાય તે રીતે જવાં. શાંતિથી સહન કરતા રહેવાં. નવા કર્મ ઉપગ રાખવો. આત્માનું અનંત જ્ઞાન, અનંત ન બંધાય તે માટે ઉપયોગ વધારતાં જેવો. શાંતિ, તેની પવિત્રતા, તેની અનંત શક્તિ, અનંત ચિત્તને વિકપમાં જતું રેકતાં રહેવું. કર્ણાશ્રવ આનંદ તેમાં અનંત શ્રદ્ધાથી આત્મભાવમાં ઉપર ઉપયોગરૂપ ચોકીદારની ચોકી રાખવી સ્થિર રહેવું. આત્માથી પર એવા દરેક યુગલ અને સત્ કર્તવ્યશીલ થઈ આત્મશાંતિ પ્રાપ્ત દ્રવ્યમાં મેહરહિતપણે, હર્ષશોકરહિતપણે કરવાનો નિશ્ચય રાખે. એકલું વાચન કે લેખન સમભાવથી પ્રવર્તવું. સુખદુ:ખમાં સમભાવ કરવાથી શું વળે ? કેળવો. દુષ્કર્મને ઉદય થતો હોય તો તે ૧૦૮. તમારા આત્માને ઓળખો. ક્યાંથી અશુભ કર્મોનું દેવું ભરપાઈ થાય છે એમ સમજી આવ્યા છે તે વિચારે. જ્યાં જવું છે તે નક્કી શોકરહિતપણે વેદ. સત્કર્મનો ઉદય થયો કરો. વિવેકહ્યું . ત્યાગવા ગ્ય શું છે? જે હોય તે પુ રૂપ ખજાને ખાલી થાય છે તેથી સમજવા ગ્ય શું છે? ગ્રહણ કરવા - હર્ષરહિત શોકરહિત થઈ સમભાવે ભેગવવું અને ગ્ય શું છે? તેમાં શું બાકી છે તે તપાસી પૂર્ણ - મનવચનકાયાના યુગની લગામ આત્મરાજાના હાથમાં સેપી નિલેષપણે કર્તવ્ય કરતા જવું; થવા પુરુષાર્થ કરે અને આત્માને તા. જેથી એક દિવસ એ રીતે જલકમલવતું થતાં ૧૦૯ લૌકિક તો મેં કોઈ છે. જે તમારે આત્મમુક્તિ અવશ્ય પ્રાપ્ત થશે. અલૌકિક થવું હોય તે સ્વપરને વિવેકપૂર્વક વિચાર કરી લૌકિક દૃષ્ટિ-પરદષ્ટિ ત્યાગી અલૌ ૧૧૩. સૂર્યોદય થતાંની સાથે જ એકદમ કિક આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવા અલૌકિક થયેલા પ્રકાશતો નથી, પરંતુ જેમ જેમ દિવસ ચડતો એવા પુરુષોના જીવનને અનુસરો. જાય છે તેમ તેમ તે પ્રકાશ પાથરતો જાય છે. ૧૧૦. આપણામાં એવો નિર્મળ પ્રેમ હોય તેમ આત્માને જ્ઞાનરૂપી સૂર્ય સહેજમાં પ્રકાશિત થત નથી, પરંતુ જ્ઞાનમાં ઊંચે ચડતો ચડત કે આપણી મુખમુદ્રાનાં દર્શનથી એક બાળક નાનાવરણીય કર્મો સ્વપુરુષાર્થે દૂર કરી આત્મપણ ભય ન પામતાં હસે–આનંદ પામે. શુદ્ધ પ્રકાશના અલૌકિક કિરણે આત્મપ્રદેશમાં પ્રેમ એ તે જગતનું વશીકરણ છે. આમ- પથરાય છે. શુદ્ધિનું પ્રતિબિંબ પ્રેમમાં પડે છે. ૧૧૧. આત્મા અને કર્મ એ બે તત્વ જે ૧૧૪ અંદર સમાઈ જાઓ ! અંદર ઇયાન બરાબર સમજાઈ જાય છે, અને પછી તે કર્મથી કરે ! અંતર્મુખ દષ્ટિ કરે ! ત્યાં જ પ્રકાશ છે, મુક્ત થવાના પ્રયાસો કરે તો, આશ્રવરૂપ પુન્ય બહાર શું શોધો છો ? બાહ્ય સાધને માત્ર જેમ પાપને સંવરરૂપ સમભાવથી અટકાવી, પૂર્વ ચકમક ને ગજવેલ લાગે તો જ અગ્નિ પ્રગટે કર્મની નિર્જરા કરી, કર્મબંધ ઢીલા કરી, તેમ આત્માને એવા સાધનનું નિમિત્ત મળે કે કર્મમળને ખપાવી દઈ આત્મા મેક્ષને અધિ- તુરત જ તે પ્રકાશિત થવાને. પછી એ સાધનો કારી થાય છે-શુદ્ધ આત્મપદ પ્રાપ્ત કરવા - પણ પરિગ્રહ ગણાશે. ભાગ્યશાળી થાય છે. પુરુષાર્થ કરે તો જ. ૧૧પ. આત્માથી પર એવા દરેક પુદ્ગલ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અમર આત્મમથન www.kobatirth.org 卐 સાથે તમારું કાંઇ સંબધ નથી. તેના સંબંધ તાડીને આત્માને આત્માના ધ્યાનમાં જોડાય એટલે અક્ષય એવુ તમારું અનત સુખ અને અનત આનંદ પ્રાપ્ત થશે. પરિગ્રહ તા ચલવિચલ વસ્તુ છે, પણ આત્મરિદ્ધિ તે અવિચળ છે. ૧૧૬. સૂર્ય જેમ સારા જગતને ભેદભાવ રહિતપણે એકસરખા પ્રકાશ આપે છે તેમ તમે પણ રાગ દ્વેષરહિતપણે પ્રેમના પ્રકાશ પાથરા ! ૧૧૭. પ્રેમવૃક્ષની શીતલ છાંયડી પ્રાપ્ત કરવી હાય તા આત્મભૂમિકાને દયાના વારિ સિંચન કરી ભીંજવા અને રાગદ્વેષરહિતપણે થઇ પ્રેમવૃક્ષનું બીજ વાવા. ક્રમે ક્રમે તે વિકસશે અને તેમાં શીતળ છાંયડેા અનેક સંસારના આત્મમુસાફરોને પણ શાંતિ આપશે. ૧૧૮. મનની ક્રિયાને કળવી મુશ્કેલ છે. આપણે ગમે તે કામ કરીએ તેમાંથી એ છટકીને કયાનુ કયાં ફરતુ ં હશે અને કર્મના ભારા બાંધી લાવીને આત્માની આડા ખડકયાં કરતું હશે એને કાબૂમાં લાવવું એ જ પરમ દુષ્કર છે. તેને એકાગ્રતાથી અને ધ્યાનની સ્થિરતાથી વશ કરવા ચેાગ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અને હું કારણુ ૧૨૧. તમે સમજો છે. તે હું નથી સમજ્યું સમજ્યું છું તે તમે નથી સમજ્યા. અન્ને છદ્મસ્થ છીએ. અજ્ઞાનતાથી પામર છીએ. કેવળ વીતરાગ જ સર્વજ્ઞ છે એ વીતરાગનાં માર્ગનું રહસ્ય સમજી એ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું જ લક્ષ રાખશેા તા એ પદ પ્રાપ્ત થતાં મારા ને તમારા બન્નેના ભ્રમ આપમેળે જ દૂર થશે. મારૂં સાચું કે તમારૂં સાચું એવા વિત’ડાવાદ જ્ઞાનપ્રકાશ થતાં ઊભા નહિં જ રહે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પુરુષાર્થ અહંભાવ રહિતપણે કરવા કર્તવ્ય છે. ૧૧૯. દુનિયા કયા માર્ગે જઇ રહી છે ? શુ કરે છે ? કેમ આમ વર્તે છે ! કેમ કેાઈ સન્માર્ગે ચાલતું નથી ? આદિ વિચાર કરવા પહેલાંપણુ તેમની ચિંતા કરવા પહેલાં તમે તમારી ખામીઓ દૂર કરી, જે સત્ય સમજાયું હોય તે ગ્રહણ કરી આચરણમાં મૂકી પછી પરપીડામાં પડા. ૧૪૩ ૧૨૨, અગાધ તત્ત્વજ્ઞાનના ખેાજો ઉપાડવા એકદમ સમર્થન હાઇએ તા જે જે તત્ત્વ સમજાતુ જાય તેને આત્મચિંતન દ્વારા ચાવી ચાવીને તેના રસ આત્મ હાજરીમાં પચાવતા જાએ અને તે દ્વારા અનંત આત્મશક્તિ પ્રાપ્ત કરી એ અગાધ તત્ત્વજ્ઞાનના સ્વામી થાએ. કેવળ સમયે શું દી વળે ? થાડુ થાડું પણ ચારિત્રમાં મુકાતુ જાય તે તે જ્ઞાન સ્થિરતાને પ્રાપ્ત કરે. જેમ કળશી બાજરા એક સાથે દળવા પડશે એવા ભયમાં ડોશીનુ મૃત્યુ થયું તેમ એકદમ ઉતાવળા થશેા તા થાકી જશો, પણ જેમ માથું માણુ દળતાં કળશી તે શુ સેકડા કળશી દળી નખાય છે તેમ ધીરજથી સાંભળી અય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. For Private And Personal Use Only ૧૨૩. મન, વચન, કાયા દ્વારા કાઈ પણ વવા કે આત્મપ્રશંસા કરવાના પ્રયત્ન કરી શા માટે સમય અને શક્તિને દુર્વ્યય કરવા જોઇએ ? એટલા સમય પરમાર્થ –કત્તવ્યમાં કે આત્મ ચિંતનમાં ગાળવામાં આવે તેા અનંત કર્મની નિર્જરા થાય. ૧૨૦. દુનિયાને દેખાડવા, વાહવાહ કહેવરા-જાતની અઢાર પાપસ્થાનકવાળી પ્રવૃત્તિ દિવસરાત્રિનાં સમયમાં ન થાય તેના સંપૂર્ણ ઉપયોગ રાખવા તેનુ નામજ સંયમ. એવી ઇચ્છાઓને વશ ન થવુ તેનું નામ જ તપ. ( ચાલુ ) Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .....વર્તમાન સમાચાર... પંજાબના વર્તમાન લાલા માણેકચંદજી છોટાલાલજી જૈન દુગડ અને પ્રાગંધ્રા આચાર્ય શ્રીમદિયવલ્લભસુરીશ્વરજી મહારાજ (મુંબઈ)નિવાસી શેઠ પુરુષોત્તમ સુરચંદ ( એમની આદિ પટ્ટીથી વિહાર કરી પિષ વદિ ક્વેને દિવસે દુકાન આ મંડીમાં પણ છે ) તથા બિકાનેરવાકસૂર પધાર્યા. શ્રી સંઘે ભાવભીનું સ્વાગત કર્યું. અત્રે ળાઓના તરફથી એમ જુદા જુદા ત્રણ દિવસના પણ ત્રણ દિવસની સ્થિરતા કરી વિહાર કરી ગંડા- ત્રણ સાધર્મિ વાત્સલ્ય ધાયાં. સિંગવાળા થઈ ફિરોજપુર શહેર પધાર્યા. ફિરોજપુરથી રોડવંશીય ક્ષત્રી લાલા લબુરામજીએ સભા વચ્ચે વિહાર કરી છોટાભુરા, ઝેક, ગુરુ હરસાહેબ ઝાડીવાલા, આચાર્યશ્રીજી પાસે વાસક્ષેપ લઈ જૈનધર્મને જલાલાંવાદ, ચક્કભાવડ, લલીયાણી થઈ પિ. વ. ત્રીજે સ્વીકાર કર્યો. ફાજિલકામાં ધામધૂમથી પ્રવેશ કર્યો. આચાર્યશ્રીજી પણ વ. તેમને દિવસે વિહાર ફાજિલક શ્રી સંધના આમંત્રણને માન આપી કરી અગિયારસે આભરમંડી પધાર્યા. અત્રે ધ્રાંગધ્રાપંજાબના સેંકડો ભાઈઓ અને ભઠંડા–કેટપુરા નિવાસી શેઠ પુરુષોત્તમ સુરચંદની અને પાટણનિવાસી ડબાવાલી, આભેર આદિ આસપાસની મંડિયામાં શેઠ કલાચંદ દેવચંદની દુકાન છે, એ દુકાન પર વસતા ગુજરાતી કાઠિયાવાડી ભાઈઓ અને બિકાનેર– રહેતાં શેઠ જગજીવનદાસ તથા કચ્છી ભાઈઓએ સુરતગઢ, ગંગાનગર, વીલીબંગા, બડેપલ આદિ આચાર્યશ્રીજીનું ભાવભીનું સ્વાગત કર્યું. આસપાસની મારવાડના બંધુઓએ પણ સારી સંખ્યામાં પધારી મંડિયામાં વસતા શેઠ કેશવલાલભાઈ, ચતુર્ભુજભાઈ, પ્રવેશ મહોત્સવમાં ભાગ લીધે હતે. સુખલાલભાઈ આદિ ગુજરાતી, કાઠિયાવાડી ભાઈઓ આચાર્યશ્રીજી જસ સાથે બજારમાં થઈ અને સારી સંખ્યામાં પધારી સ્વાગતની શોભાને વધારી હતી. બને દહેરાસરોના દર્શન કરી શેઠ કાલુરામજી કાંકરિયાના નૌરામાં પધાર્યા અને દેશના આપી. રાતના પિ. વ. તેરસે મેયોદશી હોવાથી ડાબાવલી ભાષણ અને ભજનો થયા હતા. મંડીથી પ્રભુપ્રતિમા લાવી ઠાઠમાઠથી પૂજા ભણુંપોષ વદિ ચોથના દિવસે વ્યાખ્યાન કરમાવતાં વવામાં આવી અને પ્રભાવના કરવામાં આવી હતી. શ્રી આત્માનંદ જૈન કેલેજ-અંબાલાની સહાયતા આચાર્યેશ્રીને અત્રેના ભાઈઓનો વિશેષ સ્થિરતા માટે આચાર્યશ્રીઓએ ઈસારો કરતાં તે જ વખતે કરવા આગ્રહ છે પરંતુ બિકાનેર પધારવાના હોવાથી ટપોટપ નામ નોંધાવતાં સાડાછ હજાર રૂપિયા થાડા દિવસ રોકાઈ બિકાનેર તરફ વિહાર લંબાવશે. નોંધાઇ ગયા હતા. યાને સે સો રૂપિયાવાળા 66 શેઠ પુરુષોત્તમદાસ સુરચંદે ન્યાયાંનિધિ જેનાલાઈક મેમ્બર થયા. આજે પણ રાતના ભાષણ અને ચાર્ય 1008 શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર(આત્મારામજી ભજનો થયા હતા. મહારાજની સ્વર્ગવાસ અર્ધ શતાબ્દિ નિમિત્તે તેઓપિલ વ. પાંચમના દિવસે નવા તૈયાર થયેલ દેહરા- શ્રીના સાહિત્યપ્રકાશન માટે રૂપિયા પાંત્રીસે આપવાનું સરની પ્રતિષ્ઠા માટે ઉપદેશ આપતાં ગુજરાંવાલાનિવાસી જાહેર કર્યું છે. For Private And Personal Use Only