SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૯ www.kobatirth.org 5 છે. માટે જ્ઞાની પુરુષાએ તે કુત્રિમ વસ્તુના સંચાગ-વિયેાગ સમયે સમભાવ રહીને અજ્ઞાની સંસારને જ્ઞાનસ્વરૂપી બનાવવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘરી રાખેલું ઔષધ વ્યાધિના સમયે કામ ન આવે તે તે સંગ્રહ શા કામના ? કામ પ્રસંગે સળગતા દીપક બુઝાઇ જાય તેા શા કામના ? વસ્તુતત્વના જાણકારને તેા જનતાને વસ્તુતત્વ સમજાવવા સાવધાન રહેવાની અત્યંત આવશ્યક્તા છે. આયુષ્ય કર્મના ઉદય તે જીવન અને આયુષ્ય કર્મ નો ક્ષય તે મરણ. સર્વથા અપુન ધપણે આયુષ્યના ક્ષય તે મુક્તિ. જડના સંચાગ થાય છે. સંસારના સંચેાગ માત્ર જડ સ્વરૂપ છે. અને એટલા જ માટે તે કૃત્રિમ હાવાથી તે સંચાગાનું કાર્ય પણ કૃત્રિમ જ છે. કથી આવરિત જ્ઞાનવાળા આત્મા કે જે અજ્ઞાની કહેવાય છે, તે કર્મના કાર્યમાં મુ ંઝાઇ જાય છે. અને અનુકૂળતા તથા પ્રતિકૂળતાની ભ્રમિત ભાવનાથી પેાતાને સુખી તથા દુ:ખી માને છે. પોતાને નિર્માલ્ય, નિર્મળ, દીન કંગાલ માની પોતાના અસ્તિત્વ માટે જ તથા પેાતાના આન ંદ અને સુખ માટે નિર ંતર જડનાજ આભારી બન્યા રહે છે. સંયોગા નિત્ય નથી, સંચાગેા વિયેાગ સ્વરૂપ હાય છે. માટે જ જ્ઞાનીએ સયાગાને ઈચ્છતા નથી. તેમજ વિયેાગેાને પણ ઇચ્છતા નથી. આ તત્ત્વના રહસ્યના જાણકાર સુખ તથા આનંદના અભિલાષી પ્રાણીએ તે સર્વથા આયુષ્યને ક્ષય કરવાના પ્રયત્નવાળા હાય છે. જીવનમાં જ દુ:ખ રહેલું છે. કારણ જન્મ સિવાય જીવન હાતુ નથી અને જીવન સિવાય મરણાતુ નથી. માટે જ્યાં જન્મ મરણ છે, ત્યાં દુ:ખ રહેલુ છે. જીવના સ્વ-સ્વરૂપ જીવન કે જે જન્મ મરણના સર્વથા નાશથી પ્રગટે છે, અને કૃત્રિમ જીવન મરણુ સ્વરૂપ જીવનથી સર્વથા ભિન્ન સ્વરૂપવાળુ છે. અથવા તેા જન્મ મરણના નાશરૂપ કારણનુ કાર્ય છે તે જ જીવનમાં અનંતુ સુખ અને અન ંતા છે. અને તેથી કરીને સમતા શાંતિ અને આનંદપણ સ્વરૂપ રમણતાની સ્પૃહાવાળા હાય ના લાગી હૈાય છે. સમધાને આત્મા નથી જેતા, કારણ કે તે સ્વરૂપે હમેશાં સંબંધ વિનાના હાય છે. આત્માઓના સંબંધેા થતા નથી, જડાધીન આત્મા માની લે છે કે મારા અમુક પણ જડના સંબ ંધ થાય છે. જડાસક્ત આત્માની સાથે સ ંબંધ થયા છે, પણ તે એક પ્રકારની મિથ્યા ભ્રાન્તિ જ છે. અને તે મિથ્યા ભ્રાન્તિને લઈને અત્યંત દુ:ખ મનાવે છે. આન ંદ રહેલા છે. બાકી તો સ`સારી આત્મા-વાસ્તવિકમાં દુ:ખ, સંયોગ સ ંબ ંધ, ઇષ્ટ અનિષ્ટ આદિ કાઇ પણ ભાવા સંસારમાં સ્વરૂપે સત્ય કે નિત્ય નથી. માટે વિચારક ડાહ્યા તત્વજ્ઞ આત્માઓએ વસ્તુસ્થિતિને લક્ષમાં રાખીને આત્મ સ્વરૂપ, સમતા, શાંતિ તથા આને દાદિથી પરાઙમુખ ન થતાં સ્વરૂપના વિકાસના માર્ગે વળવું જોઈએ. આને ભ્રમણ કરવાને માટે મળેલા કર્મજન્ય જીવનમાં સુખ તથા આન ંદના લેશ પણ હાતા નથી. માટે મહાપુરુષો આવા જીવનની પરવા રાખતા નથી. અને સાચા જીવનની પ્રાપ્તિ માટે સમગ્ર કર્મ, જીવનને અર્પણ કરી દે છે. જીવને જીવના સંચાગ થતા નથી. પણ For Private And Personal Use Only શ્રી આત્માનંદ પ્રકાશ :
SR No.531484
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy