SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સં ગ . વિ ગ : સુ: ખ ૬ : નથી :– લેખક: આ. શ્રી વિજ્યકસ્તુરસૂરિજી મહારાજ સંસારના સંબંધ માત્ર સ્વમ જાળ છે. રૂપ નીવડે તે સુખરૂપ કહી શકાય જ નહિ. જાગ્રત દશા જ્ઞાન દશામાં જોઇએ તો કાંઈ જ અને તેથી કરીને જ જ્ઞાની પુરુષ કોઈ પણ નથી. સંસારના સઘળા છે સાથે અનેક પ્રકારના સંયોગને સારા કે નબળા સમજતા ભવોમાં અનેક વખત અનેક પ્રકારના સંબંધોથી નથી, પણ સમભાવે રહીને સર્વ સંયોગોના જોડાયા છીએ. જ્યાં સુધી સંસારમાં છીએ અભાવને ઈચ્છવા વાળા હોય છે. તેઓ જાણે ત્યાં સુધી કૃત્રિમ અનેક પ્રકારના સંબંધોથી છે કે જ્યાં સંયોગ વિયોગ છે ત્યાં જ સંસાજોડાઈશું. માટે તત્વજ્ઞ પુરુષોને હર્ષ કે શક રનાં બીજ વેરાયેલાં છે. અનુકૂળ સંગ અને હતા જ નથી. પ્રતિકૂળ વિયોગ અથવા પ્રતિકૂળ સંયોગ અને આપણે જીવન, મરણ, યશ, અપયશ, સુખ અનુકૂળ વિયાગ આદિની જે ભાવનાઓ છે તે દુઃખ આદિની સઘળી વ્યવસ્થા અદષ્ટને સેંપી એક પ્રકારની કમજન્ય વિકૃતિ છે, સંત પુરુષો દીધી છે, અને અદષ્ટ નિરંતર જીવાત્માનું આવી વિકૃતિઓના વિનાશ માટે જ ઉદ્યમવાળા વિરોધી હોય જ છે. એટલે તે ભાગ્યે જ જવાનું હોય છે. જ્યાં સુધી આ વિકૃતિઓ નઈ ન ભાને અનુકૂળ થઈને ચાલે. દરેક બાબતમાં થાય ત્યાં સુધી જીવની પ્રકૃતિમાં અસ્વસ્થતા જ કાંઈક અનુકૂળતા જેવું દેખાડે પણ તે વાસ્ત રહેવાની અને જ્યાં સુધી અસ્વસ્થતા છે ત્યાં વિક અનુકૂળતા હોતી નથી. જીવ ભલે માની સુધી જીવને સુખ અને આનંદ કયાંથી ? લે કે મને અદષ્ટ અનુકૂળ છે, અર્થાત હું પિતાના માનેલા અનુકૂળ સંયોગોમાં અનેક પૈસે ટકે, કુટુંબ પરિવારથી સુખી છું, પરંતુ વખત અવતરવા છતાં જીવ આનંદને તો આ બધું માનવું જાગ્રત દશાનું નથી. અદષ્ટ ભિખારી રહ્યો, આનંદ અને સુખની કંગાલતા જ મેહ, મમતા, મદ, અજ્ઞાનતા આદિનું કેફ તે મટી જ નહિ. આમને આમ અજ્ઞાનતાથી પાઈને મનાવેલું છે. જેથી કરી પરિણામે એ જ અનેક ભેમાં રખડ્યો અને અનેક વખત જન્મ વસ્તુઓથી જીવાત્મા પોતાની સાચી વસ્તુઓ મરણ કર્યા તોયે કૃત્રિમ સંયોગને વિયોગ ખોઈ નાખીને દુઃખી થાય છે. જે વસ્તુઓથી થવાથી દુઃખી થાય છે. કેટલી અજ્ઞાનતા! જીવ આનંદ સુખ માને છે તે જ વસ્તુઓથી અજ્ઞાનીઓને દેખાડવા માટે સંસારમાં મનાતી જીવ દુઃખ માને છે. ફરક એટલો જ હોય છે ઈષ્ટ વસ્તુના વિયેગ વખતે દુઃખ મનાવતો હોય કે સંયોગે સુખ અને વિયોગે દુઃખ, સંગમાં તે વાત જુદી જ છે, તો પણ સંસારમાં તત્વજ્ઞઅદની અનુકૂળતા અને વિવેગમાં પ્રતિકૃ- વિચારક પુરુષ તરીકે પ્રસિદ્ધ પામેલાને માટે ળતા. વિચારક જ્ઞાની પુરુષોને માટે તો સંગ તે ઉપરથી ખોટે ડોળ કરીને દેખાડવું તે માત્ર ખોટા છે, કારણ કે જે પરિણામે દુઃખ અજ્ઞાની જનતામાં પણ ઉપહાસનું પાત્ર બનાવે For Private And Personal Use Only
SR No.531484
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy