SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મ દ્રવ્યથી ભિન્ન પરચિતન ત્યાગ - લેખક : મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ (સંવિઝપાક્ષિક) દ્વિતી વસ્તુનિ રતિ ચિંતા અતુ, તત: સ્વભાવથી આત્માને સ્વભાવ જુદો છે, તેની ચિંતાયા તારાાત જર્મ, તેર વર્મા ત્યા સરખામણ અથવા નિશ્ચય કરવા માટે થાય છે. जन्म संसार वर्तते । પ્રથમનું ચિંતન ત્યાગ કરવા યોગ્ય છે. બીજું પચિંતન કરવું તે જ કર્મબંધનું કારણ છે, કે ચિંતન વસ્તુતત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા ગ્ય છે. તે કર્મવડે જન્મ-સંસાર વર્તે છે. એ પરચિ આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મતનનો ત્યાગ કરી પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન દ્રવ્યો છે, તેમાંથી જ્ઞાતાદ્રષ્ટાપણું, સુખદુઃખના કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. અનુભવ કરવાપણું પિતાનું પોતાને ઉપયોગી સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ છે, અને પિતા માટે પિતામાં જ અનુભવ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંત જીવ થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા દ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવ દ્રવ્ય કરતાં સાથે પોતાના આત્માની સરખામણું કે નિશ્ચય અનંતગુણ જડ દ્રવ્ય છે. અનંત જીવ દ્રવ્ય કરી લીધા પછી પિતામાં જ સ્થિરતા કરવાની માંથી પોતાના આત્માને જુદે કરીને તેને છે. અને તે સિવાયના બીજા જેના ચિંતનને વિચાર કરે, તેનું ચિંતન કરવું અને તેમાં જ તે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે, તે આગળ વધવામાં આલંબન માટે શ્રી અરિ. આગળ સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિજીવ હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ દ્રવ્ય છે. તે પર દ્રવ્ય છે તેનું ચિતન કરવું, આ પાંચ પરમેષ્ટિની મદદ લેવામાં આવે છે, તેમાં શુભાશુભ ઉપગ દેવો, તેમાં તદાકારે પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે જે લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે કર્મબંધનું કારણ છે. અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેના ઉપર ચડી ગયા પછી જેમ દાદરાનો ત્યાગ સ્વરૂપને વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની તેનાથી પાછા હઠવારૂપે હોય છે. બીજું ચિંતન પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનને રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત પણ ત્યાગ કરવાનો હોય છે. કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ જે જે આત્માઓ જેટલા જેટલા આગળ પેદા કરનાર ચિંતનનો ત્યાગ માટે છે. વધ્યા હશે–તેમનો આત્મા જેટલો નિર્મળ થયે જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ને હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનનો મોહક ગુણને લઈને થાય છે અને બીજું તેના ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ For Private And Personal Use Only
SR No.531484
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy