SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकान्तव्यवस्थाप्रकरणम् । [ સમાલોચના] લેખક: રા. ૨. જીવરાજભાઈ ઓધવજી દેશી, બી. એ., એલએલ. બી. (ગતાંક પૃષ્ટ ૧૧૫ થી શરુ ) મહારાજ પ્રતિપાદન કરે છે કે સખંડ અખંડ વ્યવહાર નયનું વિવરણ કર્યા પછી, ગ્રંથકાર સભિન્ન એક સ્વભાવતા સથvgave સમિબાજુસૂત્ર નયનું નિરૂપણ કરે છે. બાજુસૂત્રનું જમાવી વસ્તુન: પ્રામાજિવવા વસ્તુનું બીજું નામ જજુશ્રુત આપવામાં આવે છે. પ્રથમ પ્રામાણિક સ્વરૂપ છે. બાજુસત્ર નય પર્યાય આ નયની વ્યાખ્યા આપવામાં આવી છે અને નાનું મૂળ છે, અને ત્યારપછીના શબ્દ સમભિરૂઢ જુસૂત્ર નય વસ્તુનું સાંપ્રતકાળનું સ્વરૂપ અને એવં ભૂત ના તે નયના વૃક્ષની શાખા ગ્રહણ કરે છે તે બતાવવામાં આવ્યું છે. બાજુ- પ્રશાખા ગણવામાં આવ્યા છે. નાના મૂળ બે સૂત્ર નયમાંથી બદ્ધમત કેવી રીતે ઉદ્દભવી શકે ભેદ પાડવામાં આવે છે. દ્રવ્યાર્થિક અને પર્યાતે બતાવવા પ્રથમ દ્ધમતના ક્ષણિકવાદનું યાર્થિક, તેમાં સંગ્રહ નયને દ્રવ્યાર્થિકનું અને સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, અને તેનું ખંડન જુસૂત્રને પયયાર્થિક નાનું મૂળ ગણવામાં કરવામાં આવ્યું છે. વસ્તુને એકાંત ક્ષણિક આવે છે. વ્યાર્થિક નય વસ્તુમાં રહેલ દ્રવ્યત્વ માનવાથી પ્રત્યક્ષ જ્ઞાન વિગેરે અનેક વિરોધ સામાન્ય અંશને પ્રધાનપણે સ્વીકારે છે, આવે છે, તે પ્રમાણે એકાંત ઐય માનવાથી પર્યાયાર્થિક નય વસ્તુમાં રહેલ વિશેષત્વ-પર્યાય પણ અનેક દોષ આવે છે તે બતાવી ગ્રંથકાર અંશને પ્રધાનપણે સ્વીકારે છે. - ત્યારપછી શબ્દ ન–શબ્દ-સમભિરુદ્ધ અને જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉ. મ. કહ્યું છે કે એવભૂતનું ગ્રંથકાર નિરૂપણ કરે છે, અને પુર્વેઃ પુરાત્તા વાળમાં પુનરામના પૂર્વ પૂર્વના નથી ઉત્તર ઉત્તરના નયા વસ્તુનું પરિમાવો શાનિનકત યુથો II II સૂમ સૂફમતર સ્વરૂપ કેવી રીતે ગ્રહણ કરે અર્થ-૫ગલથી પુદ્ગલ તૃપ્ત પામે છે છે તે બતાવવામાં આવે છે. શબ્દ-સમભિરુઢ અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે માટે પર અને એવંભૂત નાની સમીક્ષામાં ગ્રંથકાર તૃપ્તિને-પર ચિંતન સમારોપ જ્ઞાની–મુનિરા- મહારાજે વિશેષ અવશ્યકની ગાથાઓ અને જને ઘટતો નથી. તેના ઉપરની વૃત્તિનો છૂટથી ઉપયોગ કરેલ છે (લેખક જ્ઞાની મુનિ નથી, પરંતુ હરકોઈ અને આ નયાનું સ્પષ્ટ સ્વરુપ બતાવેલ છે. પણ શુદ્ધ સંવિને પાક્ષિક ચરણકરણહીન જુદા જુદા નયાનું પૃથક પૃથક્ સ્વરૂપ બતાવી સંવિજ્ઞપાક્ષિક–સેવક છે એટલું વાંચકોને ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રમાં સામાન્ય માણસોને ખ્યાલમાં રહે.). સ્યાદવાદ દેશના ઉત્સર્ગ પણે આપવાનું ફરમાન છે, એક નય દેશના તો પુરુષ વિશેષને અપવાદ For Private And Personal Use Only
SR No.531484
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy