SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ : ક્યાંયે ફરતું ફરતું, કમરૂપ ચારો ચરતું ચરતું ૧૧૨. તમારી સન્મુખ જે જે સંજોગો ઉપઆત્માને અધોગતિમાં ધકેલી રહ્યું હશે. સ્થિત થાય તેમાં દેષરહિતપણે પ્રવર્તવું. ૧૦૭. જે ઉદયમાં આવે તે ક ભોગવતાં અઢાર પાપસ્થાનકેને વશ ન થવાય તે રીતે જવાં. શાંતિથી સહન કરતા રહેવાં. નવા કર્મ ઉપગ રાખવો. આત્માનું અનંત જ્ઞાન, અનંત ન બંધાય તે માટે ઉપયોગ વધારતાં જેવો. શાંતિ, તેની પવિત્રતા, તેની અનંત શક્તિ, અનંત ચિત્તને વિકપમાં જતું રેકતાં રહેવું. કર્ણાશ્રવ આનંદ તેમાં અનંત શ્રદ્ધાથી આત્મભાવમાં ઉપર ઉપયોગરૂપ ચોકીદારની ચોકી રાખવી સ્થિર રહેવું. આત્માથી પર એવા દરેક યુગલ અને સત્ કર્તવ્યશીલ થઈ આત્મશાંતિ પ્રાપ્ત દ્રવ્યમાં મેહરહિતપણે, હર્ષશોકરહિતપણે કરવાનો નિશ્ચય રાખે. એકલું વાચન કે લેખન સમભાવથી પ્રવર્તવું. સુખદુ:ખમાં સમભાવ કરવાથી શું વળે ? કેળવો. દુષ્કર્મને ઉદય થતો હોય તો તે ૧૦૮. તમારા આત્માને ઓળખો. ક્યાંથી અશુભ કર્મોનું દેવું ભરપાઈ થાય છે એમ સમજી આવ્યા છે તે વિચારે. જ્યાં જવું છે તે નક્કી શોકરહિતપણે વેદ. સત્કર્મનો ઉદય થયો કરો. વિવેકહ્યું . ત્યાગવા ગ્ય શું છે? જે હોય તે પુ રૂપ ખજાને ખાલી થાય છે તેથી સમજવા ગ્ય શું છે? ગ્રહણ કરવા - હર્ષરહિત શોકરહિત થઈ સમભાવે ભેગવવું અને ગ્ય શું છે? તેમાં શું બાકી છે તે તપાસી પૂર્ણ - મનવચનકાયાના યુગની લગામ આત્મરાજાના હાથમાં સેપી નિલેષપણે કર્તવ્ય કરતા જવું; થવા પુરુષાર્થ કરે અને આત્માને તા. જેથી એક દિવસ એ રીતે જલકમલવતું થતાં ૧૦૯ લૌકિક તો મેં કોઈ છે. જે તમારે આત્મમુક્તિ અવશ્ય પ્રાપ્ત થશે. અલૌકિક થવું હોય તે સ્વપરને વિવેકપૂર્વક વિચાર કરી લૌકિક દૃષ્ટિ-પરદષ્ટિ ત્યાગી અલૌ ૧૧૩. સૂર્યોદય થતાંની સાથે જ એકદમ કિક આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવા અલૌકિક થયેલા પ્રકાશતો નથી, પરંતુ જેમ જેમ દિવસ ચડતો એવા પુરુષોના જીવનને અનુસરો. જાય છે તેમ તેમ તે પ્રકાશ પાથરતો જાય છે. ૧૧૦. આપણામાં એવો નિર્મળ પ્રેમ હોય તેમ આત્માને જ્ઞાનરૂપી સૂર્ય સહેજમાં પ્રકાશિત થત નથી, પરંતુ જ્ઞાનમાં ઊંચે ચડતો ચડત કે આપણી મુખમુદ્રાનાં દર્શનથી એક બાળક નાનાવરણીય કર્મો સ્વપુરુષાર્થે દૂર કરી આત્મપણ ભય ન પામતાં હસે–આનંદ પામે. શુદ્ધ પ્રકાશના અલૌકિક કિરણે આત્મપ્રદેશમાં પ્રેમ એ તે જગતનું વશીકરણ છે. આમ- પથરાય છે. શુદ્ધિનું પ્રતિબિંબ પ્રેમમાં પડે છે. ૧૧૧. આત્મા અને કર્મ એ બે તત્વ જે ૧૧૪ અંદર સમાઈ જાઓ ! અંદર ઇયાન બરાબર સમજાઈ જાય છે, અને પછી તે કર્મથી કરે ! અંતર્મુખ દષ્ટિ કરે ! ત્યાં જ પ્રકાશ છે, મુક્ત થવાના પ્રયાસો કરે તો, આશ્રવરૂપ પુન્ય બહાર શું શોધો છો ? બાહ્ય સાધને માત્ર જેમ પાપને સંવરરૂપ સમભાવથી અટકાવી, પૂર્વ ચકમક ને ગજવેલ લાગે તો જ અગ્નિ પ્રગટે કર્મની નિર્જરા કરી, કર્મબંધ ઢીલા કરી, તેમ આત્માને એવા સાધનનું નિમિત્ત મળે કે કર્મમળને ખપાવી દઈ આત્મા મેક્ષને અધિ- તુરત જ તે પ્રકાશિત થવાને. પછી એ સાધનો કારી થાય છે-શુદ્ધ આત્મપદ પ્રાપ્ત કરવા - પણ પરિગ્રહ ગણાશે. ભાગ્યશાળી થાય છે. પુરુષાર્થ કરે તો જ. ૧૧પ. આત્માથી પર એવા દરેક પુદ્ગલ For Private And Personal Use Only
SR No.531484
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy