Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकांतव्यवस्थाप्रकरणम् । ' ૧૩૩ તરીકે આપવાની છે, માટે સ્યાદ્વાદ દેશનાને દમાં કહી શકાતા નથી, અને તેમાં ઘટાવતા યથાર્થ સ્વરૂપમાં પ્રતિપાદન કરવાને સપ્તભંગ્યા- દોષો આવે છે. દિગબરમતમાં બતાવેલ નય મક વચન-ભગીને જાણવાની જરૂર છે, અને ઉપન તથા સ્વભાવપર્યાય અને વિભાવએટલે ગ્રંથકોર મહારાજે આગળ ચાલતાં પર્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને અંતમાં સપ્તભંગીનું સ્વરૂપ સૂક્ષ્મ તાવિક દષ્ટિએ ગ્રંથકાર મહારાજ લખે છે કે દિગંબર પ્રક્રિયામાં બતાવેલ છે. પ્રથમના ત્રણ ભેગે-વચને બતાવેલ ગુણ સ્વભાવ વિગેરે ભેદે ફક્ત કલ્પના થત ઇવ, સ્થાાતિ વ, અને સ્થા- માત્ર છે; ગુણો પયોયોથી જુદા નથી એટલે #gવ-વસ્તુ (reality)નું યથાર્થ સ્વરૂપ ગુણ અને સ્વભાવનો ભેદ માનવામાં કાંઈ પ્રમાણ જાણવાન કેટલા ઉપયોગી છે અને કેવી રીતે ઘટી નથી. માટે દ્રવ્યપર્યાયથી ગુણસ્વભાવ જુદા શકે છે તે બતાવવામાં આવ્યું છે. પ્રથમના ત્રણ છે એવી દેગરી પ્રકિયા વિચારી શકાય તેમ ભંગોને સકલાદેશ અને બાકીના ચાર ભંગાને નથી. દ્રવ્યથી પર્યાય અભિન્ન છે એમ પણ માનવા કેવી રીતે વિકલાદેશ કહેવામાં આવે છે તે બતાવ- જેવું નથી, તેમ માનતાં દ્રવ્યાદ્વૈતવાદ-પ્રકૃતિ વામાં આવ્યું છે. દરેક વસ્તુમાં અસ્તિત્વ નાસ્તિત્વ અતિવાદ આવીને ઊભો રહે છે તે પણ જેનઅને અવ્યક્તવ્યત્વ કેવી રીતે રહી શકે છે તેનું દર્શનને માન્ય નથી. જેના દર્શન તો દ્રવ્ય અને જુદી જુદી દઇએ સૂદમ નિરૂપણ કરવામાં આવ્યું પર્યાયનો ભેદાદ વાદ માને છે, અને તેમ માનીને છે. સાત વ ઘટી, રિત gવ ઘટી અને વસ્તુને જુદી જાતિવાળી-જાત્યન્તરાત્મક બતાવે છે. મસ્ત ઘટી ઘટની સત્તાને પ્રતિપાદન કરનારી સર્વત્ર અનેકાંતવાદ માનવાથી અનેકાંતમાં આ ત્રણ વચનામાં, પ્રથમનું વચન યાતિ પણ અનેકાંતતા કેવી રીતે ઘટી શકે તેને gવ ઇટ: પ્રમાણ વચન છે, મસ્ત ઘવ ઘટા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યું છે, અને તેમ દુર્નય અર્થાતુ અપ્રમાણ વચન છે અને રિત માનવામાં અનવસ્થા દોષ આવતા નથી તેનું ધર: દુર્નય નથી અર્થાત્ બીજા ધમની અપેક્ષા રાખતી હોવાથી સુનય છે. વ્યવહારમાં તો નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રમાણુવાક્ય સ્થાપ્તિ gવ ઘટ: નો પ્રવેગ ગ્રંથના અંતમાં ઉપાધ્યાયજી મહારાજ ઊંચિત છે. નય અને સપ્તભંગીના વિષયને સન્મતિ તર્કની ૩-૬૭ વાળી વાદગ્રસ્ત ગાથા ઉપસંહાર કરી ઉપાધ્યાયજી મહારાજ પ્રતિપા. ઉપર શાસ્ત્રીય દષ્ટિએ વિવેચન કરી સિદ્ધાંતરૂપે દન કરે છે કે અનેકાંતાત્મક વસ્તુ જ નય અને પ્રતિપાદન કરે છે કે અનેકાંતના તત્વને જાણનાર પ્રમાણને વિષય થાય છે. અથવા તેવા ગીતાર્થની આજ્ઞામાં રહી મહાવ્રત ગ્રંથકાર આગળ ચાલતાં દિગંબર પ્રક્રિયામાં ધારણ કરનાર મુનિ મહારાજનું ચારિત્ર સફળ નિદિ, રેય ના અસ્તિત્વ અહિ તે થાય છે, પણ ગીતાની આજ્ઞામાં ન રહેનાર, સામાન્ય ગુણો અને જ્ઞાન દર્શન આદિ સોળ અને ગીતાર્થને ન જાણનાર અને સ્વતંત્ર ચરણ વિશેષ ગુણો બતાવે છે, અને અસ્તિત્વ, વસ્તુત્વ, છે કરણમાં પ્રવૃત્ત રહેનારનું વ્રતાદિ અનુષ્ઠાન સફળ દ્રવ્યત્વ વિગેરે શબ્દોનું વિવરણ કરે છે. દ્રવ્યના ૧૪ થતું નથી. માટે મોક્ષાથી પુરુષસિંહ અનેકાંત સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવો બતાવી તેના પરિજ્ઞાન માટે પુષ્કળ ઉદ્યમ કરો તનું સ્પષ્ટીકરણ કરે છે, અને લખે છે કે આ આવશ્યક છે. સ્વભાવ અનેકાંતવાદમાં જ ઘટે છે. એકાંતવા અનેકાંત જય પતાકા આદિ પ્રાચીન ગ્રંથ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20