Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समय मा पमाए। ! ૧૩૦ છે ત્યારે જ થવા માંડે છે. સાનભાન ભૂલેલા પિતાની તપકરણીના જોરે આ વિમાનમાં સત્વર અને કેવળ મસ્તદશા અનુભવતા દેવેને માથે દેવી સ્વયંપ્રભાના સ્થાને જન્મ લે. જે દેવી એ વેળા એ જ ખરી પતી બેસે છે. મૃત્યુને ભેટી તે હવે પાછી ફરનાર નથી. સ્વયંપ્રભ વિમાનમાં આજે એકાએક ગામ. એનું વ્યવન કેઈ અન્ય સ્થાને થઈ પણ ચકર્યું ગીની પથરાઈ ગઈ. કર્મરાજના દરબારનો દત હશે જ. દેવભવમાંથી વિદાય લેનાર આત્મા આવ્યા અને મીઠી મોજ છોડીને દેવી સ્વય. તરત ને તરત અથોતું બીજા ભવમાં પુન: દેવ પ્રભાતે ચાલી જવું પડયું. “દેવ લલિતાણ તો થઈ શકતો નથી જ. સનાતન કાળને આ કમ આભો જ બની ગયો.” સમય માત્ર પ્રમાદ કરીશ લાપાવાની આશા સ્વને પણ રાખીશ નહીં. નહીં એ સૂત્રના જોરે આ રિદ્ધિસિદ્ધિ પામ્યો ટિરિઓ ઈચ્છા અધૂરી રાખી જિંદગી વિતાવવી અને હતા, છતાં રંગબેરંગી ભેગેના અનુભવમાં વાં “નહીં ઘરના કે નહીં ઘાટના” જેવી દશા પેલા નાનકડા સૂત્રને સંભારવાની પણ એણે અનુભવવી એ કરતાં બહેતર છે કે એ પૂરી કરવા લીધી નહોતી. કદાચ લીધી હોત તો એને ઉઘમશીલ બનવું. મિત્ર, સ્વયંપ્રભાની જગ્યા સાચા ભાવ અહીંના મોહક વાતાવરણમાં પ્રગટી પુરે એવી કેાઈ લલના તારી નજરમાં છે ખરી? શકત કે કેમ એ એક પ્રશ્ન છે. સ્વયં પ્રભાને લલિતાંગ! ઘર દિ ણનિત શાનિ ! આ પ્રયાણ કરી ગયા અને બદ્ધિમાં પુરુષાથીને શું અશક્ય છે ? દેવતાના પ્રયાસ વધારો કરવાવાળું દેહપિજર નજર સામે મૂકી નિષ્ફળ નીવડ્યા કેઈ દિ' સાંભળ્યા છે ખરા ? ગયે. પંખી વિહણ પાંજરાને જેવું એ કેવળ જે ઈચ્છિત સાધનમાં સાચી ઉલટ હોય તે રોવા માટે જ ને? સ્વયં પ્રભાની માયા ભૂલી જા અને મારી સાથે હવે જ દેવી સુખ પણ નશ્વર છે એવું નીકળી પડે ! ભાન એને થયું. આમ છતાં વિલાસ માણવાની દૈવી શક્તિવાળા લલિતાંગ અને દઢધર્મ એની તૃષ્ણ છીપી નહોતી. દેવી સ્વયં પ્રભા દેવલોકમાંથી બહાર પડ્યા. ફરતા ફરતા, ગયા વિના એનું જીવન સદંતર નીરસ બની ગયું ચિત્રમાં જે પર્વતની વાત કરી ગયા ત્યાં આવી અને એમાં એટલી હદે ફિકાશ પ્રવેશી ચૂકી પહોંચ્યા. એમની નજરે અનશનમાં ઊભેલી પેલી કે મિત્ર એવા દ4ધર્મ દેવને કોઈ જુદો જ નિનામિકા પડી, ધ્યાનમગ્ન દશામાં ઊભેલી આ માર્ગ સૂચવ ઇષ્ટ જણાય. બાળાને નીરખતાં જ દઢધર્મ પોકારી ઊ: સ્વયં બુદ્ધ મંત્રી તરીકે રાજવી મહાબળને “મિત્ર લલિતાંગ ! શુકન તે સારા થયા લાગે ક્ષણમાત્રને પણ પ્રમાદ ન આચરવાની સલાહ છે. વધુ ધરતી ખયા વગર ધારેલે ચોગ સાંપડ્યો આપી ચારિત્ર લેવડાવ્યું અને ઈશાન દેવલેકમાં છે. તારી શક્તિ ફેરવી એવું સૌદર્ય જમાવ લલિતાંગ દેવરૂપે જન્મવાનું નિમિત્ત એ બન્યું કે તારા એ દેદારનાં દર્શન કરી આ બાળા તેમ એ જ મંત્રીને જીવ જે અત્યારે દહધર્મ તને વરવા સારુ નિયાણું કરે. અનશનમગ્ન મિત્ર તરીકે છે તે સલાહ આપે છે કે, મિત્ર બાળાનું આકર્ષણ કરવામાં તારું સ્વરૂપ દેખાડી લલિતાંગ, જે તારી સાંસારિક સુખો ભેગવવાની તેને લલચાવવામાં તું ફાવશે તે સમજી અભિલાષા ખરેખર અતૃપ્ત હોય તો તારે એ રાખ કે તારે બેડે પાર થયે. સ્વયંપ્રભાને માર્ગ હાથ ધરે જોઈએ કે જેથી કોઈ લલના નો અવતાર થઈ ચૂકયે જ સમજો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20