________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
પડયું છે તેની ખરી શોધ અને સાચું દર્શન શક્તિ અને સમય પણ નથી, પરંતુ આ સંક્ષિપ્ત આપણુ જેવા પામર મનુષ્ય માટે એટલું લેખમાં ખાસ ભારપૂર્વક આગળ કરવાની બધું મુશ્કેલીથી ઘેરાયેલું જણાય છે કે પૂર્વના મુદ્દાની હકીકત એ છે કે, અનેક પ્રમાણભૂત પુણ્યનો ઉદય થાય તો જ તે પામી શકાય. ગણાતાં ધર્મશાસ્ત્રોમાં પણ સંખ્યાબંધ બાબપરમ ભાગ્યોદય વગર ખરા ધર્મના સ્વરૂ તેની પ્રરૂપણ કરવામાં આવેલી હોય છે અને પના સત્યદર્શન માટે જીવનભર ફાંફાં માર- તેમાં ઉત્તમ ચારિત્રના ઘડતર માટે, મોક્ષાથીને વાના જ-ગોથાં ખાવાનાં જ રહે છે. જુદા જુદા ઉપયોગી થઈ પડે તેવી–પછી ભલે તે ગૃહસ્થ ધર્મના સંસ્થાપકે એ જે તે સમયના દેશ-કાળના જીવન ગુજારતો હોય કે સાધુ જીવન ગુજારતો હવામાનને અનુસરીને કેઈ ઉચતમ હેતુ હોય–તે સૌ કોઈને જાણવા યોગ્ય, આદરવા લક્ષ્યમાં રાખીને ધર્મની સંસ્થાપના કરેલી ગ્ય અને સર્વથા ત્યાગ કરવા યોગ્ય બાબતોને હોય છે, પરંતુ તેમની પછીના જમાનામાં એટલા પણ સમાવેશ થાય છે. એટલે આપણે સ્વકીય બધા પરિવર્તન થઈ ગયેલા જોવામાં આવે છે. બુદ્ધિશક્તિના પ્રમાણમાં ચોગ્ય વિચારણપૂર્વક અને તેના પરિણામે એટલા બધા ઝગડા ઊભા તેની તુલના કરવાની રહે છે. આવી ઘણી ઘણી થતા જોવામાં આવે છે કે અખા ભગતને કહેવું બાબતે બાદ્રિયના વિષયની બહારની, કેવળ પડ્યું કે “અખો કહે અંધારે , ઝગડા સૂમ બુદ્ધિગમ્ય હોવાથી, ઈશ્વર-જીવ-કર્મભાંગી કઈ ન મુ.”
પાપ-પુણ્ય-મક્ષ વગેરે તત્ત્વની બાબતમાં આમ જુદા જુદા ધર્મના સ્વરૂપો આગળ ઉપર મુજબની તુલનાશક્તિના ઉપગ કરતાં જુદા જુદા ધર્મશાસ્ત્રોની ચર્ચામાં ઊત સાથે-પરમ શ્રદ્ધાપૂર્વક આગમ પ્રમાણ ઉપર રવાનું આ સ્થળ નથી તેમજ તે માટે જોઈતી આધાર રાખવાનો રહે છે.
–
ણQગ૯
–
કે ર્મ====
અંતર નિર્મળતા વસે એ જીવ કર્મ દળી અને કાળ અનાદિ કર્મ છે તમે પળમાં જ્ઞાનીને
કષાયને ઉપશમ કરતાં ઝટ ખતમ. અનંત એના પ્રકાર; અજ્ઞાન જાતાં વાર.
–અમરચંદ માવજી શાહ
For Private And Personal Use Only