Book Title: Atmanand Prakash Pustak 041 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રી આત્માનંદ પ્રકાશ : વૈરાગ્યની ભૂમિકા છે. દેષ દર્શન વૈરાગ્ય- ભણતાં, ગુવાદિકની સેવા કરતાં અને સત્સમાગમાં વાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુ:ખ જ રહેતાં તાત્વિક ત્યાગ જેને “જ્ઞાન ગર્ભિત દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જઈને વૈરાગ્ય’ કહેવામાં આવે છે તે પ્રગટ થાય છે, તેમાં દોષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા પણ જે તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આ ત્યાગ વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલ હોય તેના માર્ગમાં મુખ્યતાએ વિન્નુરૂપ જણાતી રાજ, અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલ વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, કુટુંબ, સંબં- હોય તો આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં ધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓને છે તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ ત્યાગ કરાવશે. આ ત્યાગથી મોહ ઉત્પન્ન પડશે. સ્ત્રી પુત્રાદિ જે બંધનના કારણો હતાં કરાવનારાં, દુનિયાના બંધનમાં બાંધી રાખનારા. તેનાં કરતાં આ શિષ્ય શિષ્યાદિ વધારે બંધનનાં કર્મબંધનના ઘણાં કારણે ઓછા થશે, છતાં નિમિત્તે થશે. પ્રથમના કર્મબંધના કારણોથી શઆતને આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ આ વિશેષ બંધનનાં કારણે થઈ પડશે. પ્રથમ કરાવી બીજી વસ્તુઓને તે સંગ્રહ કરાવશે. જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ તે ત્યાગી થશે ત્યાં માતાપિતાને ઠેકાણે તેને માનતો હતો તેને હવે આ રૂપાંતરે ગ્રહણ ગુરુની જરૂર પડશે, ભાઈઓને ઠેકાણે ગુરુભાઈએ કરેલાં સાધનો પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે સ્થાન લેશે, પુત્રપુત્રીઓને ઠેકાણે શિષ્યશિષ્યાઓ પ્રતિબંધરૂપે થશે, આત્મભાન ભુલાવશે, આસક્ત આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય-મઠ-ધર્મશાળાદિ બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો બનાવી મૂકશે. આવશે, તાંબાપીત્તળ, સોનારૂપાના વાસણોને પણ જે પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો સ્થાને લાકડાનાં ઉપગરણો ગોઠવાશે, વસ્ત્રોને થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત રૂપાંતરે સંચય કરવો પડશે અને જોકર ચાકરા- થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું દિના સ્થાને ગૃહસ્થ શિષ્યને સમુદાયહાજરી જ છે એ નિશ્ચય દઢ થાય, આ શુભ બંધનમાં પણ કયાંઈ ન બંધાય હાય, મત-મતાંતરના આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કદાગ્રહ સ્યાદ્દવાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યા કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ હાય, કોઇ માનાદિ કષાયોને પાતળા કરી રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં મદદગાર નાખ્યા હોય અને ગુરુકૃપાથી આત્મતત્વનું સાધન છે, પાપ આવનાં સાધનોને ઠેકાણે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેને વૈરાગ્ય તત્ત્વપુન્ય આશ્રવનાં કારણે આ છે, અશુભના સ્થાને જ્ઞાનના રુપમાં બદલાઈ જશે. એ શુભ સાધન છે. તાત્વિક મમત્વવાળાને હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે લાગશે. અપેક્ષાએ તે બધા મત-મતાંતરોના મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી. સવળા અર્થો અને નિર્ણય કરી શકશે, તેને મન આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય પિતાનું અને પારકું હવે રહેશે નહિ, કઈ બ રહે, ચાલ્યા ન ગયા હોય એટલું જ પિતાનું કે પારકું નથી અથવા બધા પોતાના નહિ પણ તેમાં દિન પર દિન વધારો થતો છે એવો દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે તે ગ૭રહ્યો હોય તો આગળ વધતાં, સૂત્ર સિદ્ધાંત મતને હોય છતાં આ ગુણીને દેખીને તે મતાં આપશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20