Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૧૦૮ ] શ્રી આત્માનંદ પ્રકાશ, દેને આરોપ કરીને અને અપરાધી નાં હૃદય હલકાં હોવાથી સહન કરી શકતા બનાવીને રાજપુરુષો દ્વારા શિક્ષા કરાવે છે. આવા નથી અને તેમને હલકા પાડવાને ઘણુ નીચપ્રયાસે અનેક પ્રસંગો ઉપસ્થિત કરીને પણ બજાને આદરે છે. અછતા ને આપ મૂકીને જનતામાનસિક વ્યથાને ભાગી બનાવે છે, જે તેઓ માં અવર્ણવાદ બોલે છે. પ્રમાણિક સભ્ય સજજન આર્થિક અથવા તે શારીરિક સ્થિતિમાં બીજાથી માનવીઓ તે આવી હલકી વ્યક્તિઓની અવનબળા હોય તે કેવળ માયા-પ્રપંચ તથા ગણના જ કરે છે, પરંતુ તેના જેવા જ હલકા અસત્યનો આશ્રય લઈને પણ બીજાને દુઃખી હૃદયવાળા ઇર્ષ્યાળુ માનવીઓ તેના બોલને વધાવી કરીને તે શાંતિ મેળવે છે. અન્યને અવળું લઈને અને ઉત્તેજન આપીને જ્યારે સક્રિય ભાગ સમજાવીને તેના અનેક વિરોધીઓ ઊભા કરે લે છે ત્યારે તે તે પિતાના હૃદયમાં અત્યંત છે. તેની પ્રિય વસ્તુને વિચછેદ કરીને તેનું આનંદ મનાવે છે, અને નિરર્થક પાપ ઉપાર્જન મન દુભાવે છે. જે સામેને માણસ ધર્મપ્રિય કરીને અપરાધી બને છે. મિથ્યાભિમાની સત્તાહોય તો તેના ધર્મકાર્યમાં આડો આવીને તેને ધારીઓમાં પણ અસહિષ્ણુતાની માત્રા અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. સામેના માણસ સાથે હોય છે અને એટલા માટે જ તેઓ પણ નિરમાયાવી મિત્રી કરીને તેનું કાસળ કઢાવે છે, પરાધી માનવીઓને દુઃખ આપવામાં કમી રાખતા અથવા તે વિશ્વાસઘાત કરીને આપત્તિ- નથી અને નિરર્થક વધારે અપરાધી બને છે. વિપત્તિના પ્રસંગે એવા ઊભા કરે છે કે જેથી આ બધા પાપ ઉપાર્જન કરી અપરાધી બનકરી તેનું જીવન દુઃખમય બની જવાથી પરિણામે નારાઓ કરતાં પણ વધારે પાપ ઉપાર્જન કરી તેને આત્મઘાતને આશ્રય લેવો પડે છે. અપરાધી બનનાર સંસારમાં કૃતઘ દ્રોહીઓ જીવવાને તેમજ આનંદ, સુખ તથા મોજ- અને વિશ્વાસઘાતી છે. કૃતઘ માણસોમાં નિર્દયતા શોખને સ્વાર્થ આડો આવવાથી તે માનવીઓ અતિશયપણે રહેલી હોય છે. કૃતન માણસના બીજાને કનડી દુઃખ દઈને અત્યંત પાપ ઉપાર્જન મરતાં પ્રાણ બચાવ્યા હોય તે પણ સમય કરે છે અને અપરાધી બને છે; પરંતુ જેમને લેશમાત્ર આત્રે બધું ભૂલી જાય છે, અને પ્રાણ બચાવ પણ સ્વાર્થ હવે નથી એવા તુચ્છ પ્રકૃતિવાળા નારના પણ પ્રાણ લેવા તૈયાર થઈ જાય છે. કેવળ મિથ્યાભિમાન, અસહિષ્ણુતા, સત્તા, દ્વેષ, માતાપિતાએ અનેક પ્રકારના કષ્ટ સહન કરીને વિધ, ઈર્ષા આદિને આધીન થઈને બીજાની મોટા કરેલા કુપુત્ર મોટા થયા પછી વડિલેઉપર અણગમો આવવાથી જ તેમને નિરર્થક દુઃખી પાર્જિત સંપત્તિ મેળવીને કાંઈક સુખી સ્થિતિ કરે છે. અનેક પ્રકારની આપત્તિવિપત્તિ ઊભી પ્રાપ્ત કરવા છતાં પણ માતાપિતાની સેવા કરીને તેના જીવનને અકારું બનાવી નાખે છે. કરવાને બદલે તેમને અનેક પ્રકારની કનડગત પિતાની આણમાં વર્તાવવા બીજાના બળને કરે છે, તેમની આરાનું ઉલ્લંઘન કરીને અથવા અસત્ય તથા છળની સહાયતાથી અનેક પ્રકારની તે અનાદર તથા તિરસ્કાર કરીને માનસિક દુખ ખટપટ કરીને શિથિલ બનાવી નાખે છે. બીજાને આપે છે, પ્રતિકૂળ આહાર આદિદ્વારા તેમજ આર્થિક તથા શારીરિક નુકશાન પહોંચાડીને તાડના, તર્જના કરીને શારીરિક દુઃખ આપે છે, અત્યંત આનંદ મનાવે છે. બીજો સુખી હોય. અને છેવટે અત્યંત ઘણા આવવાથી માતાપિતાનું સંપત્તિવાળો હોય, ગુણવાન તરીકે ઓળખાતે મૃત્યુ ચિંતવી માતૃઘાતી પિતૃઘાતી થવામાં જ હોય, માનવીઓમાં સારો આદરસત્કાર મેળ- પિતાને કૃતકૃત્ય માને છે. એક વ્યક્તિ કે જે વતે હોય તે તેને તુચ્છપ્રકૃતિવાળા માનવીને અત્યંત કંગાળ સ્થિતિમાં હોય અને જેના ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28