Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચક્રવતી ચતુર્દશ દ્વારવર્ણન. સંગ્રાહક : V. ૧. ભરતચઢી, ૨. વિનતામાં ઉપના, ૩. ય ભદેવજી પિતા, ૪. સુમ’ગલા માતા, ૫. ચાર્વાંશી લાખ પૂર્વનું આયુષ્ય, ૬. પાંચસે ધનુષ્યનુ દેદુમાન, છ. સત્તોતેર લાખ પૂર્વાંલગે' કુંવરપણે રહ્યા, ૮. એક હજારવ લગે' મંડલિકપણે રહ્યા, ૯. સાઠ હજાર વર્ષ' લગે દેશસાધના કરી, ૧૦. એક હજાર વર્ષા ન્યૂન છ લાખ પૂલગે ચક્રવર્તી પદવી ભાગવી, ૧૧. સુભદ્રારાણી સ્ત્રીરત્ન, ૧૨. આરિસાભુવનમાં કેવળ પામ્યા પછી એક લાખ પૂર્વ પ્રત્રજ્યા પાળી, ૧૩. મુકતે ગયા, ૧૪ ઋષભદેવજીના વારામાં થયા. ર. સગરચક્રી. ર. અયેાધ્યા નગરીમાં ઉપના, ૩. સુમિત્ર રાજા પિતા, ૪. યશામતી માતા, ૫. બઢાંતેર લાખ પૂર્વનુ' આયુષ્ય, ૬. સાડાચારસે ધનુષ્યનુ દેહમાન, ૭. પચાસ હજાર પૂર્વ સુધી કુવરપણે રહ્યા, ૮. પચાસ હજાર પૂર્વસુધી મડલિકપણે રહ્યા, ૯, ત્રીસ હજાર વર્ષ લગે' દેશસાધના કરી, ૧૦ *સીત્તેર લાખ પૂર્વલગે ચક્રીપદ, ૧૧. ભદ્રા સ્રીરત્ન, ૧૨. એક લાખ પૂર્વ દીક્ષા પાળી ૧૩. મુકતે ગયા. ૧૪. અજિતનાથના વારામાં થયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. મઘવાચક્રી. ર. સાવસ્થિનગરી, ૨, સમુદ્રવિજય રાજા પિતા, ૪. ભદ્રામાતા. ૫. પાંચ લાખ વર્ષ આયુષ્ય, ૬. જરા ધનુષ્યનુ દેહમાન, છ. પચીસ દુન્દર વર્ષે કુંવરપણું રહ્યા, ૮, પચીસ હજાર વર્ષ મંડલિકપણે રા, ૯. વીશ હાર વર્ષ લગે. દેશસાધના, ૧. ” લાખ ને એંસી હજાર વર્ષ રાજ્ય, ૧૧. સુનંદા શ્રીરત્ન, ૧૨. પચાસ હજારવ દીક્ષા પાળી, ૧૩. ત્રીજે દેવલા ગયા, ૧૪. ધનાથના તીમાં થયા. ૪. સનકુમારચક્રી. ૨. હસ્તિનાપુર નગર, ૩. અશ્વસેન રાજા પિતા, ૪. સહદેવી માતા, ૫. ત્રણ લાખ વર્ષનું આયુષ્ય, ૬, ૪! ધનુષ્યનું દેહમાન, છ, પચાસ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, ૮. પંચાસ હજાર વર્ષ માંડલિકપણે રહ્યા, ૯. એક હજાર વર્ષ દેશસાધના, ૧૦. નવાણું હજાર વર્ષ રાજ્ય, ૧૧. જયા સ્ત્રીરત્ન, ૧૨. એક લાખ વર્ષી લગે દીક્ષા પાળા, ૧૩. ત્રીજે દેવàાર્ક ગયા, ૧૪. ધનાથના તીર્થોમાં થયા. લગે ૫. શાંતિનાથચક્રી. ર. સ્તિનાપુર નગર, ૩. વિશ્વસેન રાજા પિતા, ૪. અચિરા માતા, ૫. એક લાખ વર્ષોંનું આયુષ્ય, ચાલીશ ધનુષ્યનું દેહમાન, ૭. પચીસ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, ૮. પચીસ હજાર વર્ષાં મંડલિકપણે રહ્યા, ૯. આસે વર્ષ દેશસાધના, ૧૦. ચાવીશ હજાર બસે વર્ષ રાજ્ય, ૧૧. વિજયા સ્ત્રીરત્ન, ૧૨. પચીસ રબ્બર વર્ષ દીક્ષ પાળા, ૧૩. મુક્તે ગયા, ૧૪. રવયં તીર્થંકર થયા, અજિતનાથ પ્રભુના તે કાકાઇ ભાઇ થાય છે, અજિતસેન રાજા પિતા, ૪. દેવી માતા, ૫, પંચાણુ હાર ૬. કુંથુચક્રી. ર. સ્તિનાપુર નગર, ૩. સુરનાથ પ્રભુ દીક્ષા લીધા બાદ તે રાજ્યે બેઠા છે અને * સગરચઢીને રાજ્યકાલ વિચારણીય છે. કારણ ? પ્રભુ પાસે દીક્ષા લીધી છે, માટે રાષકાલ બહુ ૯૫ ધરી શકે. ગૃહવાસમાં ૭૧ લાખ પૂર્વ રહેલ છે એમ સમ વ.યાંગમાં છે પણ કુંવરપણે ખડુક ળ જણાય છે માટે વિજ્ઞાનાએ વિચારવુ, વર્ષનું આયુષ્ય, ૬. પાંત્રીશ ધનુષ્યનુ દેમાન, છ, પાણી ચાવીશ . હન્તર વર્ષ કુંવરપણે રહ્યા ૮. પાણી ચાવીશ ાર થઈ મંડલિકપણે રહ્યા, ૯, ઇસ વર્ષ દેશસાધના, ૧૦. ત્રેવીશ હમ્બર્ ને દોઢસા વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28