________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરપણું તે આતમઠાણે.
| [ ૧૨૧ ]
એક વાર બરાબર મીટ માંડી, તેઓશ્રીએ ગ્રહણ ચરમ જિસ વિગત સ્વરૂપનું રે, કરેલ માગ યથાર્થ રીતે વિચારે તે બેડો પાર
ભાવું કેમ સ્વરૂ૫? થયા વગર રહે જ નહિ એ માટે સ્તવનકારના સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, શબ્દો આ રહ્યા
એ અવિકાર અરૂપ. વીરપણું ને આતમ ઠાણે,
આમાં પ્રભુશ્રી વીરના સાકાર-નિરાકાર જાણું તુમસી વાણે રે; સ્વરૂપથી શરૂઆત કરી, આગળની ગાથાધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે,
એમાં એની ચર્ચા ચલાવી અપેક્ષાથી ઘટનિજ ધ્રુવપદ પરિમાણે રે.
નામાં બન્ને પ્રકાર સમાય છે એ દર્શાવ્યું
છે. પ્રાંતની બે ગાથાઓ મનન કરવા જેવી છે. આમ ચરમ જિનના સ્તવનમાં ઉપરની
આત્મતા પરિણતિ જે પરિણ, છઠ્ઠી ગાથા એ નિચોડરૂપ છે. સાતમીમાં તે
તે મુજ ભેદભેદ, કેવળ ઉપસંહાર છે. એ સાથે એક નોંધ પણ
તાકાર વિણ મારા રૂપનું રે, પ્રાપ્ત થાય છે કે આનંદઘનજીકૃત વીશીના
થાવું વિધ પ્રતિષેધ. ૬ પાછલા બે સ્તવને શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા પંડિત દેવચંદ્રજીએ રચ્યા છે. એથી પૂર્વે જે
અંતિમ ભવગણે તુજ ભાવનું રે, વિચારણા કરી ગયા તે સાવ પાયા વગરની
ભાવ શું શુદ્ધ સરૂપ; નથી એમ પુરવાર થાય છે. દરેક સ્તવનના પ્રાંત
તમેં આનંદઘન પદ પામશું રે, ભાગે આનંદઘન નામ આવતું હોવાથી કયું
આતમ રૂપ અનૂપ, ૭ કેનું રચેલું છે એ શોધવું મુશ્કેલ છે. ઉપર ત્રીજા રતવનમાં પ્રભુ શ્રી વીરને અનુજે બે વિદ્વાની વાત કરી એ પણ આગ ભવી તરિકે વર્ણવી, અતીન્દ્રિય પદાર્થો કે મના અભ્યાસી મહાત્માઓ છે એટલે એમના જેનું સ્વરૂપ બાળજીવેને માટે અગોચર સ્તવનમાં ચોગીરાજને અધ્યાત્મક્રમ જળવા. ને અલભ્ય છે તે કરુણા કરી, સાચી મૈત્રીથેલે ન જણાય છતાં તાત્વિક ને દ્રવ્યાનાગ ભાવના દાખવી બતાવ્યું તે માટે ઉપકારની સંબંધી વિદત્તા ભરેલી છે તે છુપી નથી રહેતી, લાગણી રજૂ કરી છે. એ સ્તવને આજકાલને મામૂલી ને કેવા વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો, અલબેલડા’ કે નાટકી રાગ ને સ્વાંગથી સજા
જગજીવન જિન ભૂપ; યેલા સ્તવને કરતાં અતિ ઘણા ઉ અનુભવ મિત્તેરે ચિત્ત હિતકરી, ભાવથી ભરપુર છે.
દાખ્યું તાસ સ્વરૂપ. શ્રી પાર્શ્વજિનના ત્રણ સ્તવન મુજબ પદાર્થની ઓળખાણ કેવી વિષમ છે એ અહીં પણ ત્રણ સ્તવન ઉપલબ્ધ થાય છે. દર્શાવતાં કથે છે કે – ઉપર એકની વાત કરી ગયા. બીજાની શરૂ નય નિક્ષેપે જે ન જાણીયે, આત નિમ્ન પ્રકારે થાય છે.
નવિ જહાં પ્રસરે પ્રમાણ;
For Private And Personal Use Only