Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531458/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4) Us પુસ્તક ૩૯ મું', અ’ક પ મા. સંવત ૧૯૮ માગશીપ. શ્રી તાલદેવજતીર્થના શીખ રે 4 કો શું કે શ્રી જેન આ માનદ સભા–ભાવનગર, For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Aવિષય-પોરેગયા : : : ૧. આત્મ-સમર્પણ ... ... ... ... ... (મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) ૧૦૧ ૨. શ્રી વિજયવલભસૂર્યષ્ટકમ્ ... •.. ... ... ... (૫'. રામાનુજાચોર્યાવિરચિત ) ૧૦૨ ૩. ઉપદેશક પદ ... ... ... ... ... ...( શ્રી યશોભદ્રવિજયજી મહારાજ ) ૧૦૩ ૪. નાલિકેરાન્યકિત... ... .... . ... (કવિ રેવાશ કર વાલજી બધેકા) ૧૦૪ ૫. પાપના પંથે ... ... ... ... ( આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ ) ૧૦૬ ૬. શ્રી મૃગાપુત્રચરિત્ર ... ... ... (મુનિશ્રી પુણ્યવિજયજી : સવિતૃપાક્ષિક ) ૧૧૧ ૭. વિદ્યાથી એને હિતસ દેશ ... ... ... ( સં. મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ) ૧૧૪ ૮. ઉપદેશક પુષ્પ ... ... ... ... ... (સં પં. શ્રી સમુદ્રવિજયજી મહારાજ ) ૧૧૬ ૯. ચક્રવતી ચતુર્દશ દ્વાર વર્ણન .. ... ... ... ... ... ( સંગ્રાહક V. ) ૧૧૮ ૧૦. વીરપણું તે આતમઠાણે ... ... ... ... ... ( શ્રી મોહનલાલ દી. ચોકસી ) ૧૨૦ ૧૧. ઉપદેશ પદ ... ... ... ... .. (આ. શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ ) ૧૨૨ ૧૨. વર્તમાન સમાચાર. ( પંજાબ સમાચાર વગેરે )... ... ... ... ... ... ... ૧૨૩ શ્રી મ હા વીર જી વ ન ચ પર ત્ર. ( શ્રી ગુણચંદ્રગણુકૃત ) બાર હજાર શ્લોક પ્રમાણુ, મૂળ પ્રાકૃત ભાષામાં, વિરતારપૂર્વક સુંદર શૈલીમાં, આગમે અને પૂર્વાચાર્યોરચિત અનેક ગ્રંથોમાંથી દહન કરી શ્રી ગુણચંદ્ર ગણિએ સં. ૧૧૩૯ ની સાલમાં રચેલે આ ગ્રંથ, તેનું સરળ અને ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગોના ચિત્રાયુક્ત સુંદર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાઈન્ડી’ ગથી તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પ્રકટ થયેલ શ્રી મહાવીર ચરિત્ર કરતાં વધારે વિસ્તારવાળા, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવા પ્રસંગો, પ્રભુના પાંચે કલ્યાણકે, પ્રભુના સત્તાવીશ ભાના વિસ્તારપૂર્વક વિવેચન અને છેવટે પ્રભુએ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિષયો ઉપર બેધદાયક દેશનાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૩-૦-૦ પોસ્ટેજ જુદું. લખાઃ-શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર, નીચેના પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથની ઘણી અલ્પ નકલે જ સિલિકે છે, જેથી જલદી મંગાવવા સૂચના છે, (૧) વસુદેવ હિંડી પ્રથમ ભાગ રૂા. ૩-૮-(૬) બૃહતક૯૫સૂત્ર ભા. ૪ થા રૂા. ૬-૪-૦ દ્વિતીય ભાગ રૂા. ૩-૮-૦ (૭) , ભા. ૫ મે રૂા. ૫-૦-૦ (૩) બૃહતકપસૂત્ર ભા. ૧ લો રૂા. ૪-૦-૦ (૮) શ્રી દેવેન્દ્રસૂરિકૃત ચાર કર્મગ્રંથ રૂા. ૨-૦-૦ ભા. ૨ જે રૂા. ૬-૦-૦ (૯) પાંચમે છઠ્ઠો કર્મગ્રંથ ભા. ૨ જો રૂા. ૪-૦-૦ ભા. ૩ જો રૂા. ૫-૮-૦ ( ૧૦ ) ત્રિષષ્ટિશ્તાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ લું', પ્રતાકારે તથા બુકાકારે રૂા. ૧-૮-૦ (૨) 9 For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશ. પુસ્તક : ૩૯ મું : આત્મઅંક: ૫ મો : સં. ૪૬ વીર સં. ર૪૬૮ : માગશર : વિક્રમ સં. ૧૯૮ : ડીસેમ્બરઃ ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e 3 69 ®® શિ9િ 079 290 આત્મ–સમર્પણ ૬૦, છેરચયિતાઃ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી ( રાગ-બિહાગ ) નયને ક્યાં રીઝવું ? દરશ વિણ નયન કયાં રીઝવું –ટેક. શાસ્થત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી ક્યાં ભમવું ? કૃત્રિમ ભાવ વિષે ભરમાઈ, અંતર શું ઠગવું ? નયનો ૧ ચંદ્ર મળે તે પ્રેમી ચકોરીનું ઊર શું રીઝતું ? શશીકરા ગમને પછી થાયે, તેને તો રડવું. નયને ૨ કૃત્રિમ વરતુ સુલભ બને પણ, ચિત્ત ન ત્યાં ઠરતું; સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયને. ૩ પરમેષ્ટીમાં શ્રેષ્ઠ સદા તું, દુઃખ હરજે ભવનું. નયને ૪ નિરામય અનુપમ સહુ જગમાં, તુજ પદને વરવું; મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને, હારામાં ભળવું. નયને૫ यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ग तमसः, परस्ता दमन्ति यम् ॥ १ ॥ (વી. હતો. ક. ૨) -@sw-@ો:: $: @ અર:- - - - 500g) 02ના @િ@@SOP: For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ १०२ ] www.kobatirth.org શ્રી આત્માનă પ્રકાશ काशीनिवासी विद्वशिरोमणि सर्वशास्त्रनिष्णात पंडित रामानुजाचार्यविरचितंश्री विजयवल्लभसूर्यष्टकम् Acharya Shri Kailassagarsuri Gyanmandir अच्छस्वच्छाक्षिवद्भिर्नुतविमलमतिर्बुद्धिराशिः क्षमायुक्, ज्ञtairat aa दग्धा: कलिमलविषयाः स्तोमरूपाः समस्ताः । सत्तलिप्तपङ्का क्षितितलकुधियो वासना क्षालिताऽभूत्, तं वन्दे भार्यं गुणगणसहितं सन्नतः सार्द्रभावैः यो धाम्ना तिग्मरश्मिः दुरितशमनकृत् सान्द्रपीयूष वर्षश्, चन्द्रो ज्योत्स्नासमेतो बुधकुमुदगणे सच्छिवैराप्त पूज्यः । धन्या सा रत्नगर्भा सकलजननुतं या सुपुत्रं व्यसोष्ट, तं वन्दे भार्यं गुणगणसहितं सन्नतः सार्द्रभावैः arita वाग्विलासे विबुधगणनुतरशक्रपूज्यश्च धीमान्, स्वर्गान्धावतारः सुकृतिजनयुते भारते भारतीं स्वाम् । नष्टप्रायां विलोक्याप्रतिहतवचसा जाग्रती येन नीता, तं वन्दे भार्यं गुणगणसहितं सन्नतः सार्द्रभावैः लुप्तप्राय विभान्ति प्रतिदिनमधुना शास्त्रचर्चाः समयः, लोकेऽस्मिन् दैवदोषादिति मनसि महच्छल्यमाविर्बभूव । तन्नष्टं येन नीतं सुखदगुणवत्ता दर्शनस्नेहभाजा, तं वन्दे व भार्यं गुणगणसहितं सन्नतः सार्द्रभाव: चाणक्य नीतिशास्त्रे पदपरिरचनायां स्वयं शेषनागः, कर्माकर्मज्ञतायां विविधमतियुतो जैमिनिश्राद्वितीयः । काव्ये श्रीहर्षवद्य रचयति नितरामभृतप्रोतवाणीम्, तं वन्दे वल्लभा गुणगणसहितं सन्नतः सार्द्रभावैः For Private And Personal Use Only ॥ १ ॥ ॥ २ ॥ ॥ ३ ॥ ॥ ४ ॥ ॥ ५ ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપદેશક પદ્મ Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीलक्ष्मीश्राथ हंसो जयविजयमुनिः स्वतो यस्य कीर्त्तिम, गायं गायं विनोदं सकलसुमनसां प्रीतिपूर्ण दधाति । भूमिस्थ: कान्तिमान्योऽप्यतिमुदितहृदा स्वाऽऽशिषा यं युनक्ति, तं वन्दे भायं गुणगणसहितं सन्नतः सार्द्रभावः अम्बालान्तर्विभात्यप्रतिहतमनिशं गुर्जरांवालमध्ये, :: विद्यागारं तथैवोल्लसितगुणगणोम्मेदपुर्या शुभाङ्गम् । यत्कीर्तिर्भावनीया वसति गुणजुषां मानसे मानदात्री, तं वन्दे व भार्यं गुणगणसहितं सन्नतः सार्द्रभाव: यत्संस्था स्थापिता वै विलसति नितरां मुंबईस्थाऽपराश्री वर्षाणाग्रामगर्भे प्रथितगुणजुषः सन्ति छात्राः कियन्तः । दीयन्ते यत्र शिक्षा विमलगुणयुतैः शिक्षकैर्धर्मपूर्णाः, तं वन्दे वल्लभार्यं गुणगणसहितं सन्नतः सार्द्रभावैः श्रीवल्लभाष्टकं पुण्यं यः पठेद्भक्तिसंयुतः । सर्वाभीष्टफलप्राप्तिस्ते तस्य न संशयः ॥ || ૬ || For Private And Personal Use Only || ૭ || || < || ઉપદેશક પદ. ( ગજલ ભૈરવી ) ચાલી જશે પલકમાં મદમસ્ત આ યુવાની, ચેતેા જા યુવાન દિલમાં વિચાર આણી. બચપણ વહે રમતમાં વૃદ્ધત્વર્ગમાંહિ; ચાલી૦ ૨ સદ્ધ કાજ જગમાં, અવસર ખરા યુવાની. ચાલી૦ ૧ નાટકસિનેમા જોતા, હાલ નહિ વિસરશ્તે; વિષયાની જ્વાલામાં, હામાય જિંદગાની દર્શન પ્રભુના કરવા, તુજને વખત ના મળતેા; નડીએને નીરખવામાં, ભૂલે તું અન્નપાણી. સદ્ધ કાજ રૂપીએ, વાપરતાં મન મુંઝાયે; થાયે હજાર કેરી, ફેશનમાં ધૂળધાણી, આજે ભલે હુસે તું, પાછળથી રાવું પડશે; કહે યોાભદ્ર સમજીને, ઊજાલા આ યુવાની. ચાલી૦ ૫ ચાલી૦ ૩ ચાલી૦ ૪ Booood saav૬૦૩expapayaAvsappy_peoGAGARVASAVADA ૰૦૦,bapse.amApp=56695e samas (}}૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦¢^$°°°°~>Favor૦૦૦peciepson\ ja૦૦૦૦૦x૧૦૦૦૦૦૦°૪૦° aa%° [ ૧૦૩ ] 90000 Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૪ ] શ્રી આત્માનંદ પ્રકાશ. S G INGINGAINING TDછે. નાતિરાદિત. (COPરીકહ (શાર્દૂલવિક્રીડિત વત્ત) उच्चरेष तरुः फलं च विपुलं दृष्टेव दृष्टं शुकः । पक्कं शालिवनं विहाय जडधीस्त नालिकेरं गतः ।। तपारुह्य बुभुक्षितेन मनसा यत्नः कृतो भेदने । वाञ्छा तस्य न केवलं विगलिता चाचूगता चूर्णताम् ।। १ ।। આ જગતમાં જ્યાં ત્યાં બાહિક આઈબર (ભ) ઘણે જ વધી પડે છે. એવા બહારના ભભકાથી અંજાઈ, મોહ પામી ઘણા ભોળા અને સરળ ચિત્તના મનુષ્યો ફસાઈ પડે છે અને પરિણામે નિષ્ફળ થઈ હદયપૂર્વક પસ્તાય છે. એવા જનોને ચેતવવા માટે કઈ અનુભવી કવિ ઉપરની અન્યોક્તિધારા બોધ કરે છે. N કોઈ એક આનંદી-મસ્ત પોપટ પોતાને ભૂખ લાગેલી હોવાથી ઉદરપષણાર્થે શાળ(ચોખા-ડાંગર)ને ક્ષેત્ર તરફ ઉતાવળો ઉતાવળો ઊડતો જતો હતો, એવામાં તેની દૃષ્ટિ નીચે પસાર થતા એક લીલાછમ મહાન જણાતા વૃક્ષ ઉપર પડી, અને એ સર્વ વૃક્ષમાં શ્રેષ-ઉચ્ચ જે પોતાના મનમાં મગ્ન થઈ કહેવા લાગ્યો કે-આહા! આ કેવું ઉત્કૃષ્ટ વપુધારી મનોહર લીલા રંગવાળું, અને મહાન ફળ જેની ટોચે શોભી રહ્યું છે એવું સુંદર આ વૃક્ષ. બસ ! આજની સુધા તો અહીં જ તૃપ્ત કરું એમ મન સાથે નિશ્ચય કરી તે અજ્ઞ (પરિણામ નહીં જાણનારે) પોપટ સડેડાટ કરતે નીચે ઊતર્યો, અને એ (નાળિએર) ની ટોચ પર આલાદપૂર્વક આશાભર્યો બેઠે. ભૂખ પણ કડકડીને લાગેલી તેથી સત્વર એ ફળને (નાળિએરના મોટા પાને) પોતાની ચાંચવડે ભેદન કરવા લાગે. ઘણી જ ચાંચ મારી પણ ક્યાં એ કઠિનમાં કઠિન ગોપાનું આચ્છાદન અને ક્યાં પિપટની કોમળ ચાંચ !!! ભૂખ કહે મારું કામ, એટલે શરીરના સઘળા બળથી તેણે ચંચુપ્રહાર કર્યા, પણ સઘળું નિષ્ફળ ગયું. થા અને ભારે મુંઝાય ! હવે તેને સમજાયું કે અરે ! આ તે લીલા નાળિએરને જબ્બર વો છે, હવે હું ક્યાં જાઉં, શું ખાઉં ! અરેરે ભક્ષ તે ન જ મળ્યું પણ આ મારી ચાંચના પણ ચૂરા થઈ ગયા ! હું એ ચાંચથી હવે ખોરાક પણ બીજે સ્થળેથી કેમ મેળવી શકીશ? અરે ! બાહ્ય આડંબરવાળા નાળિએરના વક્ષ તને ધિક્કાર છે સાથે મને પણ ધિક્કાર છે. કે હું તારું આ દંભી સ્વરૂ૫ પારખી ન શકે. હું તે પારાવાર દુઃખી થયો પણ મારા જેવા બીજા ભોળાઓને ડડમ વગાડી કહે તો જાઊં છું કે “કેવળ રૂપથી રાચશો નહીં. ઊજળું એટલું દૂધ લેખવશે નહીં. એ દંભી વૃક્ષ તને છેલ્લા પ્રણામ છે. RooigMFOCO o CGA 0 CD69 »DGFEણી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાલિકેરાન્યોક્તિ [૧૦૫ ] જ મા ના તક જતા મારા વહાલા વાચઘૂંદ-બધુઓ! CocoCARIATIONS nenecgamtosRele એ તે પોપટની અને નાળિએરની વાત થઈ, પણ આપણું માનવસમાજમાં પણ દાંભિક-ડોળધાલુઓની કયાં ખોટ છે? મોટા આડંબરવાળાઓએ જે ગરિબોને– આશાભર્યાઓને છકકા ખવરાવી છે, તાળવે ગોળ ચટાડી છેતરી પાડી નિરાશ કર્યા છે, એનું શબ્દોમાં વર્ણન કરતાં કલમ પણ ધ્રુજી ઉઠે છે. એવા જગતને મેહપાશમાં લેભલાલચમાં) નાખી, બિચારાઓ પાસેથી જોઇતો સ્વાર્થલાભ સાધી લઈ, પાછળથી જે ધક્કો મારે છે અને તેનાં આશાભંગ થએલાં કાળજાં ફફડાવે છે, એવા ઉજળા કોને ધિકારવાને મારા પાસે શબ્દો જ નથી ! ! ! આકાશમાં જોઈ ચાતક પક્ષી, દરેક વાદળાં પાસે જળની યાચના કરે છે, તેને રાજર્ષિ પ્રવર ભતૃહરિ સાચું જ કહે છે કે – रे रे ! चातक सावधानमनसा मित्र ! क्षणं श्रूयताम् , अम्भोदा बहवो वसन्ति गगने सर्वेऽपि नेत्रादशाः, केचित् वृष्टिभिरार्द्रयन्ति धरणी गर्जन्ति केचित् वृथा, यं यं पश्यसि तस्य तस्य पुरतः मा ब्रूहि दोन वचः ॥ १॥ હે ! ભાઈ ચાતક ! તું સ્થિર ચિત્તે મારું કથન સાંભળ ! આકાશમાંનાં તમામ વાદળાંઓ પાસે તું જળની માગણી કર્યા જ કરે છે, પણ તને હું સ્પષ્ટ સમજાવું છું કેએ વાદળાંઓ પૈકી એવાં વાદળાંઓ તો ડાંક જ ( વિરલા જ) હેાય છે કે, જે પિતાની જળરૂપી સમૃદ્ધિવડે, તરસી જમીનને રસભીની-તૃપ્ત કરે. બાકીનાં તમામ વાદળાંઓ તે ખાલી શેર-બકોર (ગર્જના) કરી, એક ટીપું પણ પાણીનું આપ્યા વિના ચાલી જ જાય છે; માટે તું ગરિબડું મેં કરી દીનવાણીથી બધા પાસે યાચના કરીશ નહી. ઉપરની બંને અન્યક્તિઓ આપણને શું શું સૂચવે છે એ મારા સુજ્ઞ-સહદય વાંચકે સ્વયં સમજી લેવું ! GOGAINI16216316 COMMEIBTiesieme તા. ૨૩-૧૧-૪૧ સૂર્યવાસર ભાવનગર-વડવા શાસ્ત્રોનો શુભ સંદેશવાહક, રેવાશંકર વાલજી બધેકા, નીતિધર્મોપદેશક ઉ. કન્યાશાળા-ભાવનગર ) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લે-આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ, પાપના પંથે. અખિલ સંસારમાં પ્રાણિમાત્ર સુખના અભિ- બીજાનું ભાડું ચિંતવવું, અપશબ્દ બોલવા લાવી છે. દુ:ખ કેઈને પણ ગમતું નથી. આમ અછતા દેને આરોપ મૂકે, માયા વર્તન હોવા છતાં પણ અણસમજુ, અજ્ઞાની છ પુ- રાખવું, અસત્ય બોલી વિશ્વાસઘાત કરે, ગલાનંદીપણાના અનાદિ કાળના અભ્યાસને બીજાના લાભમાં આડે આવી નુકશાન પહોંચાડવું લઈને અને કષાય તથા વિષયને વશ થઈને વિગેરે વિગેરે માનસિક દુ:ખ ઉત્પન્ન કરવાનાં ક્ષણિક સુખ માટે બીજા જીવને દુઃખ આપે છે. કારણે છે. અને તે માનવી માત્રને ઉગ તથા પિતે માની લીધેલા સુખ તરફ જ લક્ષ્ય હોવાથી ખેદની ભઠીમાં અત્યંત તપાવીને તેમના રૂધિર અને સુખ મળી ગયાની ભ્રમણાથી, ચિત્ત ભ્રમિત્ત તથા માંસને સુકાવી નાખે છે અને મૃત્યુના થઈ જવાથી બીજાને થતા દુખની જરાએ અસર શરણે પહોંચાડે છે. કેટલાકને તે ઉદ્દેશ તથા ખેદ થતી નથી અને તેથી કરીને તેમનું ચિત્ત ન સહન થવાથી આત્મઘાતને આશ્રય લેવો પડે કેમળ બની દયા થતું નથી. સુખ આપવાથી છે અથવા તે વગર પ્રયાસે દેહ છોડી દે પડે છે. તે સુખ મળે છે પણ બીજાનું દિલ દુખાવી યદ્યપિ શારીરિક દુઃખ આપવામાં માયાસુખની આશા રાખવી તે વિષપાન કરીને જીવન પ્રપંચના ઉપગની ખાસ જરૂરત રહેતી નથી વાની આશાની જેમ નિરર્થક છે. તે સિવાય પણ શારીરિક દુઃખ આપી શકાય છે દુઃખ આપવાના અનેક પ્રકાર હોવાથી પાપ પરંતુ માનસિક દુ:ખ આપવામાં તે ખાસ પણ અનેક પ્રકારનું છે. આ અનેક પ્રકારના કરીને માયા, પ્રપંચ, છળ-ક્ષટ, દંભ તથા કાવાદુઃખોનો શારીરિક તથા માનસિક દબમાં સમાં દાવાને ઉપયોગ કરવો પડે છે. માનસિક દુઃખ વેશ થઈ જાય છે. શરીરદ્વારા અનેક પ્રકારે 2 આપનારના અધ્યવસાય વીસે કલાક મલિન શરીરની કદર્થના કરીને શારીરિક દુઃખ અપાય બન્યા રહે છે. પશ્ચાતાપ કરવાનો સમય ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. પણ કાયિક દુઃખ આપનારના છે, અને પ્રતિકૂળ વાણું તથા વિચારદ્વારા તેમજ તે બીજાના શરીરને ઇજા પહોંચાડ્યા પછી કાયાદ્વારા પણ મનને દુભવીને માનસિક દુઃખ અધ્યવસાય ફરી પણ જાય છે. અને પશ્ચાતાપ અપાય છે. શારીરિક દુ:ખને વ્યાધિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માનસિક દુઃખ આધિ લે છે. માટે જ માનસિક દુઃખ આપનાર શારી કરીને દુઃખી થનારની પાસેથી માફી પણ માગી તરીકે ઓળખાય છેશારીરિક પીડા આપવા રિક દુઃખ આપનાર કરતાં વધારે અપરાધી છે. કરતાં માનસિક પીડા આપવામાં વધારે અપરાધી કે માણસને કેઈએ શસદ્વારા અથવા તે યષ્ટિ થવાય છે એમ સૂમ દષ્ટિથી અવલોકન કરીએ મૃષ્ટિથી પ્રહાર કરીને ઈજા પહોંચાડી હેય, કે જેને તે સ્પષ્ટતર ભાસ થાય છે. શરીરને ઇજા પહોંચા લઈને શરીરમાં ઘા પડ્યા હોય અથવા તે બીજી ડવાથી મન દુભાય છે પણ તે ચિંતાના સ્વરૂપને કંઈ પીડા થઈ હોય તો તેની ચિકિત્સા કરી મટાડનાર પ્રાપ્ત કરી શકતું નથી તેમજ શલ્યની જેમ જીવન ઘણો મળી આવે છે કે જેને ઘડેકટર તરીકે ઓળપર્યત ખગ્યા કરતું નથી. કહેવાય છે કે તલવારને ખવામાં આવે છે; પણ માનસિક પીડા મટાડનાર ઘા રૂઝાઈ જાય છે પણ વચનને ઘા રૂઝાતું નથી. સંસારમાં કેઈ નથી, તેની ચિકિત્સા નથી, ઔષધ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપના પંથે. [ ૧૭ ] નથી તેમજ ચિકિત્સાશાસ્ત્ર પણ નથી માટે જ અસંતેષ આદિ આપવાથી અવશ્ય થાય છે. તેમજ શારીરિક દુઃખ કરતાં માનસિક દુઃખ પ્રધાન છે. બીજાને શેક વિગેરે પણ માયા, પ્રપંચ, છળ, સપુરુષ –મહાપ સિવાય મિથ્યાભિમાની અસત્ય, કાવાદાવા અને કપટથી તેની સાથે વર્તા સંસારના પ્રાણી માત્રમાં સ્વાર્થ રહેલ છે. આ વાથી થાય છે. યદ્યપિ બીજાને આનંદ, સુખ, સ્વાર્થ અનેક પ્રકારનો હોવા છતાં તેને બે વિભા શાંતિ આપીને પોતે આનંદ સુખશાંતિ મેળવગમાં સમાવેશ થઈ શકે છે, એક તે જીવવાને વાવાળા પણ સંસારમાં હોય છે; પરંતુ તે અત્યંત માટે કરવામાં આવતા પ્રયત્નસ્વરૂપ અને બીજો અલ્પ પ્રમાણમાં હોય છે. કારણ કે તેમ કરવામાં મજશેખ તથા આનંદ, સુખશાંતિ માટે કર- શુદ્ર વાસનાઓ તથા તૃષ્ણાઓનો ભોગ આપવો વામાં આવતા પ્રયત્નસ્વરૂપ કેવળ જીવવાના પડે છે, તેમજ આર્થિક તથા શારીરિક સંપસ્વાઈઓ બીજા ને ઘણું કરીને શારીરિક ત્તિને વ્યય કરીને જીવનમાં કેટલાક દુઃખદ દુઃખ આપનારા હોય છે; પણ એ સિવાયના પ્રસંગોને સામને કરે પડે છે. અને એટલાં બીજા સ્વાથીએ તે મોટે ભાગે માનસિક તથા માટે જ આવા દેવી પુરુષનું પાપના પ્રસંગમાં શારીરિક દુઃખ આપે છે, અને પિતાની ક્ષુદ્ર તૃષ્ણા- પાપની વિચારણામાં સ્થાન જ નથી. એને સંતાપે છે; છતાં પરિણામે તેમને સંતોષ મિથ્યાભિમાની માનવાઓની પ્રકૃતિમાં ઘણું મળી શકતા નથી. પ્રારંભમાં સંતોષ જણાય છે જ વિલક્ષણતા રહેલી હોય છે, સ્વાર્થ હોય કે ન ખરો પણ તે કેવળ તેમની એક ભ્રમણા જ હાય હોય તે પણ અભિમાનના આવેશથી પણ બીજા છે, જીવાએ જે જીવન મેળવ્યું હોય તેમાં અને કનડીને સંતોષ માને છે. જેમની પ્રકૃતિમાં જીવવાનો સ્વાર્થ તે સહુને હોય છે, અને તેના અસહિષ્ણુતા તથા અભિમાનની માત્રા અધિકપણે માટે કોઈ ને કોઈ પ્રયાસ કરે જ પડે છે, અને રહેલી હોય છે તેઓ જે શારીરિક તથા આર્થિક તેના અંશે અપરાધી પણ બનવું પડે છે, તે સંપત્તિથી સબળ હોય અને તેના વચનનું કે પણ ઓછા અપરાધે જીવાય તે અત્યંત ઉત્તમ વતનનું અપમાન કરનાર બંને પ્રકારે નિર્બળ છે; કારણ કે તેમ કરવાથી આત્મા પાપથી ઓછો હોય તે શારીરિક તથા માનસિક બંને પ્રકારની લેપાય છે. બીજા જેવાને જીવાડીને જીવનારા કે પીડા આપવામાં પિતાને મળેલી સંપત્તિને દુરુ જેઓ સંપુરુષોની કેટીમાં ગણાય છે એટલે પગ કરે છે. સશસ્ત્ર કે નિઃશસ્ત્રપણે નિર્બળના દરજે તે નહી પણ ઓછા અપરાધે જીવનારા શરીર ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડે છે, સાધુપુરુષની પંકિતમાં ભળી શકે છે, અને સમજુ અથવા તે દ્રવ્ય વ્યય કરીને બીજાની મારફત સંસાર તેમને બહુમાનની દ્રષ્ટિથી જુએ છે તેમ તે તેને શારીરિક દુઃખ ઉત્પન્ન કરાવે છે. તથા તેની જ તેમનું અનુકરણ કરવા ઉદ્ધત થાય છે. જીવનવૃત્તિનો ભંગ કરવા પોતાની શક્તિ વાપજીવવાના સ્વાર્થ સિવાય બીજા અજ્ઞાનતાથી કરીને તેને માનસિક પીડા ઊભી કરે છે, તેની પિતે માની લીધેલા આનંદ, સુખ, શાંતિ, સંતેષ, આજીવિકાના સાધનને તેડવા પ્રયત્ન આદરે છે, તૃપ્તિ આદિ સ્વાર્થીને માટે પ્રાણીઓ નિરંતર કેઈને ત્યાં નોકર હોય તે શેઠને અવળું સમપુષ્કળ અપરાધે સેવ્યા કરે છે, કારણ કે ધર્મ જાવીને રજા અપાવે છે, કેઈના આશ્રય તળે ધંધે તથા નીતિનું ઉલ્લંઘન કર્યા સિવાય બનાવટી કરી રળી ખાતે હોય તે આશ્રય આપનારના ભ્રામક આનંદ આદિ પ્રાપ્ત થઈ શકતા નથી. હૃદયમાં માયાવીપણે તેના માટે અપ્રમાણિકઅને તે ઉલ્લંઘન બીજાને શેક, દુઃખ, અશાંતિ, તાની છાપ બેસાડીને નિરાશ્રિત બનાવે છે, અછતા For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૧૦૮ ] શ્રી આત્માનંદ પ્રકાશ, દેને આરોપ કરીને અને અપરાધી નાં હૃદય હલકાં હોવાથી સહન કરી શકતા બનાવીને રાજપુરુષો દ્વારા શિક્ષા કરાવે છે. આવા નથી અને તેમને હલકા પાડવાને ઘણુ નીચપ્રયાસે અનેક પ્રસંગો ઉપસ્થિત કરીને પણ બજાને આદરે છે. અછતા ને આપ મૂકીને જનતામાનસિક વ્યથાને ભાગી બનાવે છે, જે તેઓ માં અવર્ણવાદ બોલે છે. પ્રમાણિક સભ્ય સજજન આર્થિક અથવા તે શારીરિક સ્થિતિમાં બીજાથી માનવીઓ તે આવી હલકી વ્યક્તિઓની અવનબળા હોય તે કેવળ માયા-પ્રપંચ તથા ગણના જ કરે છે, પરંતુ તેના જેવા જ હલકા અસત્યનો આશ્રય લઈને પણ બીજાને દુઃખી હૃદયવાળા ઇર્ષ્યાળુ માનવીઓ તેના બોલને વધાવી કરીને તે શાંતિ મેળવે છે. અન્યને અવળું લઈને અને ઉત્તેજન આપીને જ્યારે સક્રિય ભાગ સમજાવીને તેના અનેક વિરોધીઓ ઊભા કરે લે છે ત્યારે તે તે પિતાના હૃદયમાં અત્યંત છે. તેની પ્રિય વસ્તુને વિચછેદ કરીને તેનું આનંદ મનાવે છે, અને નિરર્થક પાપ ઉપાર્જન મન દુભાવે છે. જે સામેને માણસ ધર્મપ્રિય કરીને અપરાધી બને છે. મિથ્યાભિમાની સત્તાહોય તો તેના ધર્મકાર્યમાં આડો આવીને તેને ધારીઓમાં પણ અસહિષ્ણુતાની માત્રા અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. સામેના માણસ સાથે હોય છે અને એટલા માટે જ તેઓ પણ નિરમાયાવી મિત્રી કરીને તેનું કાસળ કઢાવે છે, પરાધી માનવીઓને દુઃખ આપવામાં કમી રાખતા અથવા તે વિશ્વાસઘાત કરીને આપત્તિ- નથી અને નિરર્થક વધારે અપરાધી બને છે. વિપત્તિના પ્રસંગે એવા ઊભા કરે છે કે જેથી આ બધા પાપ ઉપાર્જન કરી અપરાધી બનકરી તેનું જીવન દુઃખમય બની જવાથી પરિણામે નારાઓ કરતાં પણ વધારે પાપ ઉપાર્જન કરી તેને આત્મઘાતને આશ્રય લેવો પડે છે. અપરાધી બનનાર સંસારમાં કૃતઘ દ્રોહીઓ જીવવાને તેમજ આનંદ, સુખ તથા મોજ- અને વિશ્વાસઘાતી છે. કૃતઘ માણસોમાં નિર્દયતા શોખને સ્વાર્થ આડો આવવાથી તે માનવીઓ અતિશયપણે રહેલી હોય છે. કૃતન માણસના બીજાને કનડી દુઃખ દઈને અત્યંત પાપ ઉપાર્જન મરતાં પ્રાણ બચાવ્યા હોય તે પણ સમય કરે છે અને અપરાધી બને છે; પરંતુ જેમને લેશમાત્ર આત્રે બધું ભૂલી જાય છે, અને પ્રાણ બચાવ પણ સ્વાર્થ હવે નથી એવા તુચ્છ પ્રકૃતિવાળા નારના પણ પ્રાણ લેવા તૈયાર થઈ જાય છે. કેવળ મિથ્યાભિમાન, અસહિષ્ણુતા, સત્તા, દ્વેષ, માતાપિતાએ અનેક પ્રકારના કષ્ટ સહન કરીને વિધ, ઈર્ષા આદિને આધીન થઈને બીજાની મોટા કરેલા કુપુત્ર મોટા થયા પછી વડિલેઉપર અણગમો આવવાથી જ તેમને નિરર્થક દુઃખી પાર્જિત સંપત્તિ મેળવીને કાંઈક સુખી સ્થિતિ કરે છે. અનેક પ્રકારની આપત્તિવિપત્તિ ઊભી પ્રાપ્ત કરવા છતાં પણ માતાપિતાની સેવા કરીને તેના જીવનને અકારું બનાવી નાખે છે. કરવાને બદલે તેમને અનેક પ્રકારની કનડગત પિતાની આણમાં વર્તાવવા બીજાના બળને કરે છે, તેમની આરાનું ઉલ્લંઘન કરીને અથવા અસત્ય તથા છળની સહાયતાથી અનેક પ્રકારની તે અનાદર તથા તિરસ્કાર કરીને માનસિક દુખ ખટપટ કરીને શિથિલ બનાવી નાખે છે. બીજાને આપે છે, પ્રતિકૂળ આહાર આદિદ્વારા તેમજ આર્થિક તથા શારીરિક નુકશાન પહોંચાડીને તાડના, તર્જના કરીને શારીરિક દુઃખ આપે છે, અત્યંત આનંદ મનાવે છે. બીજો સુખી હોય. અને છેવટે અત્યંત ઘણા આવવાથી માતાપિતાનું સંપત્તિવાળો હોય, ગુણવાન તરીકે ઓળખાતે મૃત્યુ ચિંતવી માતૃઘાતી પિતૃઘાતી થવામાં જ હોય, માનવીઓમાં સારો આદરસત્કાર મેળ- પિતાને કૃતકૃત્ય માને છે. એક વ્યક્તિ કે જે વતે હોય તે તેને તુચ્છપ્રકૃતિવાળા માનવીને અત્યંત કંગાળ સ્થિતિમાં હોય અને જેના ઉપર For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપના પંથે. [ ૧૦૯ ] અન્નદેવ પણ નિરંતર અપ્રસન્ન રહેતા હોય કોહી માણસેના હૃદય અત્યંત તુચ્છ-હલકાં એવી સ્થિતિવાળાની કઈ દયાળુ માણસ દયા હોય છે. એમની પ્રકૃતિ નિષ્ણજન દ્રોહ કરખાઈને પિતાના તન, મન, ધનના ભેગે પણ વાવાળી હોય છે. બીજાઓની સુખ શાન્તિ એમને તેને સારી સ્થિતિમાં લાવી મૂકે, અને તે સારી જરા ય ગમતી નથી. બીજાઓને આપત્તિરીતે સુખમય જીવન ગાળતા હોય એવે સમયે વિપત્તિમાં નાખવા એમને સતત પ્રયાસ ચાલુ જ દેવવશાત્ તેના ઉપકારીની અત્યંત નબળી સ્થિતિ રહે છે. કોહી માણસોને દ્રોહ કરવાને કઈ પણ થઈ જાય તો તેના કરેલા ઉપકાર ભૂલાવી દઈને અગ્ય હોતું નથી. માતાપિતા, સ્વામી, ગુરુ, કુતૌશિમણિ ઉપકારીની સંભાળ લેવો તે પુત્ર, સ્ત્રી આદિ સર્વને દ્રોહ કરે છે. બીજાને દૂર રહી પણ તેને આપત્તિમાં પડેલા જોઈને સખી જોઈ તેને દુઃખી કરવા પ્રયાસ કરે છે અને ખુશી થાય છે. કદાચ આશા કરીને બે પૈસાની દુ:ખી જોઈ સુખ મનાવે છે, રાજી થાય છે. આવા મદદ લેવા આવ્યું હોય અને શરમથી પાંચ પૈસા માણસો મોઢેથી મીઠાબોલા પણ હદયમાં ઝેરથી ધીર્યા હોય તે પિસા આપવાની મુદ્દત સગવડતાના ભરેલા હોય છે. એમનામાં દેખીતી રીતે વિનય અભાવે વીતી જતાં રાજ્ય દ્વારા પિતાને આપેલા તથા નમ્રતાની માત્રા બીજા કરતાં અધિકતર પૈસા વસુલ કરવા તેને ઘરબાર વગરનો બનાવીને : ન દેખાય છે, પણ અંતઃકરણ અનિષ્ટની ભાવનાથી રઝળતા કરી નાંખે છે. કોઈ વખત તો આશા વાસિત હોય છે. આવા માણસો મુખ્યત્વે કરીને કરીને આવ્યા હોય તો કાંઈ પણ આપ્યા પિતાના સંબંધીઓ સ્નેહીઓ તેમજ ઉપકારીસિવાય જેમ તેમ માર્મિક વચને સંભળાવીને એનું અનિષ્ટ, અકલ્યાણુ, અહિત કરીને અત્યંત નિરાશાની સાથે માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે. સંતેષ માને છે. બીજાને આપત્તિ-વિપત્તિમાં એનાથી વધારે કૃતગ્નેશિરોમણિ ધર્મનો નાંખવાના પ્રયાસોમાં ફાવી ન શકે તે ઉપકાર ભૂલનાર છે. ધર્મના પ્રતાપથી જેમણે તેમના હૃદય શેકથી બળ્યા કરે છે. મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, ઉત્તમ એમનામાં અસીમ અસહિષ્ણુતા રહેલી હોવાથી જાતિ, પાચ ઈદ્રિયે પૂર્ણ, અઢળક ધન, પદ્દ- અન્યની સદ્દભૂત ગુણસ્તવના સાંભળીને કે ગુણગલિક સુખની સામગ્રી, નિરોગી શરીર, અનુકૂળ વાન શ્રેષ્ઠ પુરૂષ દ્વારા કરવામાં આવતે આદરસ્વજન વર્ગ, નિર્મળ યશકીર્તાિ, પાંચ માણસોમાં સત્કાર જોઈને અત્યંત દુઃખી થાય છે. આદરસત્કાર અને એ ઉપરાંત આત્મશ્રેયની ધર્મદ્રોહી સર્વદ્રોહીઓમાં અગ્રસ્થાને છે. વિષસકળ સામગ્રી મેળવેલી હોય, અને ધમના યાસકત માનવી પિતાની વાસના સંતોષવાને રક્ષણ તળે સુખે જીવતા હોય એવાઓને ધર્મની ધર્મપ્રિય શ્રધ્ધાળુના હૃદયમાંથીધર્મવાસના દૂર કરીને સેવા કરવાનું કહેવામાં આવે તે તરત જ તેમને અનેક પ્રકારની કુયુકિતઓથી ધર્મને દ્રોહી બને છે. લાનિ થાય છે અને મુખ મરડે છે.ધર્મના પસાયથી પગલાનદીપણાને લઈને મિથ્યા શ્રધ્ધા હોવાથી મેળવેલી સંપત્તિમાંથી પાંચ પિસા ધર્મ નિમિત્તે ધર્મ તથા ધર્મના અવર્ણવાદ બોલે છે. મુકિતમાંગવામાં આવે તે સ્પષ્ટ ના પાડે છે. માનવી પથપ્રદર્શક સમ્યગ્ર શાસ્ત્રોને વખોડે છે, વિશુધ્ધ માત્રની પાસે જેટલીએ સુખની સામગ્રી છે તે ધર્મમાગે ગમન કરનારાઓને અછતા દોષો બધીય ધમે આપેલી હોવાથી સમય આવ્યે દેખાડીને માઈભ્રષ્ટ કરે છે. ધર્મને વિકાસ તથા સઘળું ય ધર્મને અર્પણ કરી દેવું જોઈએ છતાં ઉન્નતિ જોઈને હૃદયમાં બળે છે, અને ધમ ધમી. જેઓ મિથ્યાભિમાનમાં આવી ધર્મને અનાદાર ઉપર અછતા આપ મૂકી પિતાની દષ્ટિથી કરે છે તેઓ કૃધ્ધિશરોમણિ કહેવાય છે, દૂષિત કરીને ધર્મને દ્રોહ કરે છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - [ ૧૧૦ ] શ્રી આત્માનંદ પ્રકાર આ પ્રમાણે પાપના અનેક પ્રકારે છે, પરંતુ હેવાથી વિશ્વાસમાં ફસાઈ જઈને પિતાને સર્વ પાપની પૂર્ણાહુતિ વિશ્વાસઘાતમાં થાય છે. અર્થાત્ નાશ કરી બેસે છે એટલે તેમની સાથે તે બધા ય પાપને વિશ્વાસઘાતમાં સમાવેશ થઈ વિશ્વાસઘાત થઈ શકે, પરંતુ પ્રભુ તે સર્વજ્ઞ છે જાય છે, કારણ કે વિશ્વાસઘાતી, માયાવી તથા તેમની સાથે વિશ્વાસઘાત કરનાર કેટલે કઠોર હૃદજુઠાબોલા હોય છે તથા એમનામાં દંભની માત્રા અને અને શ્રધ્ધા વગરને પાપાત્મા હો જોઈએ. પણ અધિકતર હોય છે અને ધર્મની શ્રધ્ધા વિશ્વાસઘાતી જાણે છે કે પ્રભુથી કાંઈપણ છાનું પ્રાયઃ હેતી નથી. એઓ ક્ષુદ્ર વાસનાને દાસ નથી છતાં પ્રભુની સાક્ષીએ અનેક પ્રકારની પ્રતિહોવાથી પર વિશ્વાસ ઉત્પન્ન કરવા બીજાની જ્ઞાઓ કરે છે (જેમકે-કેઈપણ જીવ નહી મારું, માન્યતા પ્રમાણે ડેળ-આંબર કરે છે. જેમની જઠું નહી બોલું, ચોરી નહી કરું, બ્રહ્મચય પાસેથી પિતાની વાસનાની તૃપ્તિ કરવી હોય તેમને પાશ, પરિગ્રહ નહી કરું વિગેરે વિગેરે પ્રતિપિતાની તરફ આકર્ષવાને તેમના વિચાર પ્રમાણે જ્ઞાઓ હજાર માણસોની મેદની વચ્ચે) અને બાહ્ય પ્રવૃત્તિ રાખે છે. બીજ સંપૂર્ણ પણે પછી તે કરેલી પ્રતિજ્ઞાઓને કિનારે મૂકીને પ્રભુની વિશ્વાસની જાળમાં ફસાયા પછી તેમને છેતર સાથે વિશ્વાસઘાત કરવાનું સાહસ ખેડીને પ્રભુને વાને ક્ષણ માત્ર પણ વિલંબ કરતા નથી. જ્યાં ગુન્હેગાર બને છે. આ પ્રમાણે કૃતઘીપણું, દ્રોહ મિથ્યા ડેળ આડંબર રહેલું હોય છે ત્યાં વિધા અને વિશ્વાસઘાત સવથા ત્યાજ્ય છે, નિરપરાધી સઘાત સારી રીતે વસેલું હોય છે. વિશ્વાસઘાતથી બનવાની ઈચ્છાવાળાએ તે ધર્મના પ્રતિ કૃતઘી, સામેના માણસને થતા આઘાત, પીડા કે દ્રોહી અને વિશ્વાસઘાતી ન બનવા નિરંતર દુઃખથી વિશ્વાસઘાતીને જરા ય ખેદ કે અપ્રમાદી રહેવાની અત્યંત આવશ્યકતા છે. મહાદુઃખ થતું નથી પરંતુ પોતાની ક્ષુદ્ર વાસના તૃપ્ત પુરુષો તથા ધર્મના સાથે કરવામાં આવતા દ્રોહ થવાથી આનંદ તથા સંતોષ માને છે, એમને આદિ જેટલા દુઃખદાયી અને અનંત સંસાર બીજાનું હિત થાઓ કે અહિત થાઓ તેની લેશ વધારી અનંતી માઠી ગતિઓની અસહૃા પીડા માત્ર પણ પરવા દેતી નથી. એમનું હૃદય આપનાર નિવડે છે, તેટલા સામાન્ય જનતા સાથે અત્યંત કઠેર અને મલિન હોય છે. વિશ્વાસ કરવામાં આવતા કૃતન્નતા આદિ તેટલા દુખદાયી ઘાતી સહુથી ઉચ્ચ કેટીને પાપી એટલા માટે નિવડતા નથી, માટે આત્મહિતષિઓએ કૃતધતા, કહેવાય છે કે પ્રભુની સાથે પણ વિશ્વાસઘાત કર- દંભ તથા વિશ્વાસઘાત આદિ પાપના આશ્રયમાં વાનું સાહસ ખેડે છે. અપ્રભુ માણસે તે અજ્ઞાન એક ક્ષણ પણ ન રહેવું જોઈએ. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્રસેવનની દુષ્કરતા અને નારક્યાતનના અસર કારક વર્ણનને સૂચવતું માતા-પિતાના સંવાદરૂપે શ્રી મગાપત્ર ચરિત્ર. લે. મુનિશ્રી પુણ્યવિજયજી. [ સંવિપાક્ષિક ] (ગતાંક પૂઈ ૯૪ થી શરૂ ) હુ માતાપિતા ! પંખીઓને પકડનારા એના ન થઈ શકે એવી પરમ ઉત્કૃષ્ટ વેદનાઓ નરકમ, દિક પક્ષીઓ વડે તથા જાળવડે જ્યાં લોહી પડી છે અનુભવી છે. હોય ત્યાં પંખી બેસે તો એંટી જાય અને ત્યાંથી હું માતાપિતા ! એ નરકમાં તીવ્ર-ઉટ કહી ઉખડી શકે નહીં' એવી ક્રિયાનો ચૂંટી રહ્યો છે ન શકાય તેવી પ્રગાઢ-ઘણા સમય સુધી ચાલુ રહે અને શીકારીઓની જાળવડે ગળામાં બંધાઈને અનેક તેવી ઘર, સાંભળતાં જ હૃદયને ધ્રુજાવે તેવી દુરસહ, વાર અનેક પ્રકારે હું મારા છું. અત્યંત મનને ગભરાવી નાખે તેવી ભયાનક-જેનું હે અમ્માતાય ! હું કુહાડા, ફરશી આદિ લાકડા શ્રવણ કરતાં જ ચિત્ત કંપી ઊઠે એવી વેદનાઓ સુધારવાના હથિયાર વડે પરમાધામીઓએ વિલા મેં અનુભવી છે. સુતાને હાથે લાકડાની જેમ અનંતવાર કૂટાયો છું, હે તાત ! મનુષ્ય લોકને વિષે જેવા પ્રકારની ફડાયો છું, છેદાયો છું તથા છેલાયો છું. શીત, ઉષ્ણ ઈત્યાદિક વેદનાઓ દીસે છે તે ટાઢ, તડકા હે માતાપિતા ! લુહાર જેમ લેઢાને કૂટે તેમ ૨ વિગેરે કરતાં નરકને વિષે અનુભવાતી દુઃખવેદનાઓ થપાટ, મુઠ્ઠી વિગેરેથી અનંતવાર પરમાધામ દેવોના અને ગુણી હોય છે. હાથે હું તાડિત થ છું, કૂટાયો છું, ભેદ છું હે માતાપિતા ! મેં સર્વ ભવોને વિષે એટલે તથા ચૂર્ણિત થયો છું. ત્રસ તથા સ્થાવર ભામાં પણ અશાતા, ટાઢ, તડકા, હે માતાપિતા ! તપેલા તાંબા, લોઢાં. કથીર સુધા, તૃષા આદિ વેદના અનુભવી છે જેમાં ક્યાંય તથા સીસાના કળકળતા રસ એ પરમાધામીઓએ નિમેષમાત્ર-આંખના પલકારા જેટલો વખત પણ હું રાડો પાડતો રહું અને મને પાયાં છે. સાતા વેદના-સુખાનુભવરૂપ વેદના નથી, તે પછી હે માતાપિતા ! એ પરમાધામી દેવોએ “તને દીક્ષામાં શું દુ:ખ છે ? તમે મને સુખને લાયક માંસ બહુ પ્રિય હતાં” એમ મને યાદ આપીને કેમ કહ્યો-જાણ્યો ? મેં તે સદા ય દુ:ખ જ મારા પોતાના જ માંસ ભડથીને. શલે પરોવીને. યકા અનુભવ્યું છે. કરી કરીને, મૂંછને બળબળતા પરાણે ખવરાવ્યા છે. તે વાર પછી તેના માતાપિતા મૃગાપુત્રને કહે હે માતાપિતા ! વળી એ પરમાધામ દેવોએ છે કે-હે પુત્ર! તારી મરજી પ્રમાણે સુખેથી પ્રબન્યા પૂર્વભવમાં “ તને મઘ, તાડી, મધ ઘણાં જ પ્રિય ગ્રહણ કર. તને ખાસ કહેવાનું એ છે જે-સાધુહતા” એમ યાદ આપીને મારી પોતાની જ ચરબી, ધમમાં નિષ્પતિક્ષ્મતા-રોગત્પત્તિ થાય તે કંઈ હાડકાના રસ તથા રુધિર ઉકાળીને ઉનાં છણછતાં પણ દુઃખનું નિવારણ કરવાની મના એ અતિ દુઃખ મને પીવરાવ્યાં છે. છે (તાત્પર્ય એવું છે કે સાવદ્ય વૈદક ન કરાવાય.) હે માતાપિતા ! નિત્ય ભયભીત રહેતા, ત્રાસ માતાપિતા પ્રત્યે તે મૃગાપુત્ર બોલ્યો કે-હે પામત, દુઃખી તથા વ્યથિત એવા મેં જેનું વર્ણન અભ્યાતાય ! આ જે આપ બન્નેએ કહ્યું તે યથાર્થ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - [ ૧૧૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ. સત્ય છે પરંતુ તે માતાપિતા ! જ્યારે અરણ્યમાં તથા ધૃવગોચર-નિશ્ચયપૂર્વક કરીને જ લબ્ધ છે મૃગાદિ પશુઓ તથા પક્ષીઓ વ્યાધિથી પીડાતા હોય આહાર જે એવો હોય છે એ જ પ્રમાણે આ મૃગ ત્યારે ત્યાં કાણુ વૈધ આવીને તેના રોગની ચિકિત્સા દૃષ્ટાંતમાં કહેવા પ્રકારે મુનિ પણ ગોગરી-ભિક્ષાકરે છે? કઈ પણ કરતા નથી. ટનમાં પ્રવિષ્ટ થાય છે ત્યાં કયાંય અણગમતું તથા હે માતાપિતા અટવીને વિષે જેમ મૃગ નિરસ કસિત અન્ન મળે તે આ ખરાબ છે એમ અનાદર ન કરે તેમજ આહાર કે પાણી ન એકલે વિચરે છે, તેમ હું સંયભવડે તથા તપવડે ધમ આચરીશ-ધર્માચરણ કરતો એકલો વિચરીશ. મળ તા કોઈ ગૃહસ્થ અથવા ગામ કે નગરને ખિસે નહિ-મનમાં રેષ લાવી કેાઇની અવગણના ન જ કરે. હે માતાપિતા ! જ્યારે મહાઅરણ્યમાં મૃગને આંતક રોગ ઉપન્ન થાય છે ત્યારે વૃક્ષના મૂળમાં જ્યારે મૃગાપુત્રે માબાપ પ્રત્યે કહ્યું કે- હે બેઠેલા એ મૃગને કોણ આવીને ચિકિત્સા કરે છે માતાપિતા ! હું તો મૃગચર્યા આચરીશ અર્થાત એની કોણ સેવા કરે છે ? તે રોગગ્રસ્ત મૃગને આપની આગળ જેવી મૃગની ચર્ચા વર્ણવી તેને ઔષધ કેણ ઘે? વળી તેને સુખ કેશુ પૂછે? અંગીકાર કરી સાધુ માર્ગનું ગ્રહણ કરીશ.” માતાપિતા બોલ્યા કે હે પુત્ર ! એમજ એટલે હે મૃગ તને શાતા છે એમ કોણ પૂછે? તથા તારા સંક૯પ છે તે તને જેમ સુખ ઊપજે તેમ તે મૃગને ખાવાને અન્ન તથા પીવાનું પાણી લાવીને કેણ આપે છે? કઈ જ નહિ. કર. અમારી આજ્ઞા છે. તે પછી માતાપિતાની અનુજ્ઞા પામીને મૃગાપુત્ર કુમારે ઉપાધી-સચિત્ત | હે માતાપિતા ! જ્યારે તે મૃગ સુખી હોય છે. તથા અચિત્તરૂપ જે પરિગ્રહ હતો તેને પરિત્યાગ કર્યો. એટલે સ્વભાવથી જ રોગમુક્ત હોય છે ત્યારે ઘાસ ચરવા જાય છે. ખાવા તથા પીવા અર્થે લીલા ખડ સર્વ પરિગ્રહને ત્યજીને વળી મૃગાપુત્ર કહે છે વાળા પ્રદેશોમાં તથા સરોવરમાં જાય છે. તે સ્વસ્થ કેહે માતા પિતા ! તમોએ મને સમ્યગ અનજ્ઞા મૃગ લીલા પ્રદેશમાંથી મનગમતા ઘાસ ખાઇને આપી તેથી હવે હું સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત એટલે પોતાના ભક્સનું બરાબર ભક્ષણ કરીને તથા કરાવે એવી મૃગચર્ચા આચરીશ ત્યારે માબાપ બેલા તળાવ વિગેરેમાંથી પાણી પીને પછી મૃગચર્યા--મૃગોને કે-હે પુત્ર! તમને સુખ થાય ત્યાં જાઓ-દીક્ષા . હરવાફરવાના સ્થાનમાં જાય છે. એવી રીતે તે મૃગાપુત્રે માતાપિતાની અનુજ્ઞા એ પ્રકારે હે માતાપિતા! મૃગની પેઠે ક્રિયાનુષ્ઠાન મેળવીને તે જ સમયે બહુ પ્રકારના મમત્વકરવામાં ઉક્ત રહેનારો ભિક્ષ મૃગચર્યો આચરીને ને છેદી નાખ્યું. આ ઘર મારું. આ સ્વીકારીને ઊર્વ દિશા પ્રત્યે સંચરે છે તે કોઈ કુટુંબ માર-આવા પ્રકારની મમત્વબુદ્ધિનો ત્યાગ રોગ થાય તો પણ તેની ચિકિત્સા કરાવવાની આશા તરક કર્યો. કોની પેઠે ? માટે ગિ જેમ કાંચળીને છેડે ઢળતો નથી. કે ભિક્ષ ? મૃગની પેઠે અનેક સ્થાને તેમ મૃગાપુત્રે સર્વ મમત્વને ત્યજ્યુ. સ્થિત થવાથી અનિયત સ્થાનમાં વિહાર કરતા રૂદ્ધિ, વિત્ત તથા મિત્ર, પુત્ર, સ્ત્રી અને જ્ઞાતિ એટલે મૃગની પેઠે નવા નવા વનખંડમાં વિહાર આ સર્વેને વસ્ત્રને લાગેલ રજને જેમ ખંખેરી કરે છે. તેવી રીતે હું પણ નાના પ્રકારના સ્થાનમાં નાંખે તેમ નિધૂત કરીને અર્થાત છોડી દઇને દૃઢ મૃગચયી (મૃગના જેવી ચર્યા) આચરીશ. નિશ્ચયથી મૃગાપુત્ર ઘરની બહાર નીકળ્યા. આ સઘ જેમ મૃગ એ-અસહાય હોઈને અનેકચારી બાને ત્યજીને પ્રવજિત થયા. થાય છે અર્થાત વિવિધ ખાનપાનનું ગ્રહણ કરવામાં પંચ મહાવ્રતોથી યુક્ત તથા પાંચ સમિતિ તત્પર રહે છે તેમજ અનેક સ્થાનેમાં વાસ કરે છે સહિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ તેમ જ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી મૃગાપુત્ર ચરિત્ર. આભ્યંતર તથા ખાદ્ય અને પ્રકારનાં તપકાર્મોમાં તે મૃગાપુત્ર ઉદ્યુત થયા-યવાન બન્યા. નિમમ-મમતાવર્જિત વસ્ત્રપાત્રાદિકમાં મમતા વિનાના તેમજ નિરંકાર તથા નિઃસંગ ખાવ તથા આંતર સ`ગવર્જિત અને ઋદ્ધિગારવ, રસગાવ તથા સાતાગારવ વગરના સ પ્રાણીમાત્ર-ત્રસ સ્થાવરને વિષે રાગદ્વેષ છેડી દીધેલ હેવાથી સમાન પરિણામવાળે થયે. લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશ’સા, તથા માન-અપમાનમાં સમાન વૃત્તિવાળે થયેા. વળી તે મૃગાપુત્ર ગારવાથી, કષાયેાથી, મને વચન ને કાયાના અસન્ધ્યાપારરૂપ ત્રિવિધદ'ડથી, માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદ નશલ્ય એ ત્રણ શલ્ય તથા ભયથી અને હાસ્ય અને શેકથી નિવૃત્ત થઇ નિયાણા વગરના તેમ જ રાગદ્વેષાદ્િધથી રહિત થયા. તથા આ લાકને વિષે અનિશ્રિત-કાને આશ્રય ન ઇચ્છનારા તેમ પલાક-દેવલાકાદિ સુખમાં નિશ્રા વાંચ્છા વિનાના તથા વાંસલા તથા ચંદન તુલ્ય બુદ્ધિવાળા અને અશનમાં તેમજ અનશનમાં એટલે આહાર કરવામાં તથા ઉપવાસ કરવામાં ઇત્યાદિકમાં સમાનચિત્તવાળા-સમભાવવાળા થયે. તથા અપ્રશસ્તદ્વાર એટલે કર્માં ઉપાર્જન કરવાના ઉપાયારૂપ હિંસાદિકથી નિવૃત્ત થયા અને તે અપ્રસરત દ્વારાથી નિવૃત્ત થતાં જ સતઃ ચારેકારથી રાકાઇ ગયાં છે, પાપકના દ્વાર જેના એવા Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૩ ] થયા, તથા અધ્યાત્મ ધ્યાનયેાગવડે પ્રશસ્ત દમ શાસન થયાં એટલે શુભ ઉપશમ તથા શ્રુતજ્ઞાન જેને પ્રાપ્ત છે એવા થયા. એવી જ રીતે જ્ઞાનવર્ડ, ચરણ-આચરણે કરી દનવડે તથા તપાવડે કરી અને વિશુદ્ધ ભાવના વડે આત્માને સમ્યક્ પ્રકારે ભાવિત કરી ઘણા વર્ષોં સુધી શ્રામણ્ય-સાધુધ પાળીને એક માસના અનશન વ્રતવડે તે મૃગાપુત્રમુનિ અનુત્તર-સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામ્યા–મેક્ષે ગયા. હું ભવ્યજીવા ! મેટા પ્રભાવવાળા દુષ્કર પ્રતિસામાનુ` પાલન કરવાથી મહિમાયુક્ત તથા મહાયશવાળા મૃગારાણીના પુત્રનુ ઉત્તમ ચારિત્ર તેમજ મૃગાપુત્રનું ભાષિત-સંસારની અનિત્યતા દર્શાવનારા માતાપિતા સાથેના સંવાદરૂપ વચન સાંભળીને—હુદયમાં ધરીતે તેમજ તપ પ્રધાન ઉત્તમ ચરિત અને ત્રણલેક વિદિત એવી મેાક્ષ જેવી પ્રધાનગતિ સાંભએયમાંળાને તથા ધન દુ:ખતે વધારનારું છે તથા મમત્વ અધ-જગતમાં મમતાનુ ધન મેટા ભયને લાવી આપનાર છે એમ જાણીને મેાક્ષના હેતુભૂત ગુણાજ્ઞાનદર્શનચારિત્રપ રત્નત્રયની પ્રાપ્તિ કરાવે એવી મેાટી સુખ આપનાર સૌત્કૃષ્ટ ધર્મરૂપી ધુરાને ધારણ કરો એમ હું મેલું છુ. એ પ્રમાણે ચાર જ્ઞાનના ઘણી ભગવાન સુધૌસ્વામી પેાતાના શિષ્ય શ્રી જંબૂસ્વામી પ્રત્યે કહે છે. જેવી રીતે આ મૃગાપુત્રૠષિ ભાગથી નિવૃત્ત થઇ ચારિત્રવાન થયા તેવી રીતે સમુદ્ધ-જ્ઞાનતત્ત્વ તથા વિવેક બુદ્ધિમાન વિચક્ષણ પુરુષોએ ભેગાથી નિવૃત્ત થવુ' જોઇએ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રાહક-મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ. વિદ્યાર્થીઓને હિતસંદેશ. વિદ્યાથી બધુઓ, મુખ્ય કર્તવ્ય છે પણ બનતાં સુધી અભ્યાસ કિંવા વિદ્યાવૃદ્ધિ સિવાયની બીજી વાતની (૧) તમે તમારા નિત્યના પાઠ નિયમિતપણે નિરર્થક ચર્ચા કરી નિષ્ફળ સમય વિતાવશે તૈયાર કરશે અને અવકાશના સમયમાં નહીં તેમજ કોઈ મિત્રને ત્યાં વારંવાર અન્ય ઉત્તમ પુસ્તક વાંચવાનો અભ્યાસ જઈને તેને અમૂલ્ય સમય નષ્ટ કરશે નહિ. પાડશે, તે તમારા સમયને સદુપયોગ થવાની સાથે તમારા શિક્ષકને તથા નેહી- (૬) તમારે વિદ્યાર્થી જીવનને સમય એનો પણ બહુ સારો પ્રેમ મેળવી શકશે. બહુ અમૂલ્ય છે. તમારા જીવનની પ્રત્યેક (૨) વિદ્યાર્થીઓને માટે જે વાત હાનિ. ક્ષણ એટલી બધી ઉપયોગી છે કે તે ક્ષણને કારક તથા વિદ્યાન્નત્તિમાં કંટકરૂપ લેખાતી કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જેમની હોય તેનાથી નિરંતર દૂર રહેવાનો પ્રયત્ન તેમ જવા દેશે નહીં. પ્રમાદવશ કે એવા જ બીજા કોઈ કારણથી જે તમારો સમય કરજે. નિષ્ફળ વાતચિતમાં તથા ગપાટાઓ હાંકવામાં અને તેવી જ બીજી જાતની કુથ નિષ્ફળ વ્યતીત થઈ ગયા હોય તો તે માટે પશ્ચાત્તાપ કરી ભવિષ્યમાં સાવચેત રહેવાની લીમાં તમે તમારા જીવનને અમૂલ્ય અવસર પ્રતિજ્ઞા કરો. જવા દેશે નહીં. (૭) તમે તમારા વર્ગમાં પરિશ્રમી (૩) તમારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થી તરીકે પંકાઓ અને તમારા અધ્યાવિદ્યાર્થીઓ સાથે મિત્રાચારી રાખવી એમાં પકો તથા તમારા સહાધ્યાયીઓ તમને કાંઈ ખોટું નથી પણ મિત્રોની હદ ઉપ પરિશ્રમી વિદ્યાર્થી તરીકે માન આપે તે માટે રાંતની સંખ્યા તમારા અભ્યાસમાં નડતરરૂપ તમારે તમારા નિત્યના અભ્યાસપાઠ બહુ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખશે. સારી રીતે તૈયાર કરવા જોઈએ. જે વિદ્યા| (૪) ઘણા મિત્રોની જંજાળમાં પડવાથી થીઓ બહુ પરિશ્રમ કરે છે અને સર્વદા ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું તિવંત રહે છે તેઓ પાઠશાળામાં ઘણી લયેબિન્દુ ભૂલી જાય છે તેમ તમારા સંબંધે સારી કીર્તાિ પ્રાપ્ત કરી શકે છે. પરિશ્રમી ન બને એની સાવચેતી રાખવી. વિદ્યાથી અન્ય આળસુ અને સુસ્ત વિદ્યાથીએ (૫) તમને કઈ મળવા આવે તથા કરતાં બહુ જ અલ્પ સમયમાં બહુ જ સારી રસ્તામાં કઈ મિત્ર મળી જાય તે તેની રીતે આગળ વધી શકે છે. શિક્ષકે પણ એવા સાથે વિવેકપૂર્વક વાતચીત કરવી એ તમારું પરિશ્રમી વિદ્યાથી પ્રત્યે બહુ સંતુષ્ટ રહે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિદ્યાર્થીઓને હિતસ દેશ [ ૧૧૫ ] સુંદર (૮) શ્રમનું બીજી પણ એક બહુ પિરણામ આવે છે અને તે એ છે કે શ્રમ કરનાર વિદ્યાર્થીનું ચિત્ત હંમેશાં પ્રસન્ન તથા ઉત્સાહમય રહે છે. પરિશ્રમી વિદ્યાથીને જ્યારે તેના અધ્યાપક તરફથી શાખાશી મળે છે ત્યારે જ તેને અપૂર્વ આનંદ ઉપજ છે. રથ પ્રયત્ન કરવેા જોઇએ. વિદ્યાર્થી એ જ મિત્ર- વિદ્યા એ જ બન્યું ”, વિદ્યા એ જ કલ્યાણકારી અને વિદ્યા એ જ તમારી આસાએશ છે, એમ ખરા હૃદયથી માનવા લાગશે, ત્યારે જ તમે ઉત્તમ પ્રકારના સુખના ભક્તા બનાવવાની ચાગ્યતા પ્રાપ્ત કરી શકશે। (૯) વિદ્યાથી ન અપરિમિત આનંદ થવાની (૧૨) તમારા સદ્ભાગ્યને લીધે આ અવસ્થાસાથે ભવિષ્યમાં વધારે ઉત્સાહ અને ઉમગ- માં તમારા શિરે કાઇ જાતના વ્યવહારિક બેજો પૂર્વક અભ્યાસ કરવાની ગુપ્ત પ્રેરણા તેના નથી આવી પડયે તે માટે પરમાત્માની અતઃકરણમાં થાય છે. આવા ઉત્સાહ અને સ્તુતિ કરી અને વિદ્યાના અધ્યયનમાં તલ્રીઆવી સુંદર આશાએથી વિદ્યાથીનું જીવનનપણું ચિત્તને ચેાજી દ્યો. સુખ, શાંતિ, કીતિ અહુ જ ઉચ્ચ કોટીનું તથા અનુકરણીય બની તથા પરમાનંદને માટે જો તમે આશા રાખતા હૈ। તા સમજજો કે વિદ્યા વિના સુખશાંતિના એક નજીવા અંશ પ્રાપ્ત કરવા એ પણ અસંભવિત છે, તમારા પૂના પુણ્યબળે તમને તમામ પ્રકારની સગવડતા મળી ગઇ છે. તે માટે સર્વાંદા પરમ શાતિ અને ઉત્સાહથી ઉદ્યમ કરો અને કરતા રહેા તા કઇ રીતે કદાપિ નિરાશ બનવા નહિ પામે, જાય છે. જેઆ પોતાના જીવનને અનુકરણીય તથા દાńતિક બનાવવા ઇચ્છતા હોય તેમણે સંપૂર્ણ ઉમંગ, ઉત્સાહ તથા ઉદ્યમપૂર્વક સતત અભ્યાસ ચાલુ રાખવા જોઇએ. (૧૩) જે વિદ્યાર્થી પેાતાની મહેનત અને બુદ્ધિની સદા સર્વના સમક્ષ બડાઈ હાંકયા કરે છે, તે વિદ્યાર્થી કમનશીબે જો નાપાસ થાય છે તેા તેનાં અંતઃકરણમાં ભયકર અગ્નિ સળગાવી દે છે, તા બડાઈ મારવી નહિ. ભાગ્યમાં હશે તે જ પ્રમાણે પાસ નાપાસનુ પરિણામ બહાર આવશે. (૧૦) વર્તમાન સ્થિતિ દુઃખમય અને અસહ્ય જણાતી હોય તા તમે તમારી બુદ્ધિના આશ્રય લ્યા અને વિચાર કરી જુએ કે આ કંટાળાનું પરિણામ કેવું આવશે ? જો વિદ્યાર્થી તરીકે તમને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિના તમે સદુપયોગ નહીં કરી શકે અને આવા નજીવા કષ્ટને સહેવાનું બળ નહીં દાખવી શકે। તા તમારા માટે ભવિષ્યમાં ઉન્નતિના સ` માર્ગો બંધ જ રહી જશે, એ વાત નિશ્ચયપૂર્વક સમજી લેજો. થાડા વખતના શ્રમથી આખુ જીવન જો કયારેય પણ સુખમય થઈ શકતું હાય તા તે આ વિદ્યાર્થી અવસ્થા જ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ‘‘વિદ્યાથીએ ’ જ્યારે નવરા પડે છે ત્યારે ઘણુ કરીને તેમને એવા વિચારો (૧૧) ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરવાની જો આવવા લાગે છે કે “ ભવિષ્યમાં મારું તમને લેશપણ આંતરિક કામના હોય તા તમારે શું થશે ?’’ આવા વિચારો સ્વાભાવિક રીતે એકાગ્ર ચિત્તથી વિદ્યા પ્રાપ્ત કરવાના ભગી-દરેકને આવવા જોઇએ અને આવે છે પણ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -પંન્યાસશ્રી સમુદ્રવિજયજી મહારાજ ઉપદેશક પુપો. (ગતાંક પૃઢ ૮૭ થી શરૂ ) જેમ ગુણેમાં વિનય તેમ પુરુષાર્થોમાં સંસારરૂપ ગ્રીષ્મઋતુના દુઃખ તરંગરૂપ ધર્મ વખણાય છે. જેમ જીવ વિના શરીર ગરમીથી સંતપ્ત થયા છે તે ધર્મસુધામાં નકામું છે તેમ ધર્મ વિના પુરુષ વ્યર્થ છે. સ્નાન કરે.” સર્વ સાધન સહિત છતાં ધર્મ વિના મનુષ્ય- - - - ભવ વખણાય નહી. મંદિર ભલે મને હર હોય “જે ગૃહસ્થ પદારાનો પરિહાર (ત્યાગ) પણ તેમાં દેવ ન હોય તે તેને સજજનો કરે છે તેણે મુક્તિવધૂની લીલારૂપ શીલનમતા નથી. જે અ૫ ચિંતવેલ સુખને (સચ્ચારિત્ર)ને ઉજજવલ કર્યું, જે સ્વદારાસબદલે અણધાર્યા–અગણિત સુખને આપે છે તેષી, વિષયમાં આસકત નથી, તે ગૃહસ્થ છતાં તે ધર્મરૂપ ચિંતામણિ આપણું મનને ચમ- પિતાના શીલથી યતિ સમાન છે. જગતને ત્કાર ઉપજાવે છે. હે સજજને ! જો તમે પ્રીતિ ઉપજાવનાર બધા અલંકારોમાં એક ----— શીલ ભૂષણ વખણાય છે, કે જેનાથી ભૂષિત ખરા. સૌ કઈ પિતપતાની સ્થિતિ અને થતાં આ જીવ મુક્તિને પ્રિય થઈ પડે છે.” ભાવના પ્રમાણે આ વિચારને નિર્ણય કરે છે, પણ કા કક તે વિચારબળ કેળવજે, નિર્બળ વિચારે “સત્કર્મના અભ્યદયમાં કારણરૂપ શીલનું કેળવશે નહિ. ચિંતા તમારી પાસે આવવા સજજને સદા સેવન કરવું તથા દુષ્કર્મને દેશો નહિ. નાશ કરનાર તેમજ સત્કર્મને સંચય કરા(૧૫) વિદ્યારૂપી સમુદ્રમાં જ્યાં સુધી ઉગ્ર વનાર એવું તપ પણ જરૂર સેવનીય છે. પ્રકારનાં મેતી હાથ ન આવે ત્યાં સુધી સતત અનાદિ સિદ્ધ દુષ્કર્મરૂપ શત્રુઓનો નાશ મહેનત કર્યા કરવી, એ તમારું મુખ્ય કર્તવ્ય કરનાર તથા તરવારની ધારા સમાન આ હોવું જોઈએ અને “વિદ્યાર્થીઓને હિત તપને ધીર જેને જ આદરી શકે છે. અજ્ઞાન સંદેશ” ઉપર લખ્યા પ્રમાણે પાઠળે છે (તિમિર)ને શાંત કરી સૂર્ય સમાન તપ તો તે અમલમાં મૂકશે. વિદ્યા-ધન સંપાદન સાજને જ્ઞાનદષ્ટિમાં નિર્મલતા અને તત્ત્વાપ્રાપ્ત કરશે તો ભવિષ્યમાં આગળ વધી તત્વની સમજ આપે છે.કમરૂપ કાછને બાળનાર શકાશે. ગુરુનું અને શિક્ષકનું અને માતપિ. આ તપરૂપ પુષ્ટ અગ્નિ તે ખરેખર નવીન તાનું બહુમાન ધરાવશે તો વિદ્યારૂપી ધન જ છે કે જે સંસાર સંબંધી પ્રાણીઓને ઊગી નીકળશે અને આગળ ધપશે, સુખરૂપ દાહ હરી લે છે, માટે હે દક્ષજને ! દુષ્કર્મોને નિવડશે, દેવામાં જળ સમાન તે તપને આદરે.” For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપદેશક પુષ્પા. “અહા ! આ નરજન્મમાં તને શું માત્ર દુઃખ છે ? આ જીવા અનતા દુઃખ કેમ સહન કરે છે તે સાંભળ. વિષયકષાય અને જીવહિંસાદિકમાં આસક્ત દુષ્ક ઉપાર્જન કરે છે કે તરમાં તે છેદનભેદન, તપ્ત સીસાનું પાન નથા અસિપત્રજન્ય ક્ષેત્રસંબધી મહાદુઃખાથી નરકમાં પીડાય છે. જલચર, સ્થલચર અને ખેચરરૂપ તિય "ચના ભવ પામતાં પણ આ આત્મા ઓષ્ણુ, શીત, અગ્નિ અને પવનથી અત્યંત વ્યથા પામે છે. મનુષ્ય ભવમાં પણ મહારાગ, દરિદ્રતા, દાસપણુ તથા વિયેગ સંબંધી નાટક સમાન દુઃખેાથી જીવ બહુ સંતાપ પામે છે; તેમજ દેવ પણામાં કિલ્પિષ, કિંકર અને અલ્પ ઋદ્ધિ-મૂલ પણાથી ક્રોધાયમાન થયેલ ઇંદ્રના વાથી તથા યુદ્ધ, ઇર્ષ્યા અને ચ્યવનથી જીવ સુખ પામતા નથી. રીતે કને વિપાક જીવાને આ ભવસંસારમાં સતાવે છે. એનું ફળ તા સાક્ષાત્ દેખાય છે પણ લેાકેા તેનુ સ્વરૂપ સમજી શકતા નથી. ધ્યાન અને ચેાગનું માહાત્મ્ય, પરમાત્માનું સામર્થ્ય અને કર્મોના વિપાક સર્વાંગ વિના ફાઈ જાણતુ નથી. એ કવિપાકને શુભરૂપે બનાવવાને શિવસુખના કારણરૂપ એક સદ્ધમ' જ સમથ છે. એ ધમ'ની સહાય વિના કરૂપ શત્રુ જીવને તે દુ:ખામાં પાડી દે છે, જે દુઃખા આગળ તારું દુઃખ લેશ માત્ર છે; પરંતુ એ મૂઢ જીવા તેવુ' કઈ આચરતા નથી કે જેથી તે [ ૧૧૭ ] દુઃખરૂપ વૃક્ષાનું દુરૂપ ખીજ જ ખલાસ થઈ જાય.’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir 蠻 鑒 થયેલ જીવ તેવાં “જેમ નય (ન્યાય) આ લેાક સબંધી જેને લીધે ભાં-લક્ષ્મીને વધારે છે તેમ જિનેાક્ત ધમ પરલેાક 强 For Private And Personal Use Only સંબંધી લક્ષ્મીને પુષ્ટ બનાવે છે. રાજાએ સેવકાને મનેારચ ધર્મોની પેઠે પૂરા કરવા, પરંતુ પાપથી વ્યસનાદય થાય તેમ ન કરવું. કલ્પવૃક્ષ માગીએ તે તરત આપે, ધર્મ ન માગેલ પણ લાંખા વખતે આપે; પરંતુ એક રાજા જ માગ્યા વગર સેવફાને તરત આપે છે. લક્ષ્મીમાં આસક્તિ અને સ્રીમાં વિશ્વાસ ન કરવા, કારણ કે લક્ષ્મી જીવતાં હુ સંકટ આપે અને સ્ત્રી મુઆ પછી નરક આપે. ધર્મ કીર્તિને માટે સદા ઉદ્યમ રાખવા, નહિ તે જમીનના ઊંચા ટેકરા પર રહેલ તૃણની જેમ અન્ય કીતિ તે તરત નાશ પામે છે. પુરુષાનું રૂપ તે રૂપ નથી પણ જગતના આનતે ઢને માટે દાન એ તેમનું રૂપ છે. વરસે તે સ્યામમેઘ પણ સારી અને ન વરસે તે વિશદ (નિલ) પણ સાશે નહિં. દક્ષજનોએ નગ૨માં વ્યસની વસતે। હેાય તે તેના ઉદ્ધાર કરવા. વ્યસન તે પાપનું મૂળ છે અને પાપ તે દુઃખનું મૂલ છે. ધર્મોનું મૂળ અવ્યસન છે અને સર્વ સુખલદ્દમીનું મૂળ તે ધ છે. અગ્નિમાં શીતલતાની જેમ મૂઢના વ્યસનમાં સુખ ઇચ્છે છે, માટે સર્વ વ્યસનાથી રહિત તથા સુકૃતા સહિત એવા પુરુષામાં પ્રીતિ રાખવી. ” Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચક્રવતી ચતુર્દશ દ્વારવર્ણન. સંગ્રાહક : V. ૧. ભરતચઢી, ૨. વિનતામાં ઉપના, ૩. ય ભદેવજી પિતા, ૪. સુમ’ગલા માતા, ૫. ચાર્વાંશી લાખ પૂર્વનું આયુષ્ય, ૬. પાંચસે ધનુષ્યનુ દેદુમાન, છ. સત્તોતેર લાખ પૂર્વાંલગે' કુંવરપણે રહ્યા, ૮. એક હજારવ લગે' મંડલિકપણે રહ્યા, ૯. સાઠ હજાર વર્ષ' લગે દેશસાધના કરી, ૧૦. એક હજાર વર્ષા ન્યૂન છ લાખ પૂલગે ચક્રવર્તી પદવી ભાગવી, ૧૧. સુભદ્રારાણી સ્ત્રીરત્ન, ૧૨. આરિસાભુવનમાં કેવળ પામ્યા પછી એક લાખ પૂર્વ પ્રત્રજ્યા પાળી, ૧૩. મુકતે ગયા, ૧૪ ઋષભદેવજીના વારામાં થયા. ર. સગરચક્રી. ર. અયેાધ્યા નગરીમાં ઉપના, ૩. સુમિત્ર રાજા પિતા, ૪. યશામતી માતા, ૫. બઢાંતેર લાખ પૂર્વનુ' આયુષ્ય, ૬. સાડાચારસે ધનુષ્યનુ દેહમાન, ૭. પચાસ હજાર પૂર્વ સુધી કુવરપણે રહ્યા, ૮. પચાસ હજાર પૂર્વસુધી મડલિકપણે રહ્યા, ૯, ત્રીસ હજાર વર્ષ લગે' દેશસાધના કરી, ૧૦ *સીત્તેર લાખ પૂર્વલગે ચક્રીપદ, ૧૧. ભદ્રા સ્રીરત્ન, ૧૨. એક લાખ પૂર્વ દીક્ષા પાળી ૧૩. મુકતે ગયા. ૧૪. અજિતનાથના વારામાં થયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. મઘવાચક્રી. ર. સાવસ્થિનગરી, ૨, સમુદ્રવિજય રાજા પિતા, ૪. ભદ્રામાતા. ૫. પાંચ લાખ વર્ષ આયુષ્ય, ૬. જરા ધનુષ્યનુ દેહમાન, છ. પચીસ દુન્દર વર્ષે કુંવરપણું રહ્યા, ૮, પચીસ હજાર વર્ષ મંડલિકપણે રા, ૯. વીશ હાર વર્ષ લગે. દેશસાધના, ૧. ” લાખ ને એંસી હજાર વર્ષ રાજ્ય, ૧૧. સુનંદા શ્રીરત્ન, ૧૨. પચાસ હજારવ દીક્ષા પાળી, ૧૩. ત્રીજે દેવલા ગયા, ૧૪. ધનાથના તીમાં થયા. ૪. સનકુમારચક્રી. ૨. હસ્તિનાપુર નગર, ૩. અશ્વસેન રાજા પિતા, ૪. સહદેવી માતા, ૫. ત્રણ લાખ વર્ષનું આયુષ્ય, ૬, ૪! ધનુષ્યનું દેહમાન, છ, પચાસ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, ૮. પંચાસ હજાર વર્ષ માંડલિકપણે રહ્યા, ૯. એક હજાર વર્ષ દેશસાધના, ૧૦. નવાણું હજાર વર્ષ રાજ્ય, ૧૧. જયા સ્ત્રીરત્ન, ૧૨. એક લાખ વર્ષી લગે દીક્ષા પાળા, ૧૩. ત્રીજે દેવàાર્ક ગયા, ૧૪. ધનાથના તીર્થોમાં થયા. લગે ૫. શાંતિનાથચક્રી. ર. સ્તિનાપુર નગર, ૩. વિશ્વસેન રાજા પિતા, ૪. અચિરા માતા, ૫. એક લાખ વર્ષોંનું આયુષ્ય, ચાલીશ ધનુષ્યનું દેહમાન, ૭. પચીસ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, ૮. પચીસ હજાર વર્ષાં મંડલિકપણે રહ્યા, ૯. આસે વર્ષ દેશસાધના, ૧૦. ચાવીશ હજાર બસે વર્ષ રાજ્ય, ૧૧. વિજયા સ્ત્રીરત્ન, ૧૨. પચીસ રબ્બર વર્ષ દીક્ષ પાળા, ૧૩. મુક્તે ગયા, ૧૪. રવયં તીર્થંકર થયા, અજિતનાથ પ્રભુના તે કાકાઇ ભાઇ થાય છે, અજિતસેન રાજા પિતા, ૪. દેવી માતા, ૫, પંચાણુ હાર ૬. કુંથુચક્રી. ર. સ્તિનાપુર નગર, ૩. સુરનાથ પ્રભુ દીક્ષા લીધા બાદ તે રાજ્યે બેઠા છે અને * સગરચઢીને રાજ્યકાલ વિચારણીય છે. કારણ ? પ્રભુ પાસે દીક્ષા લીધી છે, માટે રાષકાલ બહુ ૯૫ ધરી શકે. ગૃહવાસમાં ૭૧ લાખ પૂર્વ રહેલ છે એમ સમ વ.યાંગમાં છે પણ કુંવરપણે ખડુક ળ જણાય છે માટે વિજ્ઞાનાએ વિચારવુ, વર્ષનું આયુષ્ય, ૬. પાંત્રીશ ધનુષ્યનુ દેમાન, છ, પાણી ચાવીશ . હન્તર વર્ષ કુંવરપણે રહ્યા ૮. પાણી ચાવીશ ાર થઈ મંડલિકપણે રહ્યા, ૯, ઇસ વર્ષ દેશસાધના, ૧૦. ત્રેવીશ હમ્બર્ ને દોઢસા વ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રવતી ચતુર્દશ દ્વારવર્ણન. [૧૧૮] રાજ્ય, ૧૧. કૃષ્ણશ્રી સ્ત્રીરન, ૧૨. પણ ચોવીશ સાતસે વર્ષ રાજ્ય, ૧૧. વસુંધરા સ્ત્રીરત્ન, ૧૨. હજાર વર્ષ દીક્ષા પાળી, ૧8. મુકતે ગયા, ૧૪ એક હજાર વર્ષ દીક્ષા, ૧૩. મુકત ગયા, ૧૪. મુનિસ્વયં તીર્થંકર થયા. સુવ્રતસ્વામીના તીર્થમાં ગયા. ૭. અરચક્રી ૨. હસ્તિનાપુર નગર, ૩. સુદ- ૧૦. હરિણચક્રી. ૨. કપિલપુરનગર, ૩. ૨ ર્શન રાજા પિતા, ૪. દેવી માતા, ૫. ચોર્યાશી હજાર હાહરી રાજા પિતા, ૪. મેરાદેવી માતા, ૫. દશ વર્ષનું આયુષ્ય, ૬. ત્રીશ ધનુષ્યનું દેહમાન, ૭ હજાર વર્ષનું આયુષ્ય, ૬. પંદર ધનુષ્યનું દેહમાન, એકવીશ હજાર વર્ષ કુંવરપણે હ્યા, ૮. એકવીરા ૭ સવા ત્રણસે વર્ષ કુંવર, ૮. સવા ત્રણ વર્ષ હજાર વર્ષ મંડલિકપણે રહ્યા. ૮. પાંચ વર્ષ મંડલિક, ૯ દોઢસો વર્ષ દેશસાધના, ૧૦. એક હજાર દેશસાધના, ૧૦. સાડીવીશ હજાર વર્ષ રાજ્ય. આઠસે સીત્તેર વર્ષ રાજ્ય, ૧૧. દેવીરાણી સ્ત્રીરત્ન, ૧૧. સુરથી સ્ત્રીરત્ન, ૧૨. એકવીશ હજાર વર્ષ ૨. સાત હજાર ત્રણસે ત્રીશ વર્ષ દીક્ષા, ૧૩. મુકત દીક્ષા પાળી, ૧૩, મુકતે ગયા, ૧૪. સ્વયં તીર્થ. ગયા, ૧૪. નમિનાથના તીર્થમાં થયા. કર થયા. ૧૧. જયચકી, ૨. રાજગૃહી નગરી, ૩. સમુદ્ર ૮. સુભૂમચક્રી. ૨. વાણારસી નગરી, ૩. ) વિજય રાજા પિતા, ૪, વિપ્રા માતા, ૫. ત્રણ હજાર કીર્તિવીર્ય રાજા પિતા, ૪. તારા રાણી માતા, ૫ વર્ષનું આયુષ્ય, ૬. બાર ધનુષ્યનું દેહમાન, ૭. ત્રણ સો વર્ષ કુંવર, ૮. ત્રણ વર્ષ મંડલિક, ૯. એકસાઠ હજાર વર્ષનું આયુષ્ય, ૬. અઠાવીશ ધનુષ્યનું દેહમાન, ૭. પાંચ હજાર વર્ષ કુંવર, ૮. પાંચ હજાર સો વર્ષ દેશસાધના, ૧૦. એક હજાર નવસો વર્ષ રાજ્ય, ૧૧. લક્ષ્મણ સ્ત્રીરત્ન, ૧૨. ચાર વર્ષ દીક્ષા, વર્ષ મંડલિક, ૯. ચાર વરસ દેશસાધના, ૧૦. ઓગણપચાસ હજાર ને છ વર્ષ રાજ્ય, ૧૧. ૧૩. મુકતે ગયા, ૧૪. નમિનાથના તીર્થમાં થયા. દશમથી રાણી સ્ત્રીરન, ૧૨. દીક્ષા ન લીધી, ૧૩. ૧૨. બ્રહ્મદત્તચકી. ૨. કંપીલપુરનગર, ૩. સાતમી કે ગયા, ૧૪. શ્રી અરનાથના તીર્થમાં ગયા. બ્રહ્મરાજા પિતા, ૪. ચલણ માતા, ૫. સાત વર્ષનું આયુષ્ય, ૬. સાત ધનુષ્યનું દેહમાન, ૭. ૯. મહાપાચક્રી. ૨. હસ્તિનાપુર, ૩. પ- અઠાવીશ વર્ષ કુંવર, ૮. છપ્પન વર્ષ મંડલિક, ૯. રથ રાજ પિતા, ૪. વાલા માતા, પ, ત્રીશ હજાર સોળ વર્ષ દેશસાધના, ૧૦. છ વર્ષ રાજ્ય, ૧૧. વર્ષનું આયુષ્ય, ૬. શીશ ધનુષ્યનું દેહમા, ". કુર્મતી સ્ત્રીરન, ૧૨. દીક્ષા ન લીધી, ૧૩. સાતમી પાંચ હાર વર્ષ કંવર, ૮. પાંચ હજાર વર્ષ મંડ- નર ગયા, ૧૪. નેમિનાથ ને પાર્શ્વનાથના આંતરાલિક, ૯, ૧ણસે વર્ષ દેશસાધના, ૧૦. અઢાર હજાર માં થયા. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપણું તે આતમઠાણે. લેખકઃ- સી. યોગીરાજ આનંદઘનકૃત વીશી એ પ્રશ્ન સહુ જ છે. અહીં ક્ષાયિક વીર્યપણાની (બાવીશી) અને એમાં સમાવેલ અધ્યાત્મ વાત છે કેમકે એ જાતને વિલાસ થયા વિષયક અપૂર્વ સામગ્રીને વિચાર કરતાં વગર મિથ્યાત્વ અને મૂઢતારૂપ અંધકાર દૂર આજે આપણે પ્રાંત ભાગે આવી ચૂકયા. થતાં જ નથી. છદ્મસ્થ વીરતા ઘણી વાર ચરમ જિનપતિ શ્રી વર્ધમાનપ્રભુના સ્તવન પ્રાપ્ત કરી એથી સંસારભ્રમણ ચાલુ રહેવા સંબંધી ઊહાપોહ સાથે આ લેખમાળાને સિવાય અન્ય કંઈ લાભ થયે નથી, એ વાત અંત આવે છે. ચોવીશમાં તીર્થકર શ્રી બીજી ગાથામાં દર્શાવી કમ્મપયડી ગ્રંથમાં મહાવીર” તરીકે સવિશેષ પ્રસિદ્ધિને પામ્યા વર્ણવેલા અસંખ્ય પ્રદેશ ને અસંખ્યાતા ગછે. વિશ્વમાં સવિશેષ કાતિ મહાવીર યાને ની વાત ત્રીજી ગાથામાં બતાવી. મુદ્દાની વાત પરાક્રમીઓની જ ગવાય છે. તેઓશ્રીના સ્તવન. કહે છે અને તે એ જ કે જ્યાં અનંતવીર્ય માંથી આપણે પણ વીરપણું જ માગીએ છીએ. હોય ત્યાં કમ ન લાગે. આત્માના આઠ વીરતા વિનાના જીવનની કંઇ જ કિંમત નથી. ચકપ્રદેશમાં કર્મગ્રહણરૂપ ક્રિયા નથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પર અર્થાત્ જ્યાં ભેગની નિશ્ચળતા છે ત્યાં માત્મા શ્રી વીર પ્રભુ સંબંધી લખતાં કહે છે કે- આત્મશક્તિને કઈ કમ રુંધી શકે નહીં એ વિરાતિ : ના, તારા ૪ દિવસે વાત ચોથી ગાથામાં ટૂંકમાં કહેલી છે જે તૌકીર્વે , વીર શુતિ કૃત: ' હદયમાં કેતરી રાખવા જેવી છે. અર્થાત્ કમનું વિદારણ-હણન–કરવામાં ઉકળે વીરયને વેસે, જે બળવાન છે અને દેહનું દમન કરી તપ યોગ ક્રિયા નવિ પિસે રે; સાધનામાં જે અજોડ છે એવા અર્થાત “તપ ગણી પ્રવતાને લેશે, ને વી” રૂપ બેલડીવાળા બળવાન સંત તે જ આતમ શક્તિ ન બેસે રે. સાચા શૂરવીર અને તે જ આપણું “વીર'. પાંચમી ગાથામાં ભોગી પુરુષનું દષ્ટાંત વીર પરમાત્મા પાસે આત્મા કેવા આપી મુદ્દે સ્પષ્ટ કર્યો છે અને છઠ્ઠી ગાથામાં પ્રકારની માગણી કરે છે ? સ્તવનના શ્રી પુરવાર કર્યું છે કે જે વીરપણાની માગણી ગણેશાય નમઃ કરતાં જ રચયિતા એ વાત કરવા આત્મા તત્પર થયે છે, એ કઈ બહાર જણાવે છે. શોધવા જવાપણું નથી.મૃગની દુરીમાં કસ્તુરી વીર જિનેશ્વર ચરણે લાગું, હોવા છતાં મૂઠ એવું હરણ એ સારુ અરણ્યમાં - વીરપણું તે મારું રે. કૂદકા મારે છે તેમ મેહનિદ્રામાં પડેલ જીવો વીરપણું તે ખરું પણ એ કેવા પ્રકારનું પણ ચેષ્ટા કરી રહેલ છે. વીર પ્રભુના સામે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપણું તે આતમઠાણે. | [ ૧૨૧ ] એક વાર બરાબર મીટ માંડી, તેઓશ્રીએ ગ્રહણ ચરમ જિસ વિગત સ્વરૂપનું રે, કરેલ માગ યથાર્થ રીતે વિચારે તે બેડો પાર ભાવું કેમ સ્વરૂ૫? થયા વગર રહે જ નહિ એ માટે સ્તવનકારના સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, શબ્દો આ રહ્યા એ અવિકાર અરૂપ. વીરપણું ને આતમ ઠાણે, આમાં પ્રભુશ્રી વીરના સાકાર-નિરાકાર જાણું તુમસી વાણે રે; સ્વરૂપથી શરૂઆત કરી, આગળની ગાથાધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, એમાં એની ચર્ચા ચલાવી અપેક્ષાથી ઘટનિજ ધ્રુવપદ પરિમાણે રે. નામાં બન્ને પ્રકાર સમાય છે એ દર્શાવ્યું છે. પ્રાંતની બે ગાથાઓ મનન કરવા જેવી છે. આમ ચરમ જિનના સ્તવનમાં ઉપરની આત્મતા પરિણતિ જે પરિણ, છઠ્ઠી ગાથા એ નિચોડરૂપ છે. સાતમીમાં તે તે મુજ ભેદભેદ, કેવળ ઉપસંહાર છે. એ સાથે એક નોંધ પણ તાકાર વિણ મારા રૂપનું રે, પ્રાપ્ત થાય છે કે આનંદઘનજીકૃત વીશીના થાવું વિધ પ્રતિષેધ. ૬ પાછલા બે સ્તવને શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા પંડિત દેવચંદ્રજીએ રચ્યા છે. એથી પૂર્વે જે અંતિમ ભવગણે તુજ ભાવનું રે, વિચારણા કરી ગયા તે સાવ પાયા વગરની ભાવ શું શુદ્ધ સરૂપ; નથી એમ પુરવાર થાય છે. દરેક સ્તવનના પ્રાંત તમેં આનંદઘન પદ પામશું રે, ભાગે આનંદઘન નામ આવતું હોવાથી કયું આતમ રૂપ અનૂપ, ૭ કેનું રચેલું છે એ શોધવું મુશ્કેલ છે. ઉપર ત્રીજા રતવનમાં પ્રભુ શ્રી વીરને અનુજે બે વિદ્વાની વાત કરી એ પણ આગ ભવી તરિકે વર્ણવી, અતીન્દ્રિય પદાર્થો કે મના અભ્યાસી મહાત્માઓ છે એટલે એમના જેનું સ્વરૂપ બાળજીવેને માટે અગોચર સ્તવનમાં ચોગીરાજને અધ્યાત્મક્રમ જળવા. ને અલભ્ય છે તે કરુણા કરી, સાચી મૈત્રીથેલે ન જણાય છતાં તાત્વિક ને દ્રવ્યાનાગ ભાવના દાખવી બતાવ્યું તે માટે ઉપકારની સંબંધી વિદત્તા ભરેલી છે તે છુપી નથી રહેતી, લાગણી રજૂ કરી છે. એ સ્તવને આજકાલને મામૂલી ને કેવા વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો, અલબેલડા’ કે નાટકી રાગ ને સ્વાંગથી સજા જગજીવન જિન ભૂપ; યેલા સ્તવને કરતાં અતિ ઘણા ઉ અનુભવ મિત્તેરે ચિત્ત હિતકરી, ભાવથી ભરપુર છે. દાખ્યું તાસ સ્વરૂપ. શ્રી પાર્શ્વજિનના ત્રણ સ્તવન મુજબ પદાર્થની ઓળખાણ કેવી વિષમ છે એ અહીં પણ ત્રણ સ્તવન ઉપલબ્ધ થાય છે. દર્શાવતાં કથે છે કે – ઉપર એકની વાત કરી ગયા. બીજાની શરૂ નય નિક્ષેપે જે ન જાણીયે, આત નિમ્ન પ્રકારે થાય છે. નવિ જહાં પ્રસરે પ્રમાણ; For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનારકમના મનમાં અન - - - - - [ ૧૨૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ. શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, ==== ====== ===== કેવળ અનુભવ ભાણ. ૩ || ઉપદેશ ૫દ. આગળની ગાથાઓમાં પ્રભુની શક્તિ ] સફર આ પૂરી થઈ ગઈ છે. સૂચવતા ને ગુણ વર્ણવતાં અંતમાં (ગાથા છેતમે તરછોડી મમતાને, ૭ મીમાં) જણાવે છે કે વળોને શ્રેયની વાટે, અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, પ્રમાદી ક્યાં સુધી રહેશે? સફર૦૧ સફળી ફળ્યા વિકાજ; વીત્યાં ચાલીશ આશામાં, મળ્યું ના દ્રવ્ય તોયે કાંઈ નિજ પદ સંપદ જે તે અનુભવે, થશે ઘરડા હવે ચેતો. સફ૨૦...૨ આનંદઘન મહારાજ. વળે છે ઝાંખ આંખમાં, આમ જે લેખમાળા લગભગ બે વર્ષ કાન પણ થઈ ગયા બહેરા, કે ઉપર આરંભી હતી તે આજે પુર્ણ થાય છે. તે હવે તે કાંઈ સમજોને. સફર૦. ગયા સહુ જન્મ ધંધામાં, યોગીરાજ આનંદઘનજીના સ્તવમાં જે છે ૧ લોભને અંત ન આવ્યું અધ્યાત્મભાવ ભર્યો છે તે આપણે વિસ્તારથી ! ધર્મ કરશે તમે કયારે ? સફર...૪ જોઈ ગયા. એ સાથે કમસર પ્રગતિ સાધતે ઓ ધરા ધન ધામ દારાની અભ્યાસી આગળ વધતાં કેવી રીતે આત્મ કરી લેવા ગયા થાકી, | સાક્ષાત્કાર કરી શકે એ પણ વિચાર કરી છે જે કર સેવા નિજાતમની, સફર..૫ રડાવ્યા દીન દુઃખિયાને, ગયા. આમાં ટુંકમાં કહીએ તે શ્રીમદ્ ચઢીને માનના ઘડે, આનંદઘનજીએ પ્રભુના સ્તવનરૂપે સારો ય છે. ખમાવી લો તમે જલદી. સફર૦... ઉન્નતિક્રમ મુમુક્ષુ આત્મા માટે આંક છે બનીને લીન સ્વારથમાં, અને ટુંકાણમાં આગમના ઉમદા અને કિંમતી ર્યા કૃત્યો ઘણાં કૂડાં, હવે સત્કૃત્યમાં વળગો. સફર૦...૭ રહો એમાં ગુયા છે. સ્તવનમાં રહેલી થયા સિત્તેર પંચોતેર, આવી અપર્વતા ને અલૌકિકતા આગળ હૈ કર્યો સાથી તમે માંચો. વર્તમાન કાળના નાટકી રાગોના સ્તવનો ફાસ- પ્રભુનું નામ સંભાર. સફર...૮ કુશીઓ ને છીછરા જણાય છે. રાજયશ્માં પડ્યો લાગુ, શક્તિ બહુ વધી ગઈ છે, અધ્યાત્મરસિક બંધુઓ આ વને આશક્તિને હવે ડો. સફ૨૦.. સતત દષ્ટિ સન્મુખ રાખે અને એના ભાવમાં જવું ચોક્કસ બધું મૂકી, , વદીને કેમ ભૂલે છે ? રમણ કરવાને અભ્યાસ પાડે તે જરૂર છે મૂંઝાઓ કેમ છે મનમાં? સફર૦...૧૦ મુકત સન્મુખ જીવનના દેરી શકે. # શાંતિ. પ્રભુના પંથમાં રહીને, પ્રભુરૂપે તમે થઇને, . બનાવી દે જગતને કે. સફર૦...૧૧ [ આ શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ ! For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર. આ રી ક0 i ૫ જાબ સમાચાર ડાયમ શ્રી ગુરુકુળના વિદ્યાર્થીઓએ મંગલાચરણ કર્યું. પછી લાહોરનિવાસી પંડિત પુરપામચંદ્રજી ન પટ્ટદર્શન અને જમજયંતી. શાસ્ત્રી એમ. એ. એમ. એ. એલ.એ કલિકાલસર્વજ્ઞ શીઆલકોટ શહેરના શ્રી આત્માનંદ જન ભવન શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવન પર બોલતાં જણાવ્યું હતું માં પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી કે શ્રી હેમચંદ્રાચાર્યજીની ધર્મનીતિ, રાજનીતિ અને મહારાજે કાર્તિકી પુનમના દિવસે જૈન-અજનોની યોગશાસ્ત્રાદિ અન્ય ભારતીય ધાર્મિક ક્ષેત્રોમાં કેટલું મોટી સભામાં પરમપુનિત શ્રી શત્રુંજયતીર્થના માહાત્મ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું હતું. ઉચ્ચ સ્થાન ધરાવે છે તે ઉદાહરણો દ્વારા ગવેષણાત્મક દષ્ટિથી સ્પષ્ટ કર્યું હતું અને જણાવ્યું હતું કે ભગવપ્રતિમાપૂજન શાસ્ત્રસિદ્ધ છે એમ સાબિત જે ધર્મના ખરા સ્વરૂપને સજવું હોય તો જૈનકરી બતાવ્યું હતું. અને શાને અગાધ વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્ય બપોરે શ્રી શત્રુંજય તીર્થના પટ્ટના દર્શનાર્થે જીની કૃતિઓ વાંચવી જોઈએ. એ પછી ભૂતપૂર્વ શ્રી આચાર્યશ્રીજી મુનિમંડળી અને શ્રી સંધની સાથે આત્માનંદ જૈન ગુરુકુળના વિદ્યાથી પંડિત હીરાલાલજી વાજતેગાજતે રાયસાહેબ લાલા કર્મચંદજી અગ્રવાલ દુગડે ઉદાહરણ આપી જયંતીનાયકની જીવની ઉપર ઓનરરી માજીસ્ટ્રેટની કેડીએ પધાર્યા હતા. ત્યાં પ્રકાશ ફેંકયો હતો, લાહોર અને નારીવાલથી આવેલ શ્રી શત્રુ જ્યના પટ્ટ આચાર્યશ્રીજીના દર્શનાર્થે આવેલ વડોદરાનિવાસી બાંધવામાં આવ્યા હતા. સ્તુતિ, ચૈત્યવંદન આદિ રે ડો. ત્રિભોવનદાસ લહેરચંદે એતિહાસિક ભાષણ ભવન વિધિવિધાન કરવામાં આવ્યા. આચાર્યશ્રીઓએ આપ્યું હતું. એ પછી સંગીત થયા બાદ અધ્યક્ષ ન્યાયાભાનિધિ જૈનાચાર્ય શ્રીમદિયાનંદસૂરીશ્વરજી મહાશયે જય તીનાયકને વિત્તાભરી શ્રદ્ધાંજલી અર્પણ રચિત “જિમુંદા તેરે ચરણકમલકી રે’ એ સ્તવન કરી હતી અને જણાવ્યું હતું કે આવા મહાપુરુષો બોલી ભાવના ભાવી હતી. શ્રી આત્માનંદ ન ગમે તે ધર્મના હોય તેઓના ચરણોમાં ભારે મસ્તક ગુરુકુળ પંજાબના વિદ્યાર્થીઓ અને ભાઈઓએ પણ ઝકી પડે છે. શ્રી હેમચંદ્રાચાર્યજીને વિશ્વપ્રેમ અને પ્રભુતુતિન સ્તવને ગાયા હતાં. એઓની ઉદાતા મને ઘણી જ પ્યારી લાગે છે. જે આ અવસરે મુંબઈથી રાયસાહેબ લાલા કર્મ સમાજમાં, જે ધર્મમાં આવા પ્રભાવશાળી–પ્રૌઢ ચંદજી ચાતુર્માસ નિર્વિઘપણે સાનંદ પૂરું થયું વિધાન થઈ ગયા હોય અને શ્રી વિજયવલ્લભસૂરિજી એની ખુશાલીને તાર આવ્યો. શ્રી આત્માનંદ જેન જેવા પ્રભાવશાળી વિદ્વાન મોજુદ હોય, ખરેખર એ ગુકુળના અધિષ્ઠાતાજીએ વાંચી સંભળાવતાં સર્વે સમાજનું સદ્ભાગ્ય છે ઈત્યાદિ સરસ વિવેચન ઉત્સાહિત થઈ ગયા હતા. કર્યું. દશ વાગે સભા વિસર્જન થઈ. રાતના સાત વાગે લાલાજીની કાઠીએ જ શહેરના સુપ્રતિષ્ઠિત પંડિત જમનાદાસ વકીલની અધ્યક્ષતામાં શીઆલકોટ સીટીમાં રામાયણ સમાસ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની જન્મજયંતી આચાર્યવર્ય શ્રીમદ્વિજયવલ્લભસુરીશ્વરજી મહાસમારેહથી ઉજવવામાં આવી. રાજે શીઆલકોટ શહેરની જેન અને જનતાની For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - [ ૧૨૪ ]. શ્રી આત્માનંદ પ્રકાશ. આગ્રહભરી વિનંતીને માન આપી ભગવાન શ્રી પ્રવેશ મૃદુર્તી (પ્રથમ) માગશર સુદ ૯ તા.૨૭-૧૧-૪૧ હેમચંદ્રાચાર્યરચિત જૈન રામાયણ માં આવેલ ને રોજ સવારના મુંબઈના પ્રતિષ્ઠિત જૈન બંધુઓની દરેકે દરેક વિષય પર સુંદર વિવેચનો કરી સમ- હાજર! સ, હાજરી વચ્ચે આચાર્યશ્રીએ આરાધક ભાઈઓ તથા બહેનોને ઉપધાનતપક્રિયાની શરૂઆત કરાવી જુતીપૂર્વક વાંચવા પ્રારંભ કરી હતી તે કા. વ. હતી. શ્રીમતી કમળાબહેને ઘણું જ હપૂર્વક ૧૩ જયજયકારની સાથે સમાપ્ત થઈ છે એની બીજાઓ સાથે કરી હતી. ર૦૦ પુર અને ૪૦૦ ખુશાલીમાં પૂજા ભણાવવામાં આવી અને પ્રભાવને બહેનોએ ભાગ લીધો છે. બીજું મુદ્દત્ત ભાગશર કરવામાં આવી. સુદ ૧૩ નું નકકી થયેલ છે. પાલેજમાં અઠ્ઠાઈમહોતસવ તથા શાંતિ મા અ8ઈમ થી શત- રયળ, શેઠ કરમચંદ જૈન પધશાળા પાસે, શેઠ - સ્નાત્ર માહ. માણેકલાલભાઈની પોતાની જગ્યામાં બાંધેલા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી વિગેરેના સ- વિશાલ મંડપમાં. -------.... મળેલું પરિવારના પાલેજમાં શુભાગમન બાદબહુવિધ ધર્મકાર્યો સમુદાયે કરેલો બહિષ્કાર. થવા પામ્યા છે. શેઠ મૂળચંદ લક્ષ્મીચંદની સચ્છિાથી મુનિશ્રી સત્યવિજયજીની વછંદ અનુચિત્ત ઉપસ્થિત થએલ આ મહોત્સવ નિમિતે કલકત્તા. દિલ્હી. પ્રવૃત્તિ જોઈ શ્રી ગુજરાવાલાના આગ્રા, મુંબઈ, ગુજરાત આદિ શહેરોમાં તથા પંજાબ રીતે તે છોડવા સમજાવ્યા છતાં પોતાની આદત નહિ ભારવાડમાં આમ ત્રણ પત્રિકા પાઠવવામાં આવી ભૂલવાથી તેમજ સાધુવેશની પણ નિભ્રંછના કરવાથી શીયાલકોટથી શ્રીમાન વિજયવલભસુરીહતી અને તેને માન આપી ગુજરાત, મુંબઈ અમદા શ્વરજીની ગુજરાનવાલા સંઘે અજ્ઞા લઈ તે સત્યવાદ, અમલનેર આદિ શહેરના સંબંધ ધરાવતા ઘણુ વિજયને તેના વતન અમદાવાદ વિદાય કરેલ છે. શ્રીમતા આવી પહોંચ્યા હતા. વિધિ માટે વલાદ જેથી સર્વ સાધુ મુનિરાજ તેથી સાવચેત રહે. ગ્રામનિવાસી શેઠ કૂલચ દ ખીમચંદ તથા પૂજા માટે શ્રી આત્માનંદ જેન મુક્તિમંદિરનું ગયા શ્રી ભૂરાલાલ ફૂલચંદ તથા માસ્તર મુકુન્દ ખાત મુહૂર્ત તથા ઉમેદપુરથી (ભારવાડથી ) ભજનમંડળી તથા વડોદરાથી રથ અને ભરુચથી બેન્ડ મંગાવી ઉત્સ પૂજ્યપાદ્ આચાર્યવયં શ્રીમદ્વિજયવલભસુરી શ્વરજી મહારાજના સદુપદેશથી અને એઓશ્રીજીની વની શોભામાં અદ્ભુત વધારે થયો હતો. નવકા- ઉપસ્થિતિમાં શીયાલકેટ શહેરમાં માગશર સુદિ ૧૦ રશીઓ પણ થઈ હતી. તા. ૨૮-૧૧-૪૧ શુક્રવારે શ્રી આત્માનંદ જેન શાન્તિનાત્ર સમયે શ્રીમાન શેઠ મૂળચંદ મુક્તિમંદિરનું ખાત મુહૂર્ત ગુજરાવાલાનિવાસી લક્ષ્મીચંદ તથા શેઠ મનસુખલાલ બહેચરદાસ લાલા કપૂરચંદજી દુગડ જેનના સુપુત્રી કુમારી પુષ્પાવતીના હાથે કરવામાં આવ્યું છે. આની ખુશાસ્થાનિક તેમજ આસપાસના સ્થળના જેન સંધ લીમાં રાયસાહેબ લાલા કર્મચંદજી આનેરરી માજીતરફથી કિંમતી દુશાલ આદિ અર્પણ કરી સન્મા- ટેટે પાંચ રૂપીયા કુમારી પુષ્પાવતીને બક્ષીશ નવામાં આવ્યા હતા. અને દેવદ્રવ્ય, જીવદયા આદિ- આપ્યા, કુમારી પુષ્પાવતીએ પિતાના તરફથી 19 માં પણ લેકેએ સારો ફાળો આપ્યો હતો. ઉપરો- રૂપીયા ઉમેરી ૧૨ રૂપીયા શ્રીમંદિરને અપર્ણ કર્યા. કત રીતે મહોત્સવ આનંદપૂર્વક સમાપ્ત થયો હતે આ પ્રસંગે રાયસાહેબ લાલા કર્મચંદજી ઓન રરી ભાછરડ્રેટ, લાલા ગોપાલશાહજી, બાબુ ભેળાના- શ્રી અંધેરી ઉપધાનમહોત્સવ. થજી, બાબુ શરીલાલજી બી. એ. લાલા રામલાલજી આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારા હારીલાલજી, ખજાનચીલાલજી વિગેરે અને ગુજરાજનને ઉપદેશશ્રવણથી ઉપધાનતપ આરાધન વાલાનિવાસી લાલા ચરણદાસજી પનાલાલજી, દીવા નચંદજી, ઇટાલાલજી, કપૂરચંદજી, ચૌધરી દીનાકરવાની શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલને ધર્મ નાથજી વિગેરે-જૈન અજૈન બંધુઓની ઉપસ્થિતિ પની અ. સી. કમળાબહેનની ભાવને જાગૃત થતાં ખાસ ધ્યાન ખેંચનારી હતી. શીલાન્યાસની તૈયારી વિનંતિ કરવાથી ઉપધાનતપ આરાધન કરવાનું ચાલી રહી છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર. | (શ્રી વર્ધમાનસૂરિકૃત. ) ૫૪૭૪ કપ્રમાણુ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શિલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમાં તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દોહન કરી શ્રીમાન વર્ધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લ ખેલો આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્ભુત છે, તે તેમાં આવેલ સર્વ પ્રકારના રસની પરિપૂર્ણતા જ બતાવી આપે છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ભાષાંતર છે. ઊંચા એન્ટીક કાગળ ઉપર સુંદર ગુજરાતી અક્ષરોમાં છપાયેલ છે. આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવો, પાંચ કલ્યાણ કે અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર બેધપાઠ, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકિકતોના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણ્યાત્ય ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આદિની અનેક સુંદર, રોચક, રસપ્રદ, આલાદક કથાઓ આપેલી છે, કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. પ્રભુના ત્રણ ભવના–જીવનના નહિ પ્રગટ થયેલ જાણવા જેવાં અનેક પ્રસંગે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સ્થળે સ્થળે વિચરી આપેલ વિવિધ વિષયો ઉપર આદરણીય દેશનાઓ એ તમામ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. એકંદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્વક વાંચવા જેવું અને પઠન પાઠનમાં નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જેવું છે. કિંમત રૂા. ૨-૮-૦ પેસ્ટેજ જુદું. ( આ ગ્રંથ માટે મુનિમહારાજાઓ વગેરેના જે સુંદર અભિપ્રાયો મળે છે તેની નોંધ માસિકમાં આપવામાં આવે છે. ) શ્રી પ્રભાચંદ્રસૂરિવિરચિત શ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર) એતિહાસિક કથા-સાહિત્યનો આ ગ્રંથ વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્યો મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારો પ્રકાશ પાડયો છે. જે જે મહાન આચાર્યને પરિચય આપ્યો છે તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ અતિહાસિક દષ્ટિએ આપી સુંદર કથાનક (ભાષાંતર) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યો છે. મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ સુંદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણિત જૈન કથાસાહિત્યમાં ઉમેરે કર્યો છે. એવી સરલ, સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હાઇને આ ગ્રંથ અમુક અમુક જૈન શિક્ષણશાળાઓ માટે ધામિક અભ્યાસક્રમમાં સ્થાન મેળવેલ છે. આ ઉપયોગી સાહિત્યગ્રંથ હોવાથી વાંચતાં પણ ખાસ આનંદ ઉત્પન્ન કરે તેવા છે. કિંમત રૂા. ૨-૮-૦. પેસ્ટેજ અલગ. લખો : શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - Reg. No. B. 431, શ્રી તીર્થકર ભગવાનના સુદર ચરિત્રા. 1, શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર. રૂા. 1-12-0 2. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ 1 છે. રૂા. 20-0 | 3. સદર ભાગ 2 ને, રૂા. 2--(-0 4. શ્રી વિમલનાથ ચરિત્ર. રૂા. 1-12-7 5. શ્રી મહાવીર ચરિત્ર.. રી. 3-0 -0 | 6, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર. રૂા. 2 --8- 0 રૂા. 13-8- 0 'ઉપરના વિરતારપૂર્વક ચરિત્રા એક સાથે બધાં લેનારને અમારા તરફથી પ્રકટ થયેલ અનેક સુંદર ચિત્રા સહિત સાદા કપડાનાં પાકા બાઈન્ડીંગવાળે શ્રીપાલ રાસ અર્થ સહિત ( રૂા. 2-0 -0 ની કિંમતનો) ભેટ આપવામાં આવશે. ગુજરાતી ગ્ર’થા, નીચેના ગુજરાતી ભાષાના કથાના 2 2 પુસ્તકો પણ સિલિકે આછા છે. વાંચવાથી આહ્લાદ ઉત્પન્ન કરે તેવા છે. મનુષ્ય સ સકારી, ચારિત્રવાન બનતાં આત્મકલ્યાણ સાધી શકે છે, મંગાવી ખાત્રી કરો. બધા ફરતક સુદર અક્ષરોમાં સુશોભિત કપડાંના પાકા બાઇન્ડીં'ગથી અલ'કૃત અને કેટલાક તે સુંદર ચિત્રો સહિત છે. (1) શ્રી ચ'પક માળા ચરિત્ર રૂા. 0-8-0 (9) સુકૃતસાગર (પૃથ્વી કુમાર ચરિત્ર) રૂા. 1- 06 (2) શ્રી સભ્ય ફતવ કૌમુદી રૂા. 1-0-0 (10) શ્રી પ્રભાવક ચરિત્ર રૂા. 2-8() શ્રી ઉપદેશ સપ્તતિકા રૂા. 1-0-0 (11) શ્રીપાળરાજાને રાસ સચિત્ર અધૂ સહિત (4) સુમુખનુપાદિ ધર્મા પ્રભાવકાની સાદુ' પૂ’ 31, 1-8 - 0 | કથા રૂા. 1-0-0 ' રેશમી પૂ' * રૂા. 2-0- (5) આદર્શ જૈન સ્ત્રીનો રૂા. 1-0-0 (12) સતી સુરસુંદરી ચરિત્ર રૂા. 1--0 (6) શ્રી દાનપ્રદી૫ રૂા. 3-9-0 (13) શત્રુ જયના પંદરમો ઉદ્ધાર રૂા. 0-2- (7) કુમારપાળ પ્રતિબેધ | રૂા. 7-12-0 (14) , સાળમે ઉદ્ધાર રૂા. 1-4-0 (8) જેન નરરત્ન ભામાશાહે રૂ . 2-0-0 (15) શ્રી તીર્થંકર ચરિત્ર રૂા. 0-100 0 | કે ર્મગ્રંથ ભાગ 1-2 સ પૂર્ણ. 1. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદ્દેવેન્દ્રસૂરિવિતિ -પ્રથમ ભાગ રૂા. ર-૦-૦ 2. શતકનામાં પાંચમા અને સપ્તતિકાભિધાન છઠ્ઠો કે અંગ્ર’થ, દ્વિતીય ભાગ રૂા. 4-0-0 - ઘણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન, અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથામાં કર્યુ છે અને રચના, સકલના વિદત્તાપૂર્ણ કરવામાં આવેલ છે, જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ પ્રરતાવનામાં વિગતે, 'થ કારના પરિચય, વિષયસૂચિ, કર્મા'થતા વિષય યુવા ગ્ર’થામાં છે તેની સુચિ, પારિભાવિક શબ્દના સ્થાન દર્શક કે!ષ, વેતાંબરીય કર્મતત્ત્વવિષય ફાસ્ત્રોની સૂચિ, ફર્મવિષયના મુળતાં ગ્રથા, છે કમ ગ્રંથા તગત વિષય દિગ'મરી શાસ્ત્રોમાં કયા કયા રળે છે તેને નિર્દેશ વગેરે [પવામાં આવેલ હાવાથી અત્યારસીઓ માટે ખાસ ઉપયોગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ કમ ગ્રંથ કરતાં અધિકતર છે , | ઊંચી એન્ટીક કાગળ ઉપર, સુંદર ટાઈ પે અને મજબૂત તથા સુંદર બાઈ ડીંગમાં બંને ભાગા પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. 6 - 0-0, પેરટેજ જુ દુ'. લખે:—શ્રી જેન આત્માનંદ સભા- ભાવનગર. For Private And Personal Use Only