________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aવિષય-પોરેગયા
:
:
:
૧. આત્મ-સમર્પણ ... ... ... ... ... (મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) ૧૦૧ ૨. શ્રી વિજયવલભસૂર્યષ્ટકમ્ ... •.. ... ... ... (૫'. રામાનુજાચોર્યાવિરચિત ) ૧૦૨ ૩. ઉપદેશક પદ ... ... ... ... ... ...( શ્રી યશોભદ્રવિજયજી મહારાજ ) ૧૦૩ ૪. નાલિકેરાન્યકિત... ... ....
. ... (કવિ રેવાશ કર વાલજી બધેકા) ૧૦૪ ૫. પાપના પંથે ... ... ... ... ( આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ ) ૧૦૬ ૬. શ્રી મૃગાપુત્રચરિત્ર ... ... ... (મુનિશ્રી પુણ્યવિજયજી : સવિતૃપાક્ષિક ) ૧૧૧ ૭. વિદ્યાથી એને હિતસ દેશ ... ... ... ( સં. મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ) ૧૧૪ ૮. ઉપદેશક પુષ્પ ... ... ... ... ... (સં પં. શ્રી સમુદ્રવિજયજી મહારાજ ) ૧૧૬ ૯. ચક્રવતી ચતુર્દશ દ્વાર વર્ણન .. ... ... ... ... ... ( સંગ્રાહક V. ) ૧૧૮ ૧૦. વીરપણું તે આતમઠાણે ... ... ... ... ... ( શ્રી મોહનલાલ દી. ચોકસી ) ૧૨૦ ૧૧. ઉપદેશ પદ ... ... ... ... .. (આ. શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ ) ૧૨૨ ૧૨. વર્તમાન સમાચાર. ( પંજાબ સમાચાર વગેરે )... ... ... ... ... ... ... ૧૨૩
શ્રી મ હા વીર જી વ ન ચ પર ત્ર.
( શ્રી ગુણચંદ્રગણુકૃત ) બાર હજાર શ્લોક પ્રમાણુ, મૂળ પ્રાકૃત ભાષામાં, વિરતારપૂર્વક સુંદર શૈલીમાં, આગમે અને પૂર્વાચાર્યોરચિત અનેક ગ્રંથોમાંથી દહન કરી શ્રી ગુણચંદ્ર ગણિએ સં. ૧૧૩૯ ની સાલમાં રચેલે આ ગ્રંથ, તેનું સરળ અને ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગોના ચિત્રાયુક્ત સુંદર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાઈન્ડી’ ગથી તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં પ્રકટ થયેલ શ્રી મહાવીર ચરિત્ર કરતાં વધારે વિસ્તારવાળા, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવા પ્રસંગો, પ્રભુના પાંચે કલ્યાણકે, પ્રભુના સત્તાવીશ ભાના વિસ્તારપૂર્વક વિવેચન અને છેવટે પ્રભુએ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિષયો ઉપર બેધદાયક દેશનાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૩-૦-૦ પોસ્ટેજ જુદું.
લખાઃ-શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર, નીચેના પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથની ઘણી અલ્પ નકલે જ સિલિકે છે,
જેથી જલદી મંગાવવા સૂચના છે, (૧) વસુદેવ હિંડી પ્રથમ ભાગ રૂા. ૩-૮-(૬) બૃહતક૯૫સૂત્ર ભા. ૪ થા રૂા. ૬-૪-૦
દ્વિતીય ભાગ રૂા. ૩-૮-૦ (૭) , ભા. ૫ મે રૂા. ૫-૦-૦ (૩) બૃહતકપસૂત્ર ભા. ૧ લો રૂા. ૪-૦-૦ (૮) શ્રી દેવેન્દ્રસૂરિકૃત ચાર કર્મગ્રંથ રૂા. ૨-૦-૦
ભા. ૨ જે રૂા. ૬-૦-૦ (૯) પાંચમે છઠ્ઠો કર્મગ્રંથ ભા. ૨ જો રૂા. ૪-૦-૦ ભા. ૩ જો રૂા. ૫-૮-૦ ( ૧૦ ) ત્રિષષ્ટિશ્તાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ લું', પ્રતાકારે તથા બુકાકારે રૂા. ૧-૮-૦
(૨)
9
For Private And Personal Use Only