________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશ.
પુસ્તક : ૩૯ મું : આત્મઅંક: ૫ મો : સં. ૪૬
વીર સં. ર૪૬૮ : માગશર : વિક્રમ સં. ૧૯૮ : ડીસેમ્બરઃ
૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e
3
69 ®®
શિ9િ 079 290 આત્મ–સમર્પણ ૬૦,
છેરચયિતાઃ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી
( રાગ-બિહાગ ) નયને ક્યાં રીઝવું ? દરશ વિણ નયન કયાં રીઝવું –ટેક. શાસ્થત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી ક્યાં ભમવું ? કૃત્રિમ ભાવ વિષે ભરમાઈ, અંતર શું ઠગવું ? નયનો ૧ ચંદ્ર મળે તે પ્રેમી ચકોરીનું ઊર શું રીઝતું ? શશીકરા ગમને પછી થાયે, તેને તો રડવું. નયને ૨ કૃત્રિમ વરતુ સુલભ બને પણ, ચિત્ત ન ત્યાં ઠરતું; સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયને. ૩ પરમેષ્ટીમાં શ્રેષ્ઠ સદા તું, દુઃખ હરજે ભવનું. નયને ૪ નિરામય અનુપમ સહુ જગમાં, તુજ પદને વરવું; મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને, હારામાં ભળવું. નયને૫
यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ग तमसः, परस्ता दमन्ति यम् ॥ १ ॥
(વી. હતો. ક. ૨) -@sw-@ો:: $: @ અર:- - - - 500g)
02ના
@િ@@SOP:
For Private And Personal Use Only