________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
આ
રી
ક0
i
૫ જાબ સમાચાર
ડાયમ શ્રી ગુરુકુળના વિદ્યાર્થીઓએ મંગલાચરણ
કર્યું. પછી લાહોરનિવાસી પંડિત પુરપામચંદ્રજી ન પટ્ટદર્શન અને જમજયંતી.
શાસ્ત્રી એમ. એ. એમ. એ. એલ.એ કલિકાલસર્વજ્ઞ શીઆલકોટ શહેરના શ્રી આત્માનંદ જન ભવન
શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવન પર બોલતાં જણાવ્યું હતું માં પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી
કે શ્રી હેમચંદ્રાચાર્યજીની ધર્મનીતિ, રાજનીતિ અને મહારાજે કાર્તિકી પુનમના દિવસે જૈન-અજનોની
યોગશાસ્ત્રાદિ અન્ય ભારતીય ધાર્મિક ક્ષેત્રોમાં કેટલું મોટી સભામાં પરમપુનિત શ્રી શત્રુંજયતીર્થના માહાત્મ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું હતું.
ઉચ્ચ સ્થાન ધરાવે છે તે ઉદાહરણો દ્વારા ગવેષણાત્મક
દષ્ટિથી સ્પષ્ટ કર્યું હતું અને જણાવ્યું હતું કે ભગવપ્રતિમાપૂજન શાસ્ત્રસિદ્ધ છે એમ સાબિત
જે ધર્મના ખરા સ્વરૂપને સજવું હોય તો જૈનકરી બતાવ્યું હતું.
અને શાને અગાધ વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્ય બપોરે શ્રી શત્રુંજય તીર્થના પટ્ટના દર્શનાર્થે
જીની કૃતિઓ વાંચવી જોઈએ. એ પછી ભૂતપૂર્વ શ્રી આચાર્યશ્રીજી મુનિમંડળી અને શ્રી સંધની સાથે
આત્માનંદ જૈન ગુરુકુળના વિદ્યાથી પંડિત હીરાલાલજી વાજતેગાજતે રાયસાહેબ લાલા કર્મચંદજી અગ્રવાલ
દુગડે ઉદાહરણ આપી જયંતીનાયકની જીવની ઉપર ઓનરરી માજીસ્ટ્રેટની કેડીએ પધાર્યા હતા. ત્યાં
પ્રકાશ ફેંકયો હતો, લાહોર અને નારીવાલથી આવેલ શ્રી શત્રુ જ્યના પટ્ટ
આચાર્યશ્રીજીના દર્શનાર્થે આવેલ વડોદરાનિવાસી બાંધવામાં આવ્યા હતા. સ્તુતિ, ચૈત્યવંદન આદિ રે
ડો. ત્રિભોવનદાસ લહેરચંદે એતિહાસિક ભાષણ
ભવન વિધિવિધાન કરવામાં આવ્યા. આચાર્યશ્રીઓએ
આપ્યું હતું. એ પછી સંગીત થયા બાદ અધ્યક્ષ ન્યાયાભાનિધિ જૈનાચાર્ય શ્રીમદિયાનંદસૂરીશ્વરજી
મહાશયે જય તીનાયકને વિત્તાભરી શ્રદ્ધાંજલી અર્પણ રચિત “જિમુંદા તેરે ચરણકમલકી રે’ એ સ્તવન કરી હતી અને જણાવ્યું હતું કે આવા મહાપુરુષો બોલી ભાવના ભાવી હતી. શ્રી આત્માનંદ ન ગમે તે ધર્મના હોય તેઓના ચરણોમાં ભારે મસ્તક ગુરુકુળ પંજાબના વિદ્યાર્થીઓ અને ભાઈઓએ પણ ઝકી પડે છે. શ્રી હેમચંદ્રાચાર્યજીને વિશ્વપ્રેમ અને પ્રભુતુતિન સ્તવને ગાયા હતાં.
એઓની ઉદાતા મને ઘણી જ પ્યારી લાગે છે. જે આ અવસરે મુંબઈથી રાયસાહેબ લાલા કર્મ
સમાજમાં, જે ધર્મમાં આવા પ્રભાવશાળી–પ્રૌઢ ચંદજી ચાતુર્માસ નિર્વિઘપણે સાનંદ પૂરું થયું વિધાન થઈ ગયા હોય અને શ્રી વિજયવલ્લભસૂરિજી એની ખુશાલીને તાર આવ્યો. શ્રી આત્માનંદ જેન જેવા પ્રભાવશાળી વિદ્વાન મોજુદ હોય, ખરેખર એ ગુકુળના અધિષ્ઠાતાજીએ વાંચી સંભળાવતાં સર્વે
સમાજનું સદ્ભાગ્ય છે ઈત્યાદિ સરસ વિવેચન ઉત્સાહિત થઈ ગયા હતા.
કર્યું. દશ વાગે સભા વિસર્જન થઈ. રાતના સાત વાગે લાલાજીની કાઠીએ જ શહેરના સુપ્રતિષ્ઠિત પંડિત જમનાદાસ વકીલની અધ્યક્ષતામાં શીઆલકોટ સીટીમાં રામાયણ સમાસ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની જન્મજયંતી આચાર્યવર્ય શ્રીમદ્વિજયવલ્લભસુરીશ્વરજી મહાસમારેહથી ઉજવવામાં આવી.
રાજે શીઆલકોટ શહેરની જેન અને જનતાની
For Private And Personal Use Only