SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લે-આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ, પાપના પંથે. અખિલ સંસારમાં પ્રાણિમાત્ર સુખના અભિ- બીજાનું ભાડું ચિંતવવું, અપશબ્દ બોલવા લાવી છે. દુ:ખ કેઈને પણ ગમતું નથી. આમ અછતા દેને આરોપ મૂકે, માયા વર્તન હોવા છતાં પણ અણસમજુ, અજ્ઞાની છ પુ- રાખવું, અસત્ય બોલી વિશ્વાસઘાત કરે, ગલાનંદીપણાના અનાદિ કાળના અભ્યાસને બીજાના લાભમાં આડે આવી નુકશાન પહોંચાડવું લઈને અને કષાય તથા વિષયને વશ થઈને વિગેરે વિગેરે માનસિક દુ:ખ ઉત્પન્ન કરવાનાં ક્ષણિક સુખ માટે બીજા જીવને દુઃખ આપે છે. કારણે છે. અને તે માનવી માત્રને ઉગ તથા પિતે માની લીધેલા સુખ તરફ જ લક્ષ્ય હોવાથી ખેદની ભઠીમાં અત્યંત તપાવીને તેમના રૂધિર અને સુખ મળી ગયાની ભ્રમણાથી, ચિત્ત ભ્રમિત્ત તથા માંસને સુકાવી નાખે છે અને મૃત્યુના થઈ જવાથી બીજાને થતા દુખની જરાએ અસર શરણે પહોંચાડે છે. કેટલાકને તે ઉદ્દેશ તથા ખેદ થતી નથી અને તેથી કરીને તેમનું ચિત્ત ન સહન થવાથી આત્મઘાતને આશ્રય લેવો પડે કેમળ બની દયા થતું નથી. સુખ આપવાથી છે અથવા તે વગર પ્રયાસે દેહ છોડી દે પડે છે. તે સુખ મળે છે પણ બીજાનું દિલ દુખાવી યદ્યપિ શારીરિક દુઃખ આપવામાં માયાસુખની આશા રાખવી તે વિષપાન કરીને જીવન પ્રપંચના ઉપગની ખાસ જરૂરત રહેતી નથી વાની આશાની જેમ નિરર્થક છે. તે સિવાય પણ શારીરિક દુઃખ આપી શકાય છે દુઃખ આપવાના અનેક પ્રકાર હોવાથી પાપ પરંતુ માનસિક દુ:ખ આપવામાં તે ખાસ પણ અનેક પ્રકારનું છે. આ અનેક પ્રકારના કરીને માયા, પ્રપંચ, છળ-ક્ષટ, દંભ તથા કાવાદુઃખોનો શારીરિક તથા માનસિક દબમાં સમાં દાવાને ઉપયોગ કરવો પડે છે. માનસિક દુઃખ વેશ થઈ જાય છે. શરીરદ્વારા અનેક પ્રકારે 2 આપનારના અધ્યવસાય વીસે કલાક મલિન શરીરની કદર્થના કરીને શારીરિક દુઃખ અપાય બન્યા રહે છે. પશ્ચાતાપ કરવાનો સમય ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. પણ કાયિક દુઃખ આપનારના છે, અને પ્રતિકૂળ વાણું તથા વિચારદ્વારા તેમજ તે બીજાના શરીરને ઇજા પહોંચાડ્યા પછી કાયાદ્વારા પણ મનને દુભવીને માનસિક દુઃખ અધ્યવસાય ફરી પણ જાય છે. અને પશ્ચાતાપ અપાય છે. શારીરિક દુ:ખને વ્યાધિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માનસિક દુઃખ આધિ લે છે. માટે જ માનસિક દુઃખ આપનાર શારી કરીને દુઃખી થનારની પાસેથી માફી પણ માગી તરીકે ઓળખાય છેશારીરિક પીડા આપવા રિક દુઃખ આપનાર કરતાં વધારે અપરાધી છે. કરતાં માનસિક પીડા આપવામાં વધારે અપરાધી કે માણસને કેઈએ શસદ્વારા અથવા તે યષ્ટિ થવાય છે એમ સૂમ દષ્ટિથી અવલોકન કરીએ મૃષ્ટિથી પ્રહાર કરીને ઈજા પહોંચાડી હેય, કે જેને તે સ્પષ્ટતર ભાસ થાય છે. શરીરને ઇજા પહોંચા લઈને શરીરમાં ઘા પડ્યા હોય અથવા તે બીજી ડવાથી મન દુભાય છે પણ તે ચિંતાના સ્વરૂપને કંઈ પીડા થઈ હોય તો તેની ચિકિત્સા કરી મટાડનાર પ્રાપ્ત કરી શકતું નથી તેમજ શલ્યની જેમ જીવન ઘણો મળી આવે છે કે જેને ઘડેકટર તરીકે ઓળપર્યત ખગ્યા કરતું નથી. કહેવાય છે કે તલવારને ખવામાં આવે છે; પણ માનસિક પીડા મટાડનાર ઘા રૂઝાઈ જાય છે પણ વચનને ઘા રૂઝાતું નથી. સંસારમાં કેઈ નથી, તેની ચિકિત્સા નથી, ઔષધ For Private And Personal Use Only
SR No.531458
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy