________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્રસેવનની દુષ્કરતા અને નારક્યાતનના અસર કારક વર્ણનને સૂચવતું માતા-પિતાના સંવાદરૂપે
શ્રી મગાપત્ર ચરિત્ર.
લે. મુનિશ્રી પુણ્યવિજયજી. [ સંવિપાક્ષિક ]
(ગતાંક પૂઈ ૯૪ થી શરૂ ) હુ માતાપિતા ! પંખીઓને પકડનારા એના ન થઈ શકે એવી પરમ ઉત્કૃષ્ટ વેદનાઓ નરકમ, દિક પક્ષીઓ વડે તથા જાળવડે જ્યાં લોહી પડી
છે અનુભવી છે. હોય ત્યાં પંખી બેસે તો એંટી જાય અને ત્યાંથી હું માતાપિતા ! એ નરકમાં તીવ્ર-ઉટ કહી ઉખડી શકે નહીં' એવી ક્રિયાનો ચૂંટી રહ્યો છે ન શકાય તેવી પ્રગાઢ-ઘણા સમય સુધી ચાલુ રહે અને શીકારીઓની જાળવડે ગળામાં બંધાઈને અનેક તેવી ઘર, સાંભળતાં જ હૃદયને ધ્રુજાવે તેવી દુરસહ, વાર અનેક પ્રકારે હું મારા છું.
અત્યંત મનને ગભરાવી નાખે તેવી ભયાનક-જેનું હે અમ્માતાય ! હું કુહાડા, ફરશી આદિ લાકડા શ્રવણ કરતાં જ ચિત્ત કંપી ઊઠે એવી વેદનાઓ સુધારવાના હથિયાર વડે પરમાધામીઓએ વિલા મેં અનુભવી છે. સુતાને હાથે લાકડાની જેમ અનંતવાર કૂટાયો છું,
હે તાત ! મનુષ્ય લોકને વિષે જેવા પ્રકારની ફડાયો છું, છેદાયો છું તથા છેલાયો છું.
શીત, ઉષ્ણ ઈત્યાદિક વેદનાઓ દીસે છે તે ટાઢ, તડકા હે માતાપિતા ! લુહાર જેમ લેઢાને કૂટે તેમ
૨ વિગેરે કરતાં નરકને વિષે અનુભવાતી દુઃખવેદનાઓ થપાટ, મુઠ્ઠી વિગેરેથી અનંતવાર પરમાધામ દેવોના અને ગુણી હોય છે. હાથે હું તાડિત થ છું, કૂટાયો છું, ભેદ છું હે માતાપિતા ! મેં સર્વ ભવોને વિષે એટલે તથા ચૂર્ણિત થયો છું.
ત્રસ તથા સ્થાવર ભામાં પણ અશાતા, ટાઢ, તડકા, હે માતાપિતા ! તપેલા તાંબા, લોઢાં. કથીર સુધા, તૃષા આદિ વેદના અનુભવી છે જેમાં ક્યાંય તથા સીસાના કળકળતા રસ એ પરમાધામીઓએ
નિમેષમાત્ર-આંખના પલકારા જેટલો વખત પણ હું રાડો પાડતો રહું અને મને પાયાં છે.
સાતા વેદના-સુખાનુભવરૂપ વેદના નથી, તે પછી હે માતાપિતા ! એ પરમાધામી દેવોએ “તને દીક્ષામાં શું દુ:ખ છે ? તમે મને સુખને લાયક માંસ બહુ પ્રિય હતાં” એમ મને યાદ આપીને કેમ કહ્યો-જાણ્યો ? મેં તે સદા ય દુ:ખ જ મારા પોતાના જ માંસ ભડથીને. શલે પરોવીને. યકા અનુભવ્યું છે. કરી કરીને, મૂંછને બળબળતા પરાણે ખવરાવ્યા છે. તે વાર પછી તેના માતાપિતા મૃગાપુત્રને કહે
હે માતાપિતા ! વળી એ પરમાધામ દેવોએ છે કે-હે પુત્ર! તારી મરજી પ્રમાણે સુખેથી પ્રબન્યા પૂર્વભવમાં “ તને મઘ, તાડી, મધ ઘણાં જ પ્રિય ગ્રહણ કર. તને ખાસ કહેવાનું એ છે જે-સાધુહતા” એમ યાદ આપીને મારી પોતાની જ ચરબી, ધમમાં નિષ્પતિક્ષ્મતા-રોગત્પત્તિ થાય તે કંઈ હાડકાના રસ તથા રુધિર ઉકાળીને ઉનાં છણછતાં પણ દુઃખનું નિવારણ કરવાની મના એ અતિ દુઃખ મને પીવરાવ્યાં છે.
છે (તાત્પર્ય એવું છે કે સાવદ્ય વૈદક ન કરાવાય.) હે માતાપિતા ! નિત્ય ભયભીત રહેતા, ત્રાસ માતાપિતા પ્રત્યે તે મૃગાપુત્ર બોલ્યો કે-હે પામત, દુઃખી તથા વ્યથિત એવા મેં જેનું વર્ણન અભ્યાતાય ! આ જે આપ બન્નેએ કહ્યું તે યથાર્થ
For Private And Personal Use Only