SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપણું તે આતમઠાણે. લેખકઃ- સી. યોગીરાજ આનંદઘનકૃત વીશી એ પ્રશ્ન સહુ જ છે. અહીં ક્ષાયિક વીર્યપણાની (બાવીશી) અને એમાં સમાવેલ અધ્યાત્મ વાત છે કેમકે એ જાતને વિલાસ થયા વિષયક અપૂર્વ સામગ્રીને વિચાર કરતાં વગર મિથ્યાત્વ અને મૂઢતારૂપ અંધકાર દૂર આજે આપણે પ્રાંત ભાગે આવી ચૂકયા. થતાં જ નથી. છદ્મસ્થ વીરતા ઘણી વાર ચરમ જિનપતિ શ્રી વર્ધમાનપ્રભુના સ્તવન પ્રાપ્ત કરી એથી સંસારભ્રમણ ચાલુ રહેવા સંબંધી ઊહાપોહ સાથે આ લેખમાળાને સિવાય અન્ય કંઈ લાભ થયે નથી, એ વાત અંત આવે છે. ચોવીશમાં તીર્થકર શ્રી બીજી ગાથામાં દર્શાવી કમ્મપયડી ગ્રંથમાં મહાવીર” તરીકે સવિશેષ પ્રસિદ્ધિને પામ્યા વર્ણવેલા અસંખ્ય પ્રદેશ ને અસંખ્યાતા ગછે. વિશ્વમાં સવિશેષ કાતિ મહાવીર યાને ની વાત ત્રીજી ગાથામાં બતાવી. મુદ્દાની વાત પરાક્રમીઓની જ ગવાય છે. તેઓશ્રીના સ્તવન. કહે છે અને તે એ જ કે જ્યાં અનંતવીર્ય માંથી આપણે પણ વીરપણું જ માગીએ છીએ. હોય ત્યાં કમ ન લાગે. આત્માના આઠ વીરતા વિનાના જીવનની કંઇ જ કિંમત નથી. ચકપ્રદેશમાં કર્મગ્રહણરૂપ ક્રિયા નથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પર અર્થાત્ જ્યાં ભેગની નિશ્ચળતા છે ત્યાં માત્મા શ્રી વીર પ્રભુ સંબંધી લખતાં કહે છે કે- આત્મશક્તિને કઈ કમ રુંધી શકે નહીં એ વિરાતિ : ના, તારા ૪ દિવસે વાત ચોથી ગાથામાં ટૂંકમાં કહેલી છે જે તૌકીર્વે , વીર શુતિ કૃત: ' હદયમાં કેતરી રાખવા જેવી છે. અર્થાત્ કમનું વિદારણ-હણન–કરવામાં ઉકળે વીરયને વેસે, જે બળવાન છે અને દેહનું દમન કરી તપ યોગ ક્રિયા નવિ પિસે રે; સાધનામાં જે અજોડ છે એવા અર્થાત “તપ ગણી પ્રવતાને લેશે, ને વી” રૂપ બેલડીવાળા બળવાન સંત તે જ આતમ શક્તિ ન બેસે રે. સાચા શૂરવીર અને તે જ આપણું “વીર'. પાંચમી ગાથામાં ભોગી પુરુષનું દષ્ટાંત વીર પરમાત્મા પાસે આત્મા કેવા આપી મુદ્દે સ્પષ્ટ કર્યો છે અને છઠ્ઠી ગાથામાં પ્રકારની માગણી કરે છે ? સ્તવનના શ્રી પુરવાર કર્યું છે કે જે વીરપણાની માગણી ગણેશાય નમઃ કરતાં જ રચયિતા એ વાત કરવા આત્મા તત્પર થયે છે, એ કઈ બહાર જણાવે છે. શોધવા જવાપણું નથી.મૃગની દુરીમાં કસ્તુરી વીર જિનેશ્વર ચરણે લાગું, હોવા છતાં મૂઠ એવું હરણ એ સારુ અરણ્યમાં - વીરપણું તે મારું રે. કૂદકા મારે છે તેમ મેહનિદ્રામાં પડેલ જીવો વીરપણું તે ખરું પણ એ કેવા પ્રકારનું પણ ચેષ્ટા કરી રહેલ છે. વીર પ્રભુના સામે For Private And Personal Use Only
SR No.531458
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy