Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિદ્યાર્થીઓને હિતસ દેશ [ ૧૧૫ ] સુંદર (૮) શ્રમનું બીજી પણ એક બહુ પિરણામ આવે છે અને તે એ છે કે શ્રમ કરનાર વિદ્યાર્થીનું ચિત્ત હંમેશાં પ્રસન્ન તથા ઉત્સાહમય રહે છે. પરિશ્રમી વિદ્યાથીને જ્યારે તેના અધ્યાપક તરફથી શાખાશી મળે છે ત્યારે જ તેને અપૂર્વ આનંદ ઉપજ છે. રથ પ્રયત્ન કરવેા જોઇએ. વિદ્યાર્થી એ જ મિત્ર- વિદ્યા એ જ બન્યું ”, વિદ્યા એ જ કલ્યાણકારી અને વિદ્યા એ જ તમારી આસાએશ છે, એમ ખરા હૃદયથી માનવા લાગશે, ત્યારે જ તમે ઉત્તમ પ્રકારના સુખના ભક્તા બનાવવાની ચાગ્યતા પ્રાપ્ત કરી શકશે। (૯) વિદ્યાથી ન અપરિમિત આનંદ થવાની (૧૨) તમારા સદ્ભાગ્યને લીધે આ અવસ્થાસાથે ભવિષ્યમાં વધારે ઉત્સાહ અને ઉમગ- માં તમારા શિરે કાઇ જાતના વ્યવહારિક બેજો પૂર્વક અભ્યાસ કરવાની ગુપ્ત પ્રેરણા તેના નથી આવી પડયે તે માટે પરમાત્માની અતઃકરણમાં થાય છે. આવા ઉત્સાહ અને સ્તુતિ કરી અને વિદ્યાના અધ્યયનમાં તલ્રીઆવી સુંદર આશાએથી વિદ્યાથીનું જીવનનપણું ચિત્તને ચેાજી દ્યો. સુખ, શાંતિ, કીતિ અહુ જ ઉચ્ચ કોટીનું તથા અનુકરણીય બની તથા પરમાનંદને માટે જો તમે આશા રાખતા હૈ। તા સમજજો કે વિદ્યા વિના સુખશાંતિના એક નજીવા અંશ પ્રાપ્ત કરવા એ પણ અસંભવિત છે, તમારા પૂના પુણ્યબળે તમને તમામ પ્રકારની સગવડતા મળી ગઇ છે. તે માટે સર્વાંદા પરમ શાતિ અને ઉત્સાહથી ઉદ્યમ કરો અને કરતા રહેા તા કઇ રીતે કદાપિ નિરાશ બનવા નહિ પામે, જાય છે. જેઆ પોતાના જીવનને અનુકરણીય તથા દાńતિક બનાવવા ઇચ્છતા હોય તેમણે સંપૂર્ણ ઉમંગ, ઉત્સાહ તથા ઉદ્યમપૂર્વક સતત અભ્યાસ ચાલુ રાખવા જોઇએ. (૧૩) જે વિદ્યાર્થી પેાતાની મહેનત અને બુદ્ધિની સદા સર્વના સમક્ષ બડાઈ હાંકયા કરે છે, તે વિદ્યાર્થી કમનશીબે જો નાપાસ થાય છે તેા તેનાં અંતઃકરણમાં ભયકર અગ્નિ સળગાવી દે છે, તા બડાઈ મારવી નહિ. ભાગ્યમાં હશે તે જ પ્રમાણે પાસ નાપાસનુ પરિણામ બહાર આવશે. (૧૦) વર્તમાન સ્થિતિ દુઃખમય અને અસહ્ય જણાતી હોય તા તમે તમારી બુદ્ધિના આશ્રય લ્યા અને વિચાર કરી જુએ કે આ કંટાળાનું પરિણામ કેવું આવશે ? જો વિદ્યાર્થી તરીકે તમને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિના તમે સદુપયોગ નહીં કરી શકે અને આવા નજીવા કષ્ટને સહેવાનું બળ નહીં દાખવી શકે। તા તમારા માટે ભવિષ્યમાં ઉન્નતિના સ` માર્ગો બંધ જ રહી જશે, એ વાત નિશ્ચયપૂર્વક સમજી લેજો. થાડા વખતના શ્રમથી આખુ જીવન જો કયારેય પણ સુખમય થઈ શકતું હાય તા તે આ વિદ્યાર્થી અવસ્થા જ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ‘‘વિદ્યાથીએ ’ જ્યારે નવરા પડે છે ત્યારે ઘણુ કરીને તેમને એવા વિચારો (૧૧) ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરવાની જો આવવા લાગે છે કે “ ભવિષ્યમાં મારું તમને લેશપણ આંતરિક કામના હોય તા તમારે શું થશે ?’’ આવા વિચારો સ્વાભાવિક રીતે એકાગ્ર ચિત્તથી વિદ્યા પ્રાપ્ત કરવાના ભગી-દરેકને આવવા જોઇએ અને આવે છે પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28