Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રાહક-મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ. વિદ્યાર્થીઓને હિતસંદેશ. વિદ્યાથી બધુઓ, મુખ્ય કર્તવ્ય છે પણ બનતાં સુધી અભ્યાસ કિંવા વિદ્યાવૃદ્ધિ સિવાયની બીજી વાતની (૧) તમે તમારા નિત્યના પાઠ નિયમિતપણે નિરર્થક ચર્ચા કરી નિષ્ફળ સમય વિતાવશે તૈયાર કરશે અને અવકાશના સમયમાં નહીં તેમજ કોઈ મિત્રને ત્યાં વારંવાર અન્ય ઉત્તમ પુસ્તક વાંચવાનો અભ્યાસ જઈને તેને અમૂલ્ય સમય નષ્ટ કરશે નહિ. પાડશે, તે તમારા સમયને સદુપયોગ થવાની સાથે તમારા શિક્ષકને તથા નેહી- (૬) તમારે વિદ્યાર્થી જીવનને સમય એનો પણ બહુ સારો પ્રેમ મેળવી શકશે. બહુ અમૂલ્ય છે. તમારા જીવનની પ્રત્યેક (૨) વિદ્યાર્થીઓને માટે જે વાત હાનિ. ક્ષણ એટલી બધી ઉપયોગી છે કે તે ક્ષણને કારક તથા વિદ્યાન્નત્તિમાં કંટકરૂપ લેખાતી કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જેમની હોય તેનાથી નિરંતર દૂર રહેવાનો પ્રયત્ન તેમ જવા દેશે નહીં. પ્રમાદવશ કે એવા જ બીજા કોઈ કારણથી જે તમારો સમય કરજે. નિષ્ફળ વાતચિતમાં તથા ગપાટાઓ હાંકવામાં અને તેવી જ બીજી જાતની કુથ નિષ્ફળ વ્યતીત થઈ ગયા હોય તો તે માટે પશ્ચાત્તાપ કરી ભવિષ્યમાં સાવચેત રહેવાની લીમાં તમે તમારા જીવનને અમૂલ્ય અવસર પ્રતિજ્ઞા કરો. જવા દેશે નહીં. (૭) તમે તમારા વર્ગમાં પરિશ્રમી (૩) તમારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થી તરીકે પંકાઓ અને તમારા અધ્યાવિદ્યાર્થીઓ સાથે મિત્રાચારી રાખવી એમાં પકો તથા તમારા સહાધ્યાયીઓ તમને કાંઈ ખોટું નથી પણ મિત્રોની હદ ઉપ પરિશ્રમી વિદ્યાર્થી તરીકે માન આપે તે માટે રાંતની સંખ્યા તમારા અભ્યાસમાં નડતરરૂપ તમારે તમારા નિત્યના અભ્યાસપાઠ બહુ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખશે. સારી રીતે તૈયાર કરવા જોઈએ. જે વિદ્યા| (૪) ઘણા મિત્રોની જંજાળમાં પડવાથી થીઓ બહુ પરિશ્રમ કરે છે અને સર્વદા ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું તિવંત રહે છે તેઓ પાઠશાળામાં ઘણી લયેબિન્દુ ભૂલી જાય છે તેમ તમારા સંબંધે સારી કીર્તાિ પ્રાપ્ત કરી શકે છે. પરિશ્રમી ન બને એની સાવચેતી રાખવી. વિદ્યાથી અન્ય આળસુ અને સુસ્ત વિદ્યાથીએ (૫) તમને કઈ મળવા આવે તથા કરતાં બહુ જ અલ્પ સમયમાં બહુ જ સારી રસ્તામાં કઈ મિત્ર મળી જાય તે તેની રીતે આગળ વધી શકે છે. શિક્ષકે પણ એવા સાથે વિવેકપૂર્વક વાતચીત કરવી એ તમારું પરિશ્રમી વિદ્યાથી પ્રત્યે બહુ સંતુષ્ટ રહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28