________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
[ ૧૧૨ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
સત્ય છે પરંતુ તે માતાપિતા ! જ્યારે અરણ્યમાં તથા ધૃવગોચર-નિશ્ચયપૂર્વક કરીને જ લબ્ધ છે મૃગાદિ પશુઓ તથા પક્ષીઓ વ્યાધિથી પીડાતા હોય આહાર જે એવો હોય છે એ જ પ્રમાણે આ મૃગ ત્યારે ત્યાં કાણુ વૈધ આવીને તેના રોગની ચિકિત્સા દૃષ્ટાંતમાં કહેવા પ્રકારે મુનિ પણ ગોગરી-ભિક્ષાકરે છે? કઈ પણ કરતા નથી.
ટનમાં પ્રવિષ્ટ થાય છે ત્યાં કયાંય અણગમતું તથા હે માતાપિતા અટવીને વિષે જેમ મૃગ
નિરસ કસિત અન્ન મળે તે આ ખરાબ છે
એમ અનાદર ન કરે તેમજ આહાર કે પાણી ન એકલે વિચરે છે, તેમ હું સંયભવડે તથા તપવડે ધમ આચરીશ-ધર્માચરણ કરતો એકલો વિચરીશ. મળ તા કોઈ ગૃહસ્થ અથવા ગામ કે નગરને ખિસે
નહિ-મનમાં રેષ લાવી કેાઇની અવગણના ન જ કરે. હે માતાપિતા ! જ્યારે મહાઅરણ્યમાં મૃગને આંતક રોગ ઉપન્ન થાય છે ત્યારે વૃક્ષના મૂળમાં
જ્યારે મૃગાપુત્રે માબાપ પ્રત્યે કહ્યું કે- હે બેઠેલા એ મૃગને કોણ આવીને ચિકિત્સા કરે છે
માતાપિતા ! હું તો મૃગચર્યા આચરીશ અર્થાત એની કોણ સેવા કરે છે ? તે રોગગ્રસ્ત મૃગને
આપની આગળ જેવી મૃગની ચર્ચા વર્ણવી તેને ઔષધ કેણ ઘે? વળી તેને સુખ કેશુ પૂછે?
અંગીકાર કરી સાધુ માર્ગનું ગ્રહણ કરીશ.”
માતાપિતા બોલ્યા કે હે પુત્ર ! એમજ એટલે હે મૃગ તને શાતા છે એમ કોણ પૂછે? તથા
તારા સંક૯પ છે તે તને જેમ સુખ ઊપજે તેમ તે મૃગને ખાવાને અન્ન તથા પીવાનું પાણી લાવીને કેણ આપે છે? કઈ જ નહિ.
કર. અમારી આજ્ઞા છે. તે પછી માતાપિતાની
અનુજ્ઞા પામીને મૃગાપુત્ર કુમારે ઉપાધી-સચિત્ત | હે માતાપિતા ! જ્યારે તે મૃગ સુખી હોય છે.
તથા અચિત્તરૂપ જે પરિગ્રહ હતો તેને પરિત્યાગ કર્યો. એટલે સ્વભાવથી જ રોગમુક્ત હોય છે ત્યારે ઘાસ ચરવા જાય છે. ખાવા તથા પીવા અર્થે લીલા ખડ
સર્વ પરિગ્રહને ત્યજીને વળી મૃગાપુત્ર કહે છે વાળા પ્રદેશોમાં તથા સરોવરમાં જાય છે. તે સ્વસ્થ કેહે માતા પિતા ! તમોએ મને સમ્યગ અનજ્ઞા મૃગ લીલા પ્રદેશમાંથી મનગમતા ઘાસ ખાઇને આપી તેથી હવે હું સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત એટલે પોતાના ભક્સનું બરાબર ભક્ષણ કરીને તથા કરાવે એવી મૃગચર્ચા આચરીશ ત્યારે માબાપ બેલા તળાવ વિગેરેમાંથી પાણી પીને પછી મૃગચર્યા--મૃગોને કે-હે પુત્ર! તમને સુખ થાય ત્યાં જાઓ-દીક્ષા . હરવાફરવાના સ્થાનમાં જાય છે.
એવી રીતે તે મૃગાપુત્રે માતાપિતાની અનુજ્ઞા એ પ્રકારે હે માતાપિતા! મૃગની પેઠે ક્રિયાનુષ્ઠાન મેળવીને તે જ સમયે બહુ પ્રકારના મમત્વકરવામાં ઉક્ત રહેનારો ભિક્ષ મૃગચર્યો આચરીને ને છેદી નાખ્યું. આ ઘર મારું. આ સ્વીકારીને ઊર્વ દિશા પ્રત્યે સંચરે છે તે કોઈ કુટુંબ માર-આવા પ્રકારની મમત્વબુદ્ધિનો ત્યાગ રોગ થાય તો પણ તેની ચિકિત્સા કરાવવાની આશા તરક કર્યો. કોની પેઠે ? માટે ગિ જેમ કાંચળીને છેડે ઢળતો નથી. કે ભિક્ષ ? મૃગની પેઠે અનેક સ્થાને તેમ મૃગાપુત્રે સર્વ મમત્વને ત્યજ્યુ. સ્થિત થવાથી અનિયત સ્થાનમાં વિહાર કરતા રૂદ્ધિ, વિત્ત તથા મિત્ર, પુત્ર, સ્ત્રી અને જ્ઞાતિ એટલે મૃગની પેઠે નવા નવા વનખંડમાં વિહાર આ સર્વેને વસ્ત્રને લાગેલ રજને જેમ ખંખેરી કરે છે. તેવી રીતે હું પણ નાના પ્રકારના સ્થાનમાં નાંખે તેમ નિધૂત કરીને અર્થાત છોડી દઇને દૃઢ મૃગચયી (મૃગના જેવી ચર્યા) આચરીશ. નિશ્ચયથી મૃગાપુત્ર ઘરની બહાર નીકળ્યા. આ સઘ
જેમ મૃગ એ-અસહાય હોઈને અનેકચારી બાને ત્યજીને પ્રવજિત થયા. થાય છે અર્થાત વિવિધ ખાનપાનનું ગ્રહણ કરવામાં પંચ મહાવ્રતોથી યુક્ત તથા પાંચ સમિતિ તત્પર રહે છે તેમજ અનેક સ્થાનેમાં વાસ કરે છે સહિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ તેમ જ
For Private And Personal Use Only