________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
[ ૧૧૦ ]
શ્રી આત્માનંદ પ્રકાર આ પ્રમાણે પાપના અનેક પ્રકારે છે, પરંતુ હેવાથી વિશ્વાસમાં ફસાઈ જઈને પિતાને સર્વ પાપની પૂર્ણાહુતિ વિશ્વાસઘાતમાં થાય છે. અર્થાત્ નાશ કરી બેસે છે એટલે તેમની સાથે તે બધા ય પાપને વિશ્વાસઘાતમાં સમાવેશ થઈ વિશ્વાસઘાત થઈ શકે, પરંતુ પ્રભુ તે સર્વજ્ઞ છે જાય છે, કારણ કે વિશ્વાસઘાતી, માયાવી તથા તેમની સાથે વિશ્વાસઘાત કરનાર કેટલે કઠોર હૃદજુઠાબોલા હોય છે તથા એમનામાં દંભની માત્રા અને અને શ્રધ્ધા વગરને પાપાત્મા હો જોઈએ. પણ અધિકતર હોય છે અને ધર્મની શ્રધ્ધા વિશ્વાસઘાતી જાણે છે કે પ્રભુથી કાંઈપણ છાનું પ્રાયઃ હેતી નથી. એઓ ક્ષુદ્ર વાસનાને દાસ નથી છતાં પ્રભુની સાક્ષીએ અનેક પ્રકારની પ્રતિહોવાથી પર વિશ્વાસ ઉત્પન્ન કરવા બીજાની જ્ઞાઓ કરે છે (જેમકે-કેઈપણ જીવ નહી મારું, માન્યતા પ્રમાણે ડેળ-આંબર કરે છે. જેમની જઠું નહી બોલું, ચોરી નહી કરું, બ્રહ્મચય પાસેથી પિતાની વાસનાની તૃપ્તિ કરવી હોય તેમને પાશ, પરિગ્રહ નહી કરું વિગેરે વિગેરે પ્રતિપિતાની તરફ આકર્ષવાને તેમના વિચાર પ્રમાણે જ્ઞાઓ હજાર માણસોની મેદની વચ્ચે) અને બાહ્ય પ્રવૃત્તિ રાખે છે. બીજ સંપૂર્ણ પણે પછી તે કરેલી પ્રતિજ્ઞાઓને કિનારે મૂકીને પ્રભુની વિશ્વાસની જાળમાં ફસાયા પછી તેમને છેતર સાથે વિશ્વાસઘાત કરવાનું સાહસ ખેડીને પ્રભુને વાને ક્ષણ માત્ર પણ વિલંબ કરતા નથી. જ્યાં ગુન્હેગાર બને છે. આ પ્રમાણે કૃતઘીપણું, દ્રોહ મિથ્યા ડેળ આડંબર રહેલું હોય છે ત્યાં વિધા અને વિશ્વાસઘાત સવથા ત્યાજ્ય છે, નિરપરાધી સઘાત સારી રીતે વસેલું હોય છે. વિશ્વાસઘાતથી બનવાની ઈચ્છાવાળાએ તે ધર્મના પ્રતિ કૃતઘી, સામેના માણસને થતા આઘાત, પીડા કે દ્રોહી અને વિશ્વાસઘાતી ન બનવા નિરંતર દુઃખથી વિશ્વાસઘાતીને જરા ય ખેદ કે અપ્રમાદી રહેવાની અત્યંત આવશ્યકતા છે. મહાદુઃખ થતું નથી પરંતુ પોતાની ક્ષુદ્ર વાસના તૃપ્ત પુરુષો તથા ધર્મના સાથે કરવામાં આવતા દ્રોહ થવાથી આનંદ તથા સંતોષ માને છે, એમને આદિ જેટલા દુઃખદાયી અને અનંત સંસાર બીજાનું હિત થાઓ કે અહિત થાઓ તેની લેશ વધારી અનંતી માઠી ગતિઓની અસહૃા પીડા માત્ર પણ પરવા દેતી નથી. એમનું હૃદય આપનાર નિવડે છે, તેટલા સામાન્ય જનતા સાથે અત્યંત કઠેર અને મલિન હોય છે. વિશ્વાસ કરવામાં આવતા કૃતન્નતા આદિ તેટલા દુખદાયી ઘાતી સહુથી ઉચ્ચ કેટીને પાપી એટલા માટે નિવડતા નથી, માટે આત્મહિતષિઓએ કૃતધતા, કહેવાય છે કે પ્રભુની સાથે પણ વિશ્વાસઘાત કર- દંભ તથા વિશ્વાસઘાત આદિ પાપના આશ્રયમાં વાનું સાહસ ખેડે છે. અપ્રભુ માણસે તે અજ્ઞાન એક ક્ષણ પણ ન રહેવું જોઈએ.
For Private And Personal Use Only