________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%
%E%
F છે
% %
% આત્માની શોધમાં
Q૦૦)
હા ! એ તે જ સ્થાન જ્યાં સંખ્યાબંધ આત્માઓએ આત્મસાક્ષાત્કાર 8...૫૦૩ , જ્યાં જબરામાં જબરા પાપીઓ અને અધમીઓ, સાચા હૃદયના પશ્ચાતાપથી તપ અને અનશનરૂપ મહા ઔષધિના યોગે કમરૂપ દારૂણ વ્યાધિને જડમૂળથી કહાડી શકયા. આ સ્થાનના દર્શનથી આવા કંઈક વિચારો જેના અંતરમાં ઉભરાઈ રહ્યાં છે એવો એક પ્રૌઢ પુરુષ, ગિરિરાજના પગથિયા ચઢતે એક સુંદર વિસામા સમિપ આવી ચડ્યો.
વિસામે સુપ્રસિદ્ધ હતો. પૂર્વે એ સમિપે આવેલ કુંડનું પાણી યાત્રાળુઓ રોગ નિવારણ કરનારૂં ગણી શ્રદ્ધાથી પીતા. આજે પણ પીવાય છે છતાં જે કુંડની અંદર કચરા-કાદવના થર બંધાઈ રહ્યાં હોય અને કુદરતી ઝરણના આગમન માટે એકાદ માર્ગ પણ ઉઘાડો ન હોય ત્યાં એની રગનિવારણતા કેટલા પ્રમાણમાં શકય ગણાય એ એક વિચારણીય પ્રશ્ન રહે છે.
પ્રૌઢ પુરુષે ચાલુ માર્ગથી જરા દૂર થઈ જ્યાં વિશ્રાનિત લેવાની તૈયારી કરી ન કરી ત્યાં તો દાદાના (આદીશ્વર પ્રમુના) દર્શન કરી પાછા ફરેલાં એક યેગી મહાત્માને આવતાં અને નજીકના વૃક્ષ પાસેની શિલાને રજોહરણથી પ્રમાજીને આસન પાથરતાં જોયા. મનમાં પ્રથમ પ્રશ્ન એ જ ઉડ્યો કે–આ ચેગી આટલા જલદીથી પાછા કેમ ફર્યા હશે ? યાત્રાળુઓ તો હજુ અધું માગ પણ વટાવી નથી રહ્યાં ! ત્યાં આ તે ઉપર જઈને પાછા ફર્યા છે? સવારમાં આવશ્યક ક્રિયા કરવી, સૂર્યોદય થયા પછી ચાલવું અને વરાણકદમલદેવકૃત ટીકા. સન્નિપાત-કલિકા-હેમનિધાનકૃત ટીકા. લક્ષણસંગ્રહ:–રશેખરકૃત ટીકા.
ભાષા. વિહારી-સતસઈ–સમરથ કવિકૃત ટીકા. રસિકપ્રિયા:-કુશલધીરકૃત “રસિક-પ્રિયા વિવરણ.” પૃથ્વીરાજ બેલી:
૧. કવિસારંગ કૃત સંસ્કૃત ટીકા. ૨. કુશલ ધીરકૃત ટીકા. ૩. શિવનિધાનકૃત ટીકા, ૪. શ્રી સરકૃત ટીકા. ૫. જ્યકીર્તિકૃત ટીકા. ૬. રાજસમકૃત ટીકા.
For Private And Personal Use Only