Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *. શ્રી આત્માનંદ પ્રકાશ પગલા ન લે તે પછી શું સમજવુ મસ કંઇપણુ કહેવાનું જ હુવે બાકી રહેતુ નથી. ( જૈન સંધ એટલે આગળ પડતા સમજી આગેવાને ) સમજવા છતાં હાથ પગ ન હલાવે તે કેવી રીતે તરી શકાય ? છતાં તરવાની અભીલાષા અને બુમે પાડે તે કેવળ દંભજ માનવા. અર્થાત્ જેના મનમાં મહાવીર અને તેના શાસન તરફ પ્રેમ હાય તે આ સ્થિતિ જોઇને કર્તવ્યનિષ્ઠ તુરતાતુરત ન બને એ વાત અનેજ નહીં, તેમાં જેટલે વિલ`ખ તેટલી પ્રેમમાં ન્યુનતા. અમારામાં ન્યુનતા નથી પણ કઇ રીતે કરવું એ અમે જાણીએ નહીં, ત્યાંસુધી શું કરીએ ? આ સવાલ રહે છે. તેના પણ ઉતર આપું છું. સમજવા છતાં વસ્તુની કિંમત સમજવા છતાં મીજી કેટલી અલ્પ ફળવાળી કે તદ્દન અંધ પ્રવૃત્તિઓને વેસિર વેસિરે ( ત્યાગ ) ન કરવામાં આવે અને આવા કામનેજ પેાતાનાં જીવનનું ક બ્ય ગણુવામાં ન આવે તેા પછી કઇ રીતે શાસનેાદયની અભિલાષા રાખી શકાય ? બાકી ભવિષ્યમાં થનાર મહાત્માની આશાએ બેસી રહેવું તે કઇ ટીક નથી. કેમકે ભવિષ્યમાં મહાત્મા તૈયાર કરવા પણ આજથી ક્ષેત્ર ખેડવુ જોઇએ. જો આજથી તેને માટે પ્રયત્ન કરવામાં આવે તાજ ભવિષ્યમાં મહાત્માની પ્રાપ્તિ થાય. હમેશ વર્તમાન પ્રજાજ ભાવિ પ્રજા ધડે છે. જૈન રાજા બનાવવામાં કેવળ હેમચંદ્રાચા મહારાજના પરિશ્રમ છે એમ ન માનવું, તેનુ' બીજશિલગુણસૂરીથી રેાપાઇ ગયુ હતુ. તે આચાર્ય મહારાજના સમયમાં પલ્લવિત થયુ. યાવિજય મહારાજ ૧૮ મા સૈકામાં વિદ્વાન થયા તેનુ બીજ સેાળમા તરમા સૈકામાં હિર વિજય સૂરિના વખતમાં રોપાઇ ગયું હતું. તે આવી રીતે બીજ ૨ાપી મુકવાની હાલના સમાજના આગેવાનાની ફરજો છે. સંસ્થામાંથી બહાર પડેલા મુનીએ દરેક રીતે તૈયાર થશે એટલે પછી પગારદાર રાખીને જે કામ ચલાવ્યુ હાય તે કામ પાછળથી તેઓ તૈયાર થયેલા ઉપાડી લેશે અને કેટલાક ભિન્ન ભિન્ન દેશમાં ક્રતા જંગમ ગુરૂકુળ ચલાવી શકશે. આ આપણી પ્રાચીન મુનિએની પદ્ધતિ હતી પણ આ સ્થિતિની આશા હાલ નકામી છે આવી રીતની સ ંસ્થામાંથી એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકાશે પણ સંસ્થા વિના તાત્કાલીક મેળવવી અશકય છે માટે તેજ આપણી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંસ્થા કરવા વ્યવહારૂ યેાજના છે. જો કદાચ નીચે પ્રમાણેનું સાધન હાલ આપણા હાથમાં હોય તે આ સંસ્થાની ગાડવણુ વિનાજ આપણી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એક પણ એવી વ્યક્તિ હાય કે જે જે સમગ્ર જઇન શાસ્ત્રો અને બીજા બાહ્ય—અનેક શાસ્ત્રોનુ જ્ઞાન હાય, ચારિત્ર બળ, કવ્ય શક્તિ ઉંચા પ્રકારની હાય, દરેક કામે પ્રત્યે દરેક સૂક્ષ્મ બાબતેામાં જેની બુદ્ધિ પસાર પામી જતી હાય, હજારા મનુષ્યાપર જેનેા કાબુ હાય તેમજ દરેકની જરૂરીયાત પુરી પાડવા જેટલી શિંકત ધરાવતા હાય તા તેજ દીઘાયું`ષી મહાનુભાવ આદર્શ પુરૂષની જ્ઞાન શક્તિ શિષ્યેામાં અભ્યાસ દ્વારા સક્રાંત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32