Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. અથોત મેહમાં લપટાવાના આપણો સ્વભાવના તારાઓ ઉપર આપણું સુખમયતા કે દુખમયતાની ભાવના નિર્ભર છે, એ કદી ન ભૂલવું જોઈએ. જ્યાંસુધી મનુષ્ય અમુક પ્રાણી પદાર્થ માં લપટાઇને રહે છે, અને પિતા સુખનો આધાર તે પ્રાણી પદાર્થમાં કરે છે, ત્યાં સુધી તે મનુષ્ય તે તે પ્રાણી પદાથને ગુલામ છે, અને તે પોતાનું જીવન દાસત્વમાં વિતાવે છે, પરંતુ જ્યારે તે પિતાને એ મેહની આંટી માંથી મુક્ત કરે છે, ત્યારે તે પોતાનું સ્વામીત્વ, સ્વાતંત્ર, અને સ્વત્વાધિકાર પુનઃ પ્રાપ્ત કરે છે, એટલું જ નહીં પણ પોતાના ભિતરમાં રહેવું સુખનું, આનંદનું, તૃપ્તનું સ્વભાવગત આ મઝર મેળવી શકે છે. પરંતુ એટલું નિરંતર સ્મૃતિમાં રાખવું જોઈએ કે, અનાશક્તિના અધ હૃદયનું શુકપણું, અમાયાળુપણું, પ્રેમ હિનત્વ નથી, એથી ઉલટું અ [ ૮ આત્મ નિરવ ધ પ્રેમની ભાવના - પરિચય આપી શકે છે, પ્રેમ અને મહુમાં કેદ એટલો છે કે, મે એ સાર્થની દુશ ધવાળે હોય છે અને પ્રેમ સ્વાર્થ રહિન નિ તુક લય છે, વિષયાંતરમાં ઉતરી પડવાના ભયથી અમે આ સ્થળે પ્રેમ અને મોહનું સ્વરૂપ વિસ્તારના અને ચકાઈએ છીએ. જે મનુ મેહાંધ જીવન ગુજારે છે, અને અમુક પ્રાણી પદાર્થોમાં પિતાના સુખ અને આનંદનું અવલંબન ક છે, તેના મનથી અમે ઉપર જણાવ્યું તે પ્રકારનું આસક્તિ રહિત જીવન ખાઈ ભરેલુ અને અધ્યારૂ જણાશે, તેઓ એટલું જ બોલી ઉભા રહશે કે, “આ 1ી 1 કલામાં છે. પંદર જાય છે તેની ના નથી, પરંતુ પરિણામની આશા નામ કરવું એ જ વી રિતે બનવા જોગ છે?” અને આ પ્રમાણે તેના અંતકરણમાં શ કા થાય તે સ્વાભાવિક છે, કેમકે એ ઉચ્ચતર જીવનને તેણે કોઈ કાળે અનુમા કરાવે છે તે ન છે. દેશની રક્ષા માટે અથવા કઈ એકાદ ભાવના કે દ્ધાંતને આ પર. માં માથા કપામનાર વીર દ્ધાનું વન જેમ એક વેપારીને સહુ અને મૂર્ખાઈ લુ લાગે છે, કે જે આસત મનુષ્યને ફળનો અભિસંધિ અથવા મ િ ની આ શ વિનાનું વન અર્થ રહિત અને બેવકુફી ભરેલું જણાય છે. ૫ | કાર મનુએ છે પા પીવાજ કાર્ય પ્રદેશમાં જરા બારીકાઈથી અવલોકન કરશો . કોમ કર્યું કે, અમુક પરિણામને લક્ષમાં રાખીને કામ કરનાર મનુષ્ય કરતા કાર્યમાં પિ મ ર સમજીન, કાર્યન ખાતર કામ કરનાર મનુષ્ય ઘણું જ સુંદર કામ કરે શકે છે, તમે પિતે એકાદ દુકાનમાં એસમાં અથવા કારખાનામાં જઈને જ્યાં દાણા મનુ કામ કરી રહ્યા છે, ત્યાં જરા નજર કરે, તમને તુર્તજ જણાશે કે ત્યાં બે પ્રકારના મનુ કામ કરે છે, એક પ્રકાર એ માલુમ પડશે કે, જેઓની નજર પિતાની સેજની દાડી ( wages ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28