Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસક્તિ રહિત કર્મ. ૯૯ પ્રિય વાચક! તમને કોઈ ઈતર માં પ્રતિ એવા પ્રકારનો પ્રેમ હોય કે જે તે પ્રેમના બદલા રૂપે સામે આમાં તમને ન ચાહે તો તમારા જીવનમાંથી બધુ સુખ ઝાકળની પેઠે અળપાઈ જાય તેમ છે. તે પછી મે જરૂર ગુલામ છે, સ્વામી નથી પણ એ ક ક તમારા સાથે ગે પ નર દ પ છે, તમારા પોતાના વિકારો અને આગેના કેદી છે. તમે એવી રકટ અ ટીમાં ગુચવાયા છે કે કદાચ અત્યારે નહી ને બે દીવસ પછી પણ તમારે તમારા પ્રેમના વિષય તરફને અનાદર સહવે પડદો, અને તમારું જીવન નિરાશાથી છન્નભિન્ન થઈ જશે. તમારી વાથે મયતાના તારતમ્યને અનુલીને તમારું જીવન ધુળમય બનવાનું. દર્દને કેરી કાંટો તમારી ચામડી ભેદીને ઉંડા જરૂર ઉતરશે. કેમકે તમે જે વિષયમાં મમતા અને સ્વાર્થ કપેલ છે તે વિષય આખરે કર્યું છે, મરવાના સ્વભાવવાળે છે, અને તમે તમારા સુખ. ૧ ૨ ના ઉપર રાખે હેવાથી તેના મૃત્યકાળે તમને અત્ય 1 વેદના કરવા ની. આ વિ ઉલટું તમે અનાસકત હશે, કર્મ, ગી હશો. અબંધ પરિણામે પ્રાપ્ત કa દૈવી નિર્માણ સમજીને બજાવતા હશે તે તમારા સ પધે એ દુખમય ઘટના બનવાની હિી. અનાસકિતને અર્થ પ્રેમ વિહિનતા ની, ઉલટું ત્યાં અને 1 બમમયતા છે. જેમ નર્કની ગોળી નખમાં ભરાવીને કમળાનમાં ઉડ બ્રખર કમળ સુધી લઈ શકતા નથી તેમ સ્વીથી અને આસક 1 પામર નાથ, વિશુ પ્રેમના રસ સમજી કે અનુભવી શકે તે નથી. તે તો એમજ લવ કરે છે . ' “જ્યાં ૫ લાની કે પ્રતિ ઉત્તરની આકાંક નથી ત્યાં પ્રેમ નભેજ કે રિને?” સામા મનુબ તરફથી પ્રતિ ઉત્તર વિનાને પ્રેમ તે કપીજ શકાતો નથી. શુદ્ધ. નિન ળ, વિકારની ગંધ વિનાનો સ્વાર્થના ઝેર રહિત પ્રેમનો અર્થ સમજવા, બેય વાય ! તમે પ્રયત્ન કરે. અને તે સમ જ્યા પછી આ ધ પરિમેનમેડ ત વ મ જગતમાં કેમ વિસરાય તેનું રહસ્ય તમને આપો આપ સમજારો. હવે અમારા સમગ્ર કથિતશય ટુંડામાં સંકેલીએ છીએ. તેને મને ભાગ આ પ્રમાણે છે-અનાકિ ની મૂળભૂત બાવના, કર્મયોગનું અંતિમ રહસ્ય જીવનના સત્ય અને ક્ષણીક પરામ ની ગુંચવાઈ જવામાં રહેલું છે. મનુષ્યને મોટે ભાગ સારહિન અને અપછી વસ્તુઓમાં મેહ પામી મૂર્ખ બને છે. પિતાથીજ ઉપજાવેલી વસ્તુઓમાં મૂર્ણ આતો પોતેજ પધાઈને બેસે છે, તેઓ સ્વામિ બનવાને બદલે સેવકનું પદ પીકી કે તેઓ અમુક અમુક વાસનાએ.માં લુબ્ધ બને છે, અને તે વાસના બિ રડે અડથી નહીં અને તહીંથી અહીં શકતા ધકેલાયા ક૨ છે. ' ડછાયાની વાટ GSSા' ' G ને એમની S, Ral | SIJDI TI For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28