Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બગાત્માન પ્રકાશ. શા. ૬૫)નું ઇનામ કા તક સુદ ૮ ને રે જ આપવામાં આવેલ હતું જેને માટે ઉક્ત મુનિરાજને વડનગરને મધ જારી છે. મુનિરાજ શ્રી માણેકવિજયજી મહારાજનો સ્વર્ગવાસ. ન્ય ય નિધ શ્રીમદ્ વિજયાન સૂર ( અ મારામ) મહારાજના શિષ્ય મુનિરાજ શ્રીમદ્દ લક્ષ્મીવિજયજી મહારાજ તેમના શિષ્ય મુનિરાજ શ્રી હરખવિજયજી તેમના શિષ્ય શ્રી પ્રેમવિજયજી મહારાજના ઉક્ત મહામા શિવ હ છે જેઓ બાબા સુદ ૧૨ ના સાંઝના પ વાગે સમાધિપૂર્વ પરમાતાના નામે ચાર કરતા કરતા લેક પામ્યા છે મુનિરાજ શ્રી માણેકવિજયજી મહારાજ શાં , નરલ, ક્રિપિાત્ર અને ખરે ખર ચારિપલક હતા. નિર તર પિતાને વખત રખાય, બા , ઉપદે વિગરેથી ન કરતા હતા. એક મુનિર હતા તેથી તેમને અને સમ સાધુ સમદાયમાં અને ન સમાજમાં આવા ગુણી મહાત્માને પtવથી ખેત પડી છે. અમે અમારી અંતઃપૂક દિલગીરી નહેર કરીએ છીએ અને એ મહાનુભાવ પવિત્ર આત્માને અપૂર્વ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઇચ્છીએ છીએ. સાસ્ત્રીજી મહારાજશ્રી નીતિશ્રીજીને સ્વર્ગવાસ અને એક ચમત્કાર. શ્રી મહેસાણામાં કારતક સુદ 9 ના રોજ બપોરે સાડા બાર વાગે મુનિરાજશ્રી જીતવિજય જી મહારાજના સંધાડાના સામાજીશ્રી આણું શ્રીનઃ શિખ્યા માજી મહા જ શ્રી નીતિશ્રી) સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ બળબ્રહ્મચારી હેવા સ થે ચાત્ર પત્ર અને સ લ સ્વભાવી હતા. તેઓશ્રી સમાધિપૂ ક કાલધર્મ પામ્યા છે. “બીજે દિવસે ઘણું માણસનાં ઘરો ઉપર તથા વાડી-પાઠશાળાના વિગેઃ સ્થળે કેશર ચંદન વૃષ્ટિ તથા વાસક્ષેપ ત ધુપની સુગંધ ત્રણ વાગ્યા થી ના ઉક્ત સાથીજી મહ રાજ પંચત્વ પામ્યા હતા તે સ્થળે થયેલ હતું, જે જેવા આ સંધ આવ્યો હતો” દીક્ષા પર્યાય શુમારે પાંચ વર્ષનો હતો. અમે તેઓના પવિત્ર આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એમ પ્રાર્થના કરીએ છીએ બંધુ ભગવાનલાલ કરશનજીનો સ્વર્ગવાસ, ભાવનગર નિવાસી બધું છે તાળ શ . ( ઉમરે માત્ર ત્રણ દિવસની પ્લેગની બીમારી ભોગવી કારતક સુદ ૮ ને ગુરૂવારતા રે જ રાત્રિના સાડા બગી. વાગે પંચત્વ પામ્યા છે. બંધ ભગવાનલાલ સ્વભાવ મીલનનાર અને સ લ હતા. જે ગુરૂ ધ ઉપર શ્રદ્ધાવાન હતા. વ્યાદિ શરૂ થઈ ત્યારથી છેવટ સુધી તેઓને શદ્ધિ રહેવાથી પરમાત્મ નું નામ સ્મરણ કરતા હતા. આ શહેરના એક સારા વે પરી અને શ્રી સંઘતા આ પુરૂષના કુટુંબના નબીરા હતા પોતાના પિ તાને પગલે ચાલી ઘણા વર્ષથી આ શહેર પાંજરાપોળ કમીટીમાં કાર્યવાહક તરીકે લાગણ વિક કામ કરતા હતા. આ સભા તેઓ મર્થ જ અગ્ર સભાસદ તરીકે હા, રૂઆતમાં અગાઉ જે સેલ તરીકે સ ી સે પણ કરી હતી તેમના સ્વર્ગવાસથી આ સભાને એક મુખ્ય સભા કદ છે ખાટ પડી છે, તેને માટે અમે અપ રી સંપૂર્ણ દીલગીરી જાહેર કરી છે. પિનાની પાછળ પિતાની પત્નિ એક વધુ પુશ મુકી ચાલ્યા ગયા છે. તેમાં મોટાભાઈ ભાઇ મુળચંદ કસનજી અને કુટુંબને દિલાસો આપીયે છીયે અને ત્ર આત્માને શાં ન પ્રાપ્ત એ એમ છીયે છીયે. * :: - - ' ' ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28