Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ટ ૭ .. મન્યૂ % પ્રી કાશી
W(બર
@ 9
'૯૪
'૯
ક
બ
- ૭૭
૭
इह हि रागबमोहाद्यनिलूतेन संसारिजन्तुना
शारीरमानसाने तकटुकडःखोपनिपात. प।मितेन तदप नाय हेयोपादेयपदार्थ परिज्ञाने लो विधयः॥
away ૯૯૦૯૯હ.
જ
पुस्तक १५ ] वीर संवत् २४४४, कार्तिक, आत्म संवत २२. [अंक ४ थो. ลูกกลแคลลถสอดคลคอลคลดผดผลคล
परमात्माने शरणे.
(આશા ગેડી) ઉદ્ધરજે મુજ-દાસ, નિરંજન ! હવે-ઉદ્ધર મુજદાસ; પ્રેરી જીવન સુવાસ, વિભે ! હવે-ઊદ્ધરજે મુજદાસ.
ગૂઢ તિમિરથી છાયું હૃદય આ, શોધે તમારી આશ વિ ! હવે– અણમૂલ રત્નત્રય કાંતિથી, પ્રકટા સુઉજાસ વિભ! હવે– બહિરાતમ ભાવે હું યાચું,
અંતરાત્મા સ્થિર વાસ, વિભ! હવે– ઉદ્ધરજે મુજદાસ, નિરંજન! હવે–ઉદ્ધરજે મુજ-દાસ; પ્રેરી જીવન સુવાસ, વિભે ! હવે-ઉદ્ધરજે મુજ-દાસ.
ફતેહચંદ. Kyuuylevyuyuruhy Meyyyyy UGYÖ
KUULNYYHUNguyeyuVCU
KARHAARRRRRAAAAAAAARS
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જૈન ઐતિહાસિક સાહિત્ય. મહોપાધ્યાય શ્રીધર્મસાગર ગાણ.
મહાન મુગલ સમ્રાટ્ર અકબર બાદશાહના દરબારમાં ઉત્તમ આદર પ્રાપ્ત કરનાર જગદગુરૂ શ્રીહીરવિજય સૂરિના શાસનકાલમાં તપાગચ્છમાં જે અનેકાનેક પ્રિોઢ પંડિત થઈ ગયા છે તેમાં ધર્મસાગર ઉપાધ્યાય સાથી પ્રથમ નામ લેવા યોગ્ય છે. તેઓ પોતાના સમયના ઉત્તમ વિદ્વાન્ અને લેખક, અપ્રતિમ લાગણું અને જુસ્સાવાલા, સ્વસંપ્રદાયના અસાધારણ અભિમાની અને અન્યમતાસહિષ્ણુ હતા. તેમને શિષ્ય સમુદાય પણ હેટી સંખ્યાનો હતો અને પ્રમાણમાં વિદ્વત્તા પણ તેમાં યથેષ્ટ હતી. ઉપાધ્યાયજીને સ્વભાવ ઉગ્ર અએવ નીડર અને તેથી જ બીજા મ-સંપ્રદાયે સાથે વાદવિવાદ કરવામાં અત્યંત રસવાલે હતે. તેમના આવા સ્વભાવના લીધે તેઓ જેમ પોતાના અનેક પ્રશંસકેની પ્રીતિ મેળવી શક્યા હતા તેમ અનેકની અપ્રીતિના પણ ભાજન થયા હતા. બીજા--મતો અને સંપ્રદાયે તે તેમના પ્રતિ વિધભાવ વાલા હોય તેમાં શું આશ્ચર્ય. પણ સ્વસંપ્રદાયને પણ કેટલાક વિશિષ્ટ ભાગ તેમનો સખ્ત વિરોધી હતે. ખુદ ગચ્છાધિપતિ પણ કેટલીક વાર તેમની પ્રકૃતિ અને કૃતિથી ખેદ પામતા હતા. અનેકવાર તેમને ઉપાલંભે અપાયું અને ફરીવાર તેમ ન બને તેટલા માટે હિત વચને કહેવાણા. જેમાં તેમના રચેલા કેટલાક ગ્રંથની સ્વયં ગચ્છાધિપતિએ બહુ પ્રશંસા કરી છે તેમ કેટલાક બંને જલશરણ પણ કરવા પડ્યાં છે. તેમની સાથે સંબંધ ધરાવનારો ઈતિહાસ ઘણા વિસ્તૃત પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તેમની અનુકૂલ અને પ્રતિકૂલ બંને બાજુએ લખાયલા ઘણાક ઉલ્લેખો ગ્રંથ અને છુટક નિબંધ-પ્રબંધમાં મળી આવે છે. તેમના જેવા, એકંદર રીતે સમર્થ સાધુ પુરૂષના જીવનની સમગ્ર સામગ્રી એકત્ર કરી જન સમાજની સન્મુખ મૂકવાની ખાસ આવશ્યકતા છે.
આજના સયંમન્ય જમાનામાં ઘણા ખરાવિદ્વાને ધર્મની બાબતમાં આવી ઉગ્ર પ્રકૃતિવાલા પુરૂ પ્રતિ આદર ભાવ અલ્પ દેખાય છે તેમજ મત-મતાંતરે તરફ ખંડન -મંડનની દ્રષ્ટિએ લખાયેલા વિચારોની કીંમત પણ ઓછી અંકાય છે. સ્વયં આ પં. તિઓ લખનાર પણ કેટલેક અંશે આવીજ કટિમાં ગણાય તેવો છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં તેમજ દેશકાલની પરિસ્થિતિનું અવલોકન કરતાં જણાય છે કે કેટલીક વખતે તેવી પ્રકૃતિવાલા મનુષ્ય અને તેવા વિચારો પણ પોતપોતાના જન સમુદાય અને ધર્મ વિચારેને ઘણા અનુકૂલ થઈ પડે છે. પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગ અને શિક્ષણના પ્રતાપે આજે ભારતીય જનતામાંથી આત્માભિમાન અને ધર્માભિમાન
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહોપાધ્યાય શ્રીધર્મસાગર ગણિ. ઘણાજ શિથિલ થઈ ગયાં છે અને તેના લીધે સ્વભાવિક રીતે જ અમારામાંથી લાગણીઓને અભાવ થઈ ગયો છે. પરંતુ જયાં સુધી અમારી ઉક્ત સ્થિતિ ન હતી ત્યાં સુધી અમારામાં તેવી લાગણીઓ પણ સતત જાગ્રત હતી. એ લાગણી એના પ્રતાપે જ અમે અમારું વ્યક્તિત્વ (આર્યત્વ) અત્યાર સુધી ટકાવી રાખ્યું છે. જેમ રાષ્ટ્રની બાબતમાં એ પરિસ્થિતિ છે તેમ ધર્મની બાબતમાં પણ એજ નિયમ લાગુ પડે છે. આગલના જમાનામાં એટલે પશ્ચિમીય ભાવ અને ભાષાના સમાગમમાં આવ્યા પહેલાના વખતમાં આર્ય પ્રજામાં ધર્માભિમાન ઘણી સારી રીતે પ્રજવલિત હતું. એક ધર્મવાલા બીજા ધર્મ પ્રતિ પોતાની શ્રેષ્ઠતા અને મહત્તા દેખાડવા હમેશાં પ્રયત્ન કરતા. જેમાં રાજા મહારાજાએ પણ ઘણી વખતે અગ્રભાગ લેતા. સ્વયં નૃપતિએ પોતાના દરબારમાં અનેક દાર્શનિક અને વાચાલ વિદ્વાનોને ત્તમ આશ્રય આપતા અને વિદેશી દાર્શનિકો અને વિદ્વાને આવતા ત્યારે તેમની સાથે રસપૂર્વક વાદવિવાદ કરાવતા અને તેમાં જય પામનારનો અધિક સત્કાર કરી તેને પોતાની પ્રવૃત્તિમાં ઉત્તેજીત કરતા. મતલબ કે પૂર્વ કાળમાં ધાર્મિક ખંડન મંડન અને દાર્શનિક વાદ-વિવાદ એ એક મહત્ત્વનું કાર્ય ગણાતું હતું, આજ પદ્ધતિના બળે અનેક ધર્મો ઉત્કર્ષ અને અપકર્ષ પામી ચુકયા છે, આવી પરિસ્થિતિના લીધે આજે અમારી બુદ્ધિમાં જે એ પદ્ધતિ ઉપયોગી નહિં જણાય-અને તેમ થવામાં કદાચ આધુનિક પરિસ્થિતિજ મુખ્ય નિમિત્ત હોયતેપણ તેથી એની પ્રતિષ્ઠા તો ન્યુન થતી જ નથી. માટે તેવી વ્યક્તિઓ અને તે ઈતિહાસ જે ઉપલબ્ધ થાય તો તેમનો પરિચય કરવા કરાવવાની ખાસ આવશ્યકતા છેજ.
આ લેખમાં કાંઈ મહોપાધ્યાય ધર્મસાગરજીનું સંપૂર્ણ વૃત્તાંત આપવાને ઉદ્દેશ નથી, પરંતુ તેમના જીવનના અનેક પ્રસંગોમાંના એક પ્રસંગને શેક ભાગ અને તે પણ ત્રુટિત-હારા લેવામાં આવે તે અસલની સ્થિતિમાંજ અત્ર આપું છું, મુનિવર શ્રી વલ્લભ વિજયજી મહારાજ પાસે ૮-૯ ત્રુટિત પત્ર છે, તેમાંના પ્રારં. ભાના ૪ પત્રની હકીકત મને બહુ ઉપયોગી લાગી તેથી તેનો ઉતારો કરી આ મથાળા નીચે પ્રગટ કરવાનો વિચાર કર્યો છે. એ મૂલ પ્રતિમાં આદિને ભાગ નથી, અંત ભાગ નથી, તેમજ વચમાંના વળી કેટલાંક પત્ર નથી, તેથી સંબંધ અપૂર્ણ રહે છે. જો એની સંપૂર્ણ પ્રતિ કઈને મળી આવે તો તે પ્રકાશમાં મૂકવાની ખાસ આવશ્યકતા છે, આ પ્રતિના દરેક પત્રના મથાળે ખરતર તપા ચર્ચા” આવું હેડીંગ કરેલું છે, તેથી જણાય છે કે, એમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયે પાટણમાં તથા બીજે ઠેકાણે ખરતર ગ૭ સંબંધી જે જે ચર્ચા કરી છે, તેમનો સંપૂર્ણ અહે
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. વાલ હશે, આ વૃત્તાંત પ્રકટ કરવાને ઉદ્દેશ ખરતર તપાની ચર્ચાને જાગૃત કરવાને કે ઉત્તેજન આપવાને છેજ નહિં. આ લેખકની વૃત્તિ એવા વિષયે તરફ સર્વથા ઉદાસીનજ રહે છે. ફક્ત એતિહાસિક દષ્ટિએજ-જૈન ધર્મ અને સાહિત્યને ઈતિહાસ ઘણે ભાગે હજુ સુધી અંધારામાં છુપાયેલું છે તે પ્રકાશમાં આવે અને ઇરેક ગચ્છમાં સમુદાયમાં કેવા કેવા વિદ્વાન અને સાધુ પુરૂ થઈ ગયા છે તેમજ તેમણે પિતાના ધર્મ, સાહિત્ય અને સમુદાયની વૃદ્ધિ-ઉન્નતિ માટે કેવા કેવા પ્રયત્ન કર્યા છે તે જનસમાજની સન્મુખ પ્રકટ કરવાની સરલ અને શુભ ઈચ્છાથીજ આ વૃત્તાંત પ્રકાશમાં મૂકાય છે; તેમજ ભવિષ્યમાં પણ આવી કેટલીક હકીકતો મુકાશે. આથી કેઈએ, અમુક સમુદાય યા ગચ્છની લાગણી દુખાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યું છે એમ માનવાની ભૂલ નહિ કરવી જોઈએ. આગળના વખતમાં દરેક ગચ્છ અને સમુદાયમાં પરસ્પર હમેશાં આવી ચર્ચાઓ થતી હતી અને તેમાં એક બીજાને પરાજીત કરવાની સતત પ્રવૃતિ સેવવામાં આવતી હતી. તેથી જેમ આ વૃત્તાંતમાં જે વ્યકિતની પ્રશંસા કરવામાં આવી છે અને જે ગછ યા સ મુદાયને ઉત્કર્ષ દેખાડવામાં આવ્યો છે તેમ બીજા વૃત્તાંતમાં એની વિરૂદ્ધ પણ એવાજ રૂપે લખવાની પૂરેપૂરી કોશીશ કરવામાં આવી છે માટે જેમની પાસે આવી હકીકતો હોય તેમણે પણ તેમને આવી રીતે બહાર પાડવાની સૂચના છે. , માત્ર એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે તે હકીકત સભ્યતા ભરેલી અને પ્રમાણિક હેવી જોઈએ. પરસ્પર વિરૂદ્ધ એવી હકીકતે પ્રકટ થવાથી તટસ્થ વિદ્વાનો તેમાંથી સરલતા પૂર્વક સત્ય તત્વ શેધી શકે છે, અને તેના દ્વારા ભવિષ્યમાં જ્યારે જૈન ધર્મને ક્રમિક અને તાત્વિક ઈતિહાસ લખવાનો પ્રસંગ આવશે ત્યારે તેમાં તેની કિંમત ઘણી ઉંચી અંકાશે.
મલબાર હિલ, } મુંબઇ.
મુનિ જિનવિજયજી.
* ઉદાહરણ તરીકે–ખરતર ગછીય સમયસુંદરપાધ્યાયજીના રચેલા સમાચાર શતક નામના ગ્રંથમાં, સં૦૧૬૧૭ માં પાટણમાં થએલા એક પ્રમાણપત્રની નકલ આપવામાં આવી છે, જેમાં એવી હકીકત છે કે અભયદેવસૂરિ ખરતર છમાં થએલા છે એ વાત પાટણના ૮૪ ગોવાળા માને છે અને તે પત્ર ઉપર દરેક ગચ્છના યતિએ પિતાની સહી કરી છે. એ પ્રમાણપત્ર છે તે સાચું-ખોટું નથી પરંતુ તે શી રીતે લખી આપવામાં–લખાઈ લેવામાં આવ્યું છે તેની કાંઈ હકીકત આજસુધી જાણવામાં આવી નહોતી પરંતુ આ વૃત્તાંતમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે જેથી એ પ્રમાણપત્રનું રહસ્ય ઝટ સમજાઈ જાય છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપાધ્યાય શ્રીધમ સાગ ગણિ
૮૧
* ૫૦ હીરહુ ગ૦ ૫૦ રાજવિમલ ગ॰ આવી શ્રી પૂજ્યજીનાઁ વાંડ્યા. શ્રી પૂજ્યછઇં પૂછ્યું જે ૫૦ ધર્મ સાગર કિમ નાવ્યા ? તેણે કહ્યું પાછલિથી આવઇ. તે સાંભલી પ૦ હીરહર્ષ ગણુઇ લેખ માકલી તેડાવ્યા, ૫૦ ધર્મ સાગર ગ૰ આવ્યા . નડુલાઇથી ગાઉ પાંચ વેગલા હતા તિહાંથી ચાલ્યા. ૫૦ ધર્મસાગર ગ૦ ૫૦ સીંહવિમલ ચાલ્યા. ભિટ્ટ એક વઉલાવાનઇ માકલી શ્રાવક શ્રાવિકા વદી પાછા ચાલ્યાં તેણે દિન” શ્રી પૂજ્યજીન વાંઢવાનું મુહૂર્ત છઇ, તંત્ર ચાલઇ. દૂર્ગા મેલી પ્રમાણુ કહી બિહુ પંડિત ચાલવા લાગા, તિવારઇ ભિલ્લુ કહેવા લાગે. જયે એ દેવ તુમ્હનઈ ઇમ કહેઇ છઇં, જે વા યતિ છૐ તેહનઈં ગુરૂ નિવાજસ્યઈ પ્રસન્ન થઈ મેાટી પદવી દૃસ્યઇ, અનઈં લઘુ પડિત છઇં તેહનઇ અપમાન દૈત્ય”. તે સાંભલી આગલિ હિક્યા આવી નડુલાઇ મધ્યે વખાણુમાંહિ શ્રી પૂજ્યજીનઈં સ્તવી વાંયા, ખામણાં કરવા ઉઠ્યા, તિવારઇ ૫૦ ધર્મ સાગર ગ॰ નઈં ખામણાં કરાવě પણિ ૫૦ સીંવિમલનઈં ખામણાં ન કરાવð. પછઇ કહું જે માહુરૂ સ્યા વાંક ? તિવારઈ કહું જે ત” માહરૂ આદેશ ન પાલ્યા. પઇ સધઇ વીનતી કરી. પન્યાસે કહું જેમ [ એહ ] નઇં અખાધા માટğ જવાણું નહિ. પછઇ ૫૦ ધર્મસાગર ગણિ” વીનતી કરી. પછઈ બિહુ જગુનાઁ વાંદણાં ખામણાં કરાવ્યા. પછઈં સર્વ સંધ સહિત ગાજત” વાજતઇ દેહુર” પધાર્યા. તે દિનેઇ ગુરૂ પુષ્પ ાણી શુભ જાણી આગલી એહના ઉદય જાણી ૫૦ ધસાગર ગણુ, ૫૦ હરિ ગ, ૫૦ રાજવિમલ ૨૦ એ ત્રિષ્યનઈં ઉપાધ્યાય પદવી શ્રી ઋષભદેવના પ્રાસાદમાંહિ અયસી દીધી. સધ ઘણા હર્ષ પામ્યા. ઘણી પીરાજીની પ્રભાવના કરી. મડાનપૂર્વક ઉપાશ્રય પધારયાં, તત્ર કેટલાંએક દિન રહ્યાં પછÛ કેટલાએક ગીતા મલ્યા હુંતા શ્રી પૂજ્યજીનÛ વીનતી કરવા લાગાં જયે એક આચાર્ય પદ દિ. શ્રી રાજવિજયસૂરિ આચાર્ય હતા તે ઉપર ગીતા નાવઇ, તે માટ” નવા ગચ્છનાયક થાપવું ઈત્યાદિક વીનતી કરી. તિવારઈ મહે।પાધ્યાય શ્રી ધર્મ સાગર ગણુě શ્રી પૂજ્યજીનě કહું જ જો આચાર્ય પદ થાપા તા મહાપાધ્યાય શ્રી હીરહુ ગ॰ યોગ્ય છઇં. મહાપડિત છઉં, મહાવૈરાગી છઈ. જો ગચ્છનું ભાગ્ય હુસ્ય ́ તે! એ ગચ્છનાયક થાસ્યઈ. એહવુ સર્વ ગીતા આગલિ શ્રી પૂજ્યજી આગલિ કહુ, તે સાંભલી મહાપાધ્યાય શ્રી રાજવિમલ ગ૦ મનમાંહિ દ્વેષ પામ્યાં. મનમાંહિ ગાસા ધર્યાં. શ્રી પૂજ્યજીનુ રાગ
* આ વૃત્તાંત ખાસ કાઈ ધર્મ સાગરજી ઉપાધ્યાયના શિષ્યને લખેલું છે, પ્રારંભના પત્રા મળેલા નથી તેથી એ વૃત્તાંત કયાંથી શુરૂ કરવામાં આવ્યું છે અને તે ગએલા પાનાઓમાં કેટલે ઇતિહાસ ગમે! છે તે જાણવુ' કડીન થઇ પડયુ છે. લેખની પદ્ધતિથી જણાય છે કે એની પહેલાં ઉપાધ્યાયજીનું પ્રારંભિક વૃત્તાંત સમગ્ર આપેલુ હશે. સગ્રાહક.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
શ્રી આત્માનંદ પ્રકાશ.
ઉ૦ શ્રી રાજવિમલ ગઉપરિ હતે. પછઈ સીરાડી મધ્યે આવી ધ્યાન બડાં. ઉ૦ શ્રી ધર્મસાગર ગ. નડ્ડલાઈને આદેશ દીધો. ત્રિય માસ લગઈ ધાન બયરી સૂરિ મંત્ર લાખાવાર જ. દેવતાઇ કહું તે મનમાં ધારી, ચઉમાસાનઇ પારણુઈ સર્વ ગીતાર્થ મિલ્યા. સઘલે વિનતી કરી, તિવારઇ શ્રી પૂજ્યજી ઉ૦ શ્રી ધર્મસાગર ગ૦ નઇ આગલિ કીર્ધા આચાર્યપદનાં મુહૂર્ત લીધાં. તે દિવસઈ મહાપાધ્યાય શ્રી હરિહર્ષ ગ૦ નઈ આચાર્યપદ સ્થાપના કરી શ્રી હરવિજયસૂરિ નામ સ્થાપના કરી સર્વ સંઘ હર્ષ પામ્યાં. ઘણું દ્રવ્ય ખરચાયું. પછઈ છ લાખ છત્રીસ સહસ્ત્ર ગ્રંથ સિદ્ધાંતની વાંચના શ્રી હીરવિજયસૂરિજી મહોપાધ્યાય શ્રી ધર્મસાગર ગ૦ મહાપાધ્યાય શ્રી રાજવિમલસૂરિન દીધી. પછઈ પાટણ મધ્યે શ્રી આચાર્યનઈ વાંદણુમહોત્સવ થયે. જિનશાસનનો ઉોત થયો.
તત્સમયે એકદા વડીપાસાલને શ્રાવક સાઇ ધનજી મનજી ઘણાં કુટુંબને નાયક આવી શ્રી પૂજ્ય શ્રી આચાર્યશ્રીજી બી ઉપાધ્યાય પાસઈ આવી બયઠા. ભગવાનજીઈ *ક કહ્યું. પછ તેણુઈ પ્રશ્ન પૂછ્યું શ્રી પૂજ્યજીન–જે દેહરવું સત્તરભેદ પૂજા કરતાં ગુરૂના વચલઈ ગીત ગાઈ છઈ તિવારઈ તીર્થકરની આશાતના ઉપજઈ છ જે કારણ ભણી ગુરૂથી તીર્થકર વડાં વડાં છતાં લેહડાનઈ વાંદણુ દી જઈ તે આશાતના કહી તે સાંભળી શ્રી ઉપાધ્યાય ધર્મસાગર ગ. બેલ્યાં જે તુહ્ય નઇ એ સંદેહ તુઢ્યારે ગુરૂઇ ન ભાંજે ૧ તિવારઈ તે બોલ્યા જેમઈ અહ્મારૂ ગુરૂ જાઈ સર્વ યતિ પંડિત માત્ર પૂછયા પણિ કંઈ મુઝનઇ શાસ્ત્રનઈ અનુસારઇ જબાપ ન દીધો. માં ઘણી પાલિ જોઈ એ સંદેહ ને ટાળે. તિવારઈ શ્રી ઉપાધ્યાયજી બેલ્યા જે તુઢ્યા તો દેહરા મધ્યે ગુરૂનઈ ન વાંદો, ન પૂજે, ન ગાએ તિવાર તેણે શ્રાધે ના કહી જે અલ્લે તે તીર્થકર દેખતાં યતિનઇ શ્રાવકનઈ ન વાંદુ સહી તિવારઈ શ્રી ઉપાધ્યાયજી બોલ્યા જે એ પેટે પંથ યતિનઈ વાંદઈ પૂછઈ તુહ્મ પણિ વાંદે છે તે કિમ? ચિત્યવંદન કરતાં ખમાસમણ દઈ " जावंत केवि साहू उड्डे अ अहे अतिरिअलोए अ सव्वेसिं तेसिं पणभो તિવિજ તિવિષri ” ઈત્યાદિક કહી સમઝાવ્યું. તેણે મિચ્છામિ દુક્કડ દીધો શ્રી વિજયદાનસૂરિ ગુરૂ અંગીકરાં, શ્રી ઉપાધ્યાયજીને પરમ રાગી થયો સમસ્ત કુટુંબ સહિત પોસાલ છાંડી ઉપાશ્રય આવ્યો. તે શ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિને પ્રતિબો યશમહિમા પાટણ મળે વિસ્તરો. - વલી એકદા શ્રી વિજયદાનસૂરિ પાસઈ કછુઆ મતીને ગૃહસ્થ આવ્યું. અને પૂછવા લાગો. જયે યતિ હોઈ તે સ્મશાનભૂમિકાઇ અથવા ઉદ્યાન માંહિ અથવા શૂન્ય ઘર જઈને રહઈ પણિ વસિઆણું મળે ન રહઈ ચણિરૂં ફિરઇ તિહાં ન
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેપાધ્યાય શ્રીધમસાગર ગણિ.
૮૩
રહઈ ઈમ રિદ્ધાંત માંહિ છઈ તે સાંભળી, પાસઈ મહાપાધ્યાય શ્રી ધર્મસાગર ગ. હતા. તે બેલ્યાં–હે દેવાણુપિયા, સિદ્ધાંત મધ્યે યતિનઈ ચણિઆરૂં ફિરઈ બારણું હુઈ તિહાર રહવું કહ્યું છઈ. પણિ સિદ્ધાંતના મર્મ તુક્મ ન જાણે તે બેલ્યો, દેખાડો તે હું યતિ નઈ વાંદું તિવાર શ્રી ઉપાધ્યાયજીઈ મેઘકુમારને સંબંધ જ્ઞાતાધર્મ કથાંગ દેખાડયું. મેઘકુમારને સંથારે બારણુઈ આવ્યું. જે યતિ અટવીમાં રહેતાં તો બારણું કિમ હુઇ તે સાંભળી તે કટુક ગૃહસ્થ ચમત્કાર પામ્ય દિન દિન પ્રતિ આવતે થયો. પ્રતિબંધ પામે. શ્રી વિજયદાનસૂરિનઈ પગે લાગે. ધર્માચાર્ય શ્રી ઉપાધ્યાયજી થયા. તે ગૃહસ્થ ધર્મ પામ્યો. તેણુઈ રાજધનપુર જઈ પિતાનું કુટુંબ પ્રતિબંધી તપ કીધાં ને મહાપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ મહિમા સાંભળી રાજધનપુરનઈ સંઘઈ ચઉમાસાને આદેશ માગે, તત્ર ચઉમાસું રહ્યાં. ઘણાં કડુઆ પ્રતિબોધ પામ્યાં. શ્રી તપાગચ્છ માંડિ ઘણે યશ વિસ્તર. - એહવઈ સમઈ વિકાનેરનગર મધ્યે ખરતર મુખ્ય સં. દેવે કેચર નીતાનીતની (2) ચર્ચામાં પ્રવીણ હતેતે સર્વ યતિ સંઘાતિં ચર્ચા કર પણિ કૂઈ ગીતાર્થ તેહનઈ જબાપ દેઈ ત સકઇ તે સં. દેવ નાગોરીલંકાની સદ્દતણા આણવા લાગે, નાગરીલંકાનું મત એહવું છઈ જે કેવલી કાંઈ જાણુઈ કાંઈ ન જાણુઈ. જિવાઈ છવહgઈ તિવારઈ ન જાણુઈ, અન્યથા જાણુઈ, ઇત્યાદિ ચર્ચાઈ વિષઈ પ્રવીણ સર્વનઈ લેઈ બયસઈ પંચાસ જણ મહદ્ધિક આપણાઈ મતિ કર્યો. તપ સંઘાતિ ચર્ચા કરશું પણિ ગીતાર્થ જબાપ દેઈ ન સકઈ. તે વાંકાનેરનઈ સંઘઈ શ્રી વિજય દાનસૂરિનઈ લિખી જણાવ્યું કે આપણાં ગ૭ મધ્યે ગીતાર્થ પંડિત હુઈ સં. દેવાનઈ જબાપ દિઈ તેગીતાર્થનઈ આદેશ દેજ નહિતરિ આપણું શ્રાવક શ્રાવિકા એણુઈ મતઈ થાસ્થઈ, તે સાંભળી શ્રી વિજયદાનસૂરીશ્વરઈ શ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિનઈ તેડાવી કહું જયે વીકાનેરનગરનો આદેશ દી જઈ છઈ. તુશ્નો તત્ર જઈ સં. દેવા સંઘાતિ નીતાનીતિની (૧) ચર્ચા કરઈ બીજા કંઈ નઈ એહની ચર્ચાની પયસિ નથી. તે સાંભળી શ્રી ઉપાધ્યાયજી આજ્ઞા પ્રમાણુ કરી ચાલ્યા. છ લાખ છત્રીસ સહસ્ત્ર ગ્રંથ સિદ્ધાંતના પુસ્તક લીધાં ચાલ્યાં, મરૂમંડલે આવ્યાં. કણેક ગ્રામ પધારયા. તત્ર ખરતરની સાધ્વી આવી. શ્રી ઉપાધ્યાયજીનઈ વાંદી ખામણું દીધાં શ્રી ઉપાધ્યાયજી પૂછ્યું કે તુલ્તાર યતિ સંઘાતિ કૂણુછઇ? તિવારઈ તે બોલી યે અધ્યારઈ ગ૭ઈ સાથ્વી થતિ સંઘાતિ વિહાર ન કર. એક
જિક સાથિ લીજઇ. તે સાંભળી શ્રી ઉપાધ્યાયજીઈ વિચારવું જે વ્યવહાર સૂત્રવૃત્તિ, ઠાણુગ સૂત્રવૃત્તિ મધ્યે સાધ્વીનઈ સાધુ સંઘાતિ વિહાર કહ્યોછ છે અનઈ એ નથી કરતાં તે માટે ખરતરની સામાચારી આશ્રી વિચાર કી જઈ. પછઈ ખરતરની સામા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રકાશ
ચારી જેવી માંડી. ત્રિપ્ટસઈનઇ સાઠિ બેલનો ફેર સિદ્ધાંત થકી વિરૂદ્ધ જાણું શ્રી વિજય દાનસૂરીશ્વરનઈ લિખી જણાવ્યું. શ્રી પૂજયજીઈ ક જયે સર્વમતીની સામાચારી જે. તુહ્યનઈ આજ્ઞા છઈ. તે વાંચીનઈ સર્વની સામાચારી જેવી માંડી. પૂનમિઆ ખરતર પ્રમુખ ઉસૂત્ર ભાષી જાણ્યા. પછઈ મેડાઈ પધારયાં. તત્રનઈ સંઘઇ સાહમીઉં કીધું. ત્રિણયસઈ નેજા, પાંચસઈ બહુ ત્યા, એકનઈ આઠ સ્ત્રી સણગારી માથઈ ગાગર બેહડાં ધરી પંચ શબ્દ વાજિત્ર વાજત પ્રવેશ કીધે. ચતુર્માસક રહો. તત્ર એક શ્રાવક ઓસવાલ જ્ઞાતિ મુખ્ય સકલ વ્યવહારી મુખ્ય મંત્રી કલ્યાણ સેનહરી કટારી બધી બહુ મૂધ વસ્ત્ર પહિરી માથઈ ફાલિક બાંધી સદીવઈ વાંદવાં આવઈ, વખાણ સાંભલઈ, દિનપ્રતિ પડિક્રમણું કરઈ. પાણીને પિસહ કરઈ. એકદા સમયે એકાંતે મધ્યાહે કાંદણ દેવા આવ્યા, શ્રીઉપાધ્યાયજી પૂછયું જે તુધ્ધો માથાઈ પાઘડી નથી બાંધતા તે જે અભિગ્રહ છઈ ? તિવારઈ તે કહેવા લાગે યે સકલ દેધિપતિ રાજા શ્રી માલદેવની સભાઈ મઈ પ્રતિજ્ઞા કીધી છઈ જયે રાજમાન્ય મંત્રી સહસમલકનઈ મારયું તિવારઈ માથઈ પાઘડી બાંધું. શ્રી ઉપાધ્યાયજી પૂછયું કેટલા વર્ષ અભિગ્રહ લીધા થયા [તેણઈ કરપ વર્ષ!] તે સાંભળી શ્રી ઉપાધ્યાય ઈ જાણ્યું જે એ શ્રાદ્ધ મહાક્રોધી છે. અનેક દ્રષ્ટાંત કહી સમજાવઈ પણિ સમજઈ નહિંધ મૂકઈ નહિં. એકદા પ્રહરરાત્રિ પછી મં. સહસમલ્લ રાજસભાથી ઉઠી હું તો ઉપાશ્રય આવ્યા. યતિ સર્વ સંથયાં હતાં. શ્રી ઉપાધ્યાયજી ચેલાઈ શાસ્ત્ર ચિતવતા હતાં, તે ચેલે કમાડ ઉઘાડયાં તે વાંદી બયઠે. શ્રી ઉપાધ્યાયજીઈ કહું જે મહાનુભાવ! તુટ્યારઈ માથઈ દુશમન છઈ. તુહ્ય એકલા રાત્રિકા હિંડ. ? તે બોલ્યા જે માહારઈ માથઈ કુણ દુશમન છઈ ? તિવારઈ શ્રી ઉપાધ્યાયજી કહેવા લાગી જે મ. કલ્યાણ દુષ્ટ મહાક્રોધી પાપી છઈ. જે પંચવીસ વરસ થયા પાઘડી ન બાધ્યાં ઇત્યાદિક વારતા કરતા હતા એહવાઈ સમય મં, કલ્યાણ પડિક્રમણ કરવા આવ્યું હતું. પડિકમાણું કરી ઉષે તે વારતા કરતા જાગે. સર્વ વારતા સાંભલી મહા ષ પામે. કહવા લાગે છે હું પાપી, એ ભિરે ધમી. તુહ્યનઈ જિકે વાંદઈ તે તુહ્મ ? કર ઇત્યાદિક કઠિન વચન કહી સામાયકપાયા. વિના નીકળી ગયા. ઘરે જઈ સામાયિક પાયું. પ્રભાતિ દેહરઈ જઈ દેવ પૂછ. જિમવા બયઠે સ્ત્રીઈ પુછયઉં ઉપસિરઇ શ્રી ઉપાધ્યાયજીનઈ વદી આવ્યા? તે સાંભળી મન કરી રહો. બાલ ન દિઈ પાછો પછઈ સ્ત્રી વ્યતિકર પૂછ. રાત્રિને વ્યતિકર કહો. તે સાંભળી સ્ત્રી કહેવા લાગી જયે યતિ સંઘાd રાગદ્વેષ ન કીજઇ. ઘણું વાનાં કહાં પણિ દવેષ ન મૂકઈ. વાંદવા નાવઈ. પિસા પડિક્રમણ ઘરે કરઈ. તે જાણું સંઘઈ ઘણું વાનાં કયાં પણિ નાવઈ. શ્રી ઉપાધ્યાયજીઈ પં. શ્રી વિમલ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપાધ્યાય શ્રીધર્મ સાગર ગણ
સાગર ગણુ મનાવવા સારૂ ઘરે મોકલ્યા ણુ કહ્યુ ન માનÛ પછ પાખ્ખમણુનઇ દિવસિ પાડાનઇ ઘરે પેડુ કરી ઠે. સંઘ સર્વ તેડવા ગયે. તે શ્રાદ્ધ ન માન”. જે સર્વથા એ ઉપાધ્યાયન” પગે ન લાગુ મહાકાગ્રહી જાણી સંઘ ઉપાશ્રય મળ્યેા. પઈં પૂન.મ, ખરતર, આંચલિ, લુકા પ્રમુખ દસ મના શ્રાવક મિલી મ॰ કલ્યાણુનઈં પાસ” આવ્યાં અયઠાં વીનતી કરવા લાગાં, જયે તુહ્માર ઉપાધ્યાય સ ંઘાતિ મિલ્યુ નહિ ઉપાધ્યાય આકરી પ્રકૃતિ ત, તુહ્મા સુકુમાલ રાગદ્વેષ રહિત ધમી છે. અન” કલ્પસૂત્ર તુલ્લારઇ અન્નાર” એક ઇં. અહ્વારઇ ઉપાશ્રય પધારયા. એ વીનતી કરવા સારૂ અજ્ઞા સર્વ મિલી આવ્યાં છઇએ તે સાંભર્યું મટે કલ્યાણુ આવ્યાં જે સભા ! જો વાણી બા ગાડા રીટાણે હુઇ મહાજનથી તે તે ટઢની પંક્તિમાં જઇ નઇઈં. મિ તુહ્મા ઉસૂત્ર ભાષી શ્રી મહાવીરનાં પ્રત્યેનીક, સુદ્ઘ ર ́ મૂઢઇ કલ્પસૂત્ર સાંભલીઇ તા સંસાર વાધઇ. તે એલ સાંભડી સવ ઉડી ગયાં. તે વાર્તા શ્રી ઉપાધ્યાયજીઇ સાંભલી જાણ્યુ જયે એ શ્રાવક મહા સમ્યક્ત્વધારી શ્રી મડ઼ાવીરતા પરમ ભક્ત એ સંઘાતિ' ખમાવ્યાં વિના સવત્સરી પડિક્કમગ્ન સૂઇ તે વિચારી સવત્સરી દિન” ચૈત્યપરિપાટી કરી સાય ૫૦ વિમલસાગર નઇ પ્રતિક્રમણ્ ભલાવી મિ સ્થાન” મ. કલ્યાણુનાઁ પિર પધાર્યા. મ. કલ્યાણ પાસેા કરી માત્રીજી એકાંતિ ખયઠા છઇ. સ્ત્રી ચાર પુત્ર તેહનઇ પાસે છઇ. હની સ્ત્રીનઇ પણ પાસે છઇ. તેણે સાંભળ્યુ દાસીઇ કહુ. તે સાંભલી ખી ચાર પુત્ર તત્પત્તી પ્રમુખ કુટુંબ સ આવ્યા. મ. કલ્યાણુ દાદરો કમાંડ દઇ થડે પછ ચ્યારે પુત્ર તથા કુટુબી એ મિલી ઉપાડી શ્રી ઉપાધ્યાયજી આંગલ આવા પણુ ઇ ન ુ. સાહસુ ન એઇ તિવાર પછી ધર્મોપદેશ શ્રી ઉપાધયજીઇ દીધેા, સમતારસ અવતરયા, પેાસાલ સર્વ આવ્યાં, તે શ્રી ઉપાધ્યાયજીની દેશના સાંભલી કોધ શમ્યા. ખમાવ્યું. પીરોજીની પ્રભાવના કીધી. ઉપાશ્રય ગાજ ઇં વાજ છે આવ્યાં. દેવ વાંદી પડિઝમણું માંડયુ. ખામણાની ચેલાઇ શ્રી ઉપાધ્યાય ઇં સઘ દેખતાં મ. કલ્યાણુન” ખમાવ્યુ. તે ભિરે પણ ખમાવ્યું. મનમાં વિચારયું જે શ્રી તપગચ્છ રાયે મેટા ગીતા ઉપાધ્યાય પઢવીના ધણી ખમાઇ છઇં, તે વિના ડિક઼મણુ ન સૂઝઇ ને હું મ, સહસ્રમદ્યનઈં ન ખમાયું તે મુઝનઈં કિમ સૂઇ, ઇત્યાદિક વિચારી માંડામાંહિ ખાંમણા મનશુદ્ધ કીધાં બીઇ દિનઇ એ ઠા માસી એકઇં ભાણુઇ જિમાં. ૫'ચવીસ વરસના વૈર મૂકયાં. તે વાર્તા સઘલઇ વિસ્તરી રાજા શ્રીમાલદેઈ સાંભલી શ્રો ઉપાધ્યાયજીનઈ તેડાવાં. ધ ગેાણી કીધી. ઘણેા યશમહિમા વિસ્તરયે રાજા કહેવા લાગે! જે મેટા મહાંત છઉં. મહા પડિત છઇ તે રાજાના વાજિંત્રપૂર્વક ઉપાશ્રયમાં પધારયાં.
For Private And Personal Use Only
૮૫
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
શ્રી કૃષમદેવપલાવુનયામ ” ઇત્યાદિક અઠાવીસ કાવ્ય' સ્તોત્ર કીધું, તે શ્રાવક કેટલાએકનઈ ભણવ્યું તેણે શ્રાવકે મહાતમાના આચાર્ય આગલિ ક. તેણે લિખી લીધું. અનઇ લેક આગલિ કહેવા લાગ્યા જયે ઉપાધ્યાય તર્કશાસ્ત્ર ભયા છઇ પણ વ્યાકરણ નથી ભણ્યા. સ્તવન મધ્યે વ્યાકરણ અશુદ્ધ છે. તે સાંજલિ શ્રાવકઈ આવી સર્વ યતિનઇ કહ્યું તે [ સાંભલી | શ્રી ઉપાધ્યાયજીઈ તે તેત્રની વૃત્તિ કરી લેકસઈ પાંચ તે પ્રતિ મેકલી દીધી, તે પ્રાત આચાર્ય વાંચી અકેકાના ઘણું ઘણું અર્થ વાંચી ચમત્કાર પાળે. એ ઉપાધ્યાય સરસ્વતીલબ્ધ પ્રાસાદ છઈ. તિવાર પછી સર્વ દર્શની મહાતમા પ્રશંસા કરવા લાગ્યા. સર્વ મરૂમંડલકેશ મળે યશમહિમા શ્રી ઉપાધ્યાયજી [ને ઘણે વિસ્તર્યો.]
આ ચિત્રકૂટ પર્વત મધ્યે સંઘબાહા કીધે જે સાધારણ સદફ નવ શ્રાવકે મિલી આચાર્યપદ દેવરાવી ન ગછ થા. ચિત્રોડનઈ સંઘઈ તે સંઘબાહ્ય કીધાં ઈત્યાદિક વ્યતિકર તે ગ્રંથ મધ્યે લિખ્યો છે. તે શ્રી ઉપાધ્યાયજીએ કશે. તે સાંભળી ખરતર ઘણે ઠેષ પામ્યાં, ધનરાજ ઉપાધ્યાય નઈ કહેવા લાગી જે તું અહ્યા તેડા અનઇ તપાનાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગ. સંઘાતિ ચર્ચાની હાં ભણું નઈ હવઈ ચર્ચા નથી કરતો ઈત્યાદિક વચન ખતર શ્રાવકનાં સાંભળી ધનરાજ ઉપાધ્યાય ન લઇ કહઈ જે અત્ર આપણુ તપ સંઘાતિ ચર્ચા ન કરી સકીઈ, જેસલમેરૂ તથા બીકાનેર મધ્યે જાએસિ તિવારઈ સર્વ ગ્રંથ ભંડાર મધ્યે છઈ તિહા અધ્યારૂ ચાલઈ, ઈત્યાદિ કહી આપણું શ્રાવક સમજાવી પાટણ ભણી ચાલ્ય પં. શ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણુઈ ધનરાજ ચાલ્યું જાણું વિમળસાગર ગ, પૂઠઈ ચલવ્યાં. જે ધનરાજ નઈ પાટણ મળે આણ દેઈ -રાખો. પાછઈ અને આવું છું, તે પંન્યાસ ચાલ્યા, જાલેર મધ્યે પં. પદ્મસાગર ગ. તથા ૫. જીતસાગર ગ. પં. જયસાગર ગ. તઈ દીક્ષા દેવાં રહો, દીક્ષા દઈ પછઈ શ્રી ઉપાધ્યાયજી પાટણ આદેશ ઉપરી પધારયાં, શ્રી વિજયદાનસૂરી શ્રી હીરવિજયસૂરી સ્તંભ તીર્થઈ ચઉમાસું ૨હ, હવઈ ધનરાજ ઉપાધ્યાઈ મહાત્માની પોસાલઈ જઈ સવ મહાત્મા નઈ વસિ કરઈ. જેસલમેરૂની કાંબલી આપઈ. સંવિભાગ દિઈ. અનઈ કહઈ જે તā માહરૂ પક્ષ કરૂ, તપાન ઉપાધ્યાય સંઘાતિં માહરઈ શ્રી અભયદેવસૂરી સંબંધી ચર્ચા છઈ, તે મહાત્મા સર્વ એકઠા આચાર્ય ઉપાધ્યાય ગણી
* અહિંથી પછી આગળ એક પાનું નહિ મળવાથી સંબંધ ત્રુટક રહ્યો છે. એ પછીના પત્રમાં જે હકીકત છે તે ચેકડીઓ નીચેથી શુરૂ થાય છે.
સંગ્રાહક. * ખરતરગચ૭ પ્રચારક શ્રી જિનવલભસૂરિના સંબંધમાં આ કથન છે, આ સાથે સંબંધ ધરાવનારી વિશેષ હકીકત નહિ મળેલા પાનામાં જતી રહી છે–સંગ્રહ.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
મહોપાધ્યાય શ્રીધમસાગર ગણિ. પંન્યાસ સર્વ મિલી કહેવા લાગી, જે અલ્મો તહ્મા પક્ષ કરસ્યું, તે સાંભલી ધનરાજઈ શ્રી ઉપાધ્યાયજીનઈ કહેવરાવ્યું જે આપણુ શ્રી અભયદેવ સૂરીશ્વર આશ્રી ચર્ચા કર્યું, શ્રી ઉપાધ્યાયજીઈ કહ્યું, જે અદ્મ એડનઈ અદ્ધિ પાટણમ.હિં આવ્યા છું, ચર્ચા કી જઈ. જે શ્રી અભયદેવસૂરિ ખરતર થયાઈ તે ખરતરની સામાચારી ખરી અન્યથા જૂઠી શાસ્ત્ર કાઢીઈ, પછઈ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ પાટણ મધ્યે વડી પિસાધનો ભંડાર સર્વ જે, લહુડી પિસાળને ભંડાર છે, તે બે ભંડાર મધ્યે વડી પિસાવન કીધો ગ્રંથ ઉસૂત્રક દ કુદ્દાલ ગ્રંથ સટીક નીકળે તે મળે પૂનમિઆ, ખરતર, આચલિ સાઢપૂનમિઆ, આમિઆ, એ પાંચને આ મૂલ વૃત્તાંત નીકળે, એ પાંચનઈ જમાલિ સરિષા નિશૈવ કહાં જઈ, અનઈ તપાગચ્છનઈ જ વિષઈ ચારિત્ર છ ઈત્યાદિક લિખ્યું છઈ, તે વતિ પા
માં, તે ગ્રંથલિખાવી લીધો પાટણનગર શ્રેષ્ઠીવું. સિવા પ્રમુખ આગલિ વાંચી દેખાડશે, તે ખરતર સાંભળી ઘણે ઠેપ પામ્યાં, પછઈ છાને નફર એક કરી ખંભાયતિ શ્રી વિજયદાનસૂરિનઈ લેખ લિપે જે અàા તુહ્યનઈ વાંદીઇ, પૂછઈ, સાહમાં આવીછે, આહાર વ્યવહાર સાચવીછે, ખરતર તપ એક કહેવરાઇ ડાબી જિમણી આંખ જિનશાસનની એડવી પ્રીતિ છઇં. અનઈ શ્રી અભયદેવસૂરિનઈ ખરતર સર્વ જાણુઈ છઈ. તુહ્મારાં ગીતાર્થ પણિ ઈમ કહેતાં કહઈ છઈ તે ભણી તુહ્ય લિખી આપ જયે શ્રી અભયદેવસૂર ખરતર છઇ. એહવું લિખી આપે તે રાગદ્વેષ મિટઇ તુ તો મહાંત છે રાગદ્વેષના વારનાર તીર્થકર સમાન છે. ઈત્યાદિક સ્તુતિ કરી લેખ લિખી નફર કરી છને મેક તે મધ્યે એક શ્રાવક આપણે હતો તેણઈ રાત્રે આવી સર્વ સમાચાર કહે. તિવારઈ શ્રી ઉપાધ્યાયજીઈ વુ સિવ પ્રમુખ શ્રાવક તેડાવ્યા સર્વ સમાચાર કો એક નફર સંઘઈ મેક શ્રી ઉપાધ્યાયજી શ્રી વિજયદાનસૂરિશ્વરનઈ લિમ્ફ જે અહ્મા પૂવોચાર્ય સુવિહિત શ્રી મુનિસુન્દરસૂરિ પ્રમુખના કીધા ગ્રથ કાઢયા છે તે મળે શ્રી અભયદેવસૂરિ ખરતર નથી અનઈ ખરતરની સમાચારી બેટી છે. તે માટે તુ વિચારી ખરતરનઈ લિખી આપ ઈત્યાદિક લિખી રાત્રિ નફર ચલ. ખરતરનો નફર પહિલા પુડુતો. તે લેખ ખરતરનાં સાવક મિલી વખાણ ઉઠતઈ શ્રી પૂજ્ય ધ્યાન બયસતઇ આવ્યા વાંધ્યાં. ઘણી પ્રશંસા કરી કહેવા લાગી જે પૂજ્ય! શ્રી અભયદેવસૂરિ કુંણ ગછ મધ્યે હું બા? તિવારઈ શ્રી પૂજ્યજી આમ કીધું જે પ્રઘોષઈ તે ખરતર કહેવરાઇ છઈ. તે સાંભળી ખરર આવ્યા જે પૂજ્ય! એતલું લિખી આપ જિમ દંદ નાસઈ. ઈમ કહી પાગલ આવે. તિવારઇ આચાર્ય શ્રી હરવિજયસૂરિનઈ શ્રી પૂજ્ય આજ્ઞા દીધી જે લિખી આપ. તિવાર શ્રી
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K૮
શ્રી આત્માનંદ પ્રકાશ,
આચાર્યજઈ કહું જ હવડા તો ધ્યાન થઈ છું, મધ્યાહ પછી લિખી આ પસ્યું. ઈમ કહી પાછા વાલ્યા જઈ યાહુ પછી વલી સર્વ પર ૨ મિલી આવ્યા. શ્રી પૂજ્ય આચાર્ય એ છે ” અલ્પ ઈલિની એપ ડવ સમઈ સં. ઉદયકરણ વિ. પાયદા પ્રમુખ શ્રાવક પૂછ લાગાં–ભગવન! સ્યું લિખી આપો છો? વિવાર શ્રી પૂંજી ઠંડુ લાગી રે લોટણમાહિં ખાતર અનઇ શ્રી ઉપાધ્યાય ધર્મ ના ગર ગન 6S : ડે ચર્ચા અભયદેવસૂરિ સંબંધી ચર્ચા થાઈ છU. - ઇ દહાન ખ ક રી : માં ઈ અનઈ કઘે વઈ શ્રી અને ભયદેવસૂરિ ખરર કરાઈ છે. તે લખ્યું કે ગઈ છ, તિવાર સં, ઉઢયકણું પ્રમુખ સંઘ કહુ વા બ. કાટ થી ઘન શ્રી પાધ્યાયનો લેખ આવા કિંવા નથી આવ્યો? તવાઈ કી પુજ્ય' કહવા હવા બે બહ્મનઈ કિસ્પેાઈ સમાચાર નથી આવ્યું. ોિવાઈ સંઘ કડવી લાગે જ છે શ્રી ઉધ્યાયને સ. માચાર આવવા તિઓ પછઈ ત્રિ રાઈવિખી આ જવે. તિડાં માંહો માં હિં પણે પરઠયું હસ્ય તો દોકડા આ સ્થઈ. ઈત્યાદિક કહા પછી લિખી નાખ્યું. ખરતર ઊડી ગયા. ઈiઝ પાટને નફર આપો. શ્રી ઉપાધ્યાયજીનો નફરઈ લેખ આપે તે લેખ મધ્યે પૂર્વાવાયના ગ્રંધની ડો. કામ પૂર્વક લિખ્યા હતાં જે એતલાં ગ્રંથની મેલઈ શ્રી અભય દેવસૂરિ ખર૧૨ નથી કહા. અનઈ નવી પ્રરૂપણા કરી ૩૬ . બાલ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રકાસ્યા છU. તથા
न छिबिति जहा देहं ओसरणे भावनिक वरिंदाण ।
तह तप्पडिमं पि सया पूर्धति न सव्व नीरीओ । ઇત્યાદિ ખરતરફ ચેત્યવંદન લઇ વૃત્તિ મળે છે. ઈત્યાદિક ઘણા ગ્રંથની સનિ લિ મેકી, જે શ્રી પ્રેમ થી વિજપડદાનસૂરિ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ બાંધ્યા પછS વિચાર થી જ એ થી લોયા ન જઈ ખરતરનઈ લિખી ના આપવું. પછ ઘ૧ રાવ ખાર ય છે એમાં વાંટી કહેવા લાગાં જ પૂજ્ય લિખી આપો. તિવાઇ શી જઇ ઈ કીધું ચે લખી ન અપાઈ તુહ્યો એક ગ્રંથ મદએ શ્રી અભયદેવસૂર ખરતર - "હવા અક્ષર દેખાડે. શ્રીઉપાધ્યાયજીઈ અધ્યન ૨૧ ગ્રંથની અતિ લિખી મોકલી છઈ તે માટઈ પૂર્વાચાર્યના વચન હેપ્યા ન જઈ. તે રાંજલી પ ર ૨ ઊઠી ગયાં. શ્રી વિજયદાનસૂરીશ્વરજી પાછું શ્રીઉપાધ્યાય કઈ શિખી કર્યું હ્મ ખરતરનઈ લિખી નથી આપ્યું. ઈત્યાદિક લિ', નકર છે વા. પછઈ શ્રી ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગર ગઈ સ્પષ્ટ પણ ખરતર સંઘાતિ ચર્ચા કરવા માંડી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસકિત રહિત કર્મ. ખરતરની સમાચારી બેટી શ્રી અભયદેવસૂરિ ખરતર નહિં. ઇત્યાદિક થાપી જિનશાસનની ઉન્નતિ કરી. તિહાં મિત મૂત્ર રિ ગ્રંથ ૧૬૧૭ વર્ષ કીધે. શ્રી પાટણ નગરનો સંઘવી વુ સિવા શ્રી ઉપાધ્યાયજીના પરમ ભક્ત થયા. તિહાથી શ્રી ઉપાધ્યાયજી ચાલ્યા અહિમાગર પધારયાં ચઉમા રહી ઉ. શ્રી લબ્ધિસાગરગણિ પ્રમુખ જણ પનઈ દીક્ષા દી પી. જે દે રાજનગર ૫ પારયાં. તત્ર રાજનગર મધ્યે પાતશાહિ મહિમુદનો પર મંત્રીશ્વર પિલા !મ પાતશાહિનું દીધું નામ નગદિનમલિક પાંચથઈ હગી ઠS ઢઈ. ડી સકલ ગુજરાતને પાણીનો પ્રધાન તિ શ્રી ઉપાય શ્રી ધર્મ સાગર' ના નાહ મીઉં કીધું. બિ સહસ્ત્ર નાલિઅર પ્રભાવનાઈ ખરાં દિનપત દન વખણ ચ ઈ માણસ સંઘહિં સાંભલઈ. ચાર માસ પ્રભાવના ક'' ઉનાના ઉતિ કરી. તિહાં પાટણથી ૩. સિવા વાંદવા સારૂ આવ્યા તે મલિક સા: ૨મ પ્રેમ થયો. ઘણા ઘણા મહેત્સવ થયાં. મંત્રી ગલે વું બા પ્રમુખ રાજનગરને સંઘ શ્રીઉપાધ્યાયજીનું વખાણ સાંજલઈ. અનેક વિચાર શાસ્ત્રના પૂ. શ્રી ઉપાધ્યાય પણિ દરિઆની પરિ ગાજી સર્વ દેહ ટાઈ. તિહાં મં. ગઈ પ્રતિમા આધી પ્રશ્ન પૂછ્યું. *
અસત થતુ ”.
(ગતાંક બીઝના પર ૪૩ થી શરૂ. )
નિષ્કામ વૃતિથી કર્મ કરવાની ભારના જે મડાપુરૂષોને પ્રાપ્ત થઈ છે તેઓ કીર્તિન, વિભવની, ખ્યાતિ ની, દ બાના પ્રાકૃન જનસમુદાય વડે ઉચારતી વાહવાહની કી પરવા રાખil નથી. - ળ ન આ તમામે છે. બધાને બાળકના રમકડાં સમજે છે. અને મોટી ઉમરના માણસે જે પરબના ઢીંગલી ઢીંગલામાં કશો
* અહિંથી પછીનું પાનું ટુરિત છે. તે પછી જ પાતાં છે તેમાં ખરતરગચ્છ સંબંધી ખંડન મંડન છે. મુખ્ય કરીને ખરતર ની ઉત્પત્તિ જિનેધ સૂ થી નહિ પણ જિનદત્તથિી થઇ છે અભયદેવસૂરિ ખરતર ગ9માં થઈ શકતા ન કે. જિવલ્લ મસૂરે એ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરી છે. વિગેરે જે ચચાંના વિકસે તે ઉપર લ " . ખવામાં આવેલું છે, જે પ્રજના માં પણ આપેલું છે. એ સંબધ પણ પૂ. જ . જે કયાં ખેથી એ પ્રતિ સંપૂર્ણ મળી આવે તે એ ઉપાધ્યાય જીવ સમાન ઘાંક નામ બાપે એમ આ આપેલા લખાણુથી સ્પષ્ટ જણાય છે.
સંગ્રાહક.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદ પ્રકાશ આનંદ લેતા નથી તેમ અનાસકત પુરૂષે દુનીઆ જે પારિતોષિક તેમને આપી શકે તેમ છે તેમાં કશો રસ માનતા નથી. તેઓ એ બધી ચીજે બાળકોના માટે રહેવા દે છે. કેમકે તેઓ જાણે છે પિતાને તેમાં કશે આનંદ આવે તેમ નથી, છતાં બાળકોના મનથી તેની કીમત છે. આથી જ્યારે કર્તવ્યના પરિણામની અથવા પ્રયત્નના ફળની વહેચણી દુનીઆ કરે છે, ત્યારે તેઓ પિતે તે સ્વીકારવા માટે હાથ લંબાવવાને બદલે, ફળમાં આનંદ માનનારા બાળકને મોઢા આગળ ધરે છે, અને તેમના હસ્તમાં ફળ મુકાવીને તેના વડે ઉત્પન્ન થતો બાળકના મુખ ઉપરનો આનંદ અવકી પતે તૃપ્ત થાય છે. તેમને આનંદ કર્તવ્યમાં છે, પરિણામમાં નથી. ધર્મ પ્રિય મનુષ્ય જેમ ઉપાશ્રયમાં લ્હાણુ માટે જતા નથી, અને ઉપાશ્રયમાંથી છુટતી વખતે કદાચ લહેણું મળે છે તે તેની સાથેના બાળકોના હાથમાં તેનું ગ્રહણ કરાવે છે, તેમ અબંધ પરિણામે કર્તવ્ય કરનાર મનુષ્ય પરિબુમ અર્થે કાર્ય કરતે નથી અને તેમ છતાં કદાચ પરિણામ આવે તો તેમાં તેને રસ, ઉપાશ્રયની લહેણમાં મળતા પતાસાથી અધિક હેત નથી.
ઘણીવાર જ્યારે દુનિઆ પરિણામ સ્વીકારવા માટે તેને બહુ આગ્રહ કરે છે ત્યારે તેમના સંતેષની ખાતર કદાચ તેને સ્વીકારે છે ખરા, છતાં હદયથી તેમને એ સ્વીકારમાં કશે આનંદ રહેલે હેત નથી. તેઓ કદાચ પિતાની છાતી ઉપર સી. આઈ. ઈ. કેકે. સી. એસ. આઈ. ને ખીતાબ ટીંગાડવાની રજા આપે છે, છતાં સાચા મહાજને તેને અને સોનેરી રીબનના કટકાને જોઈને અંત:કરણમાં હસ્યા કરતા હોય છે. તેઓની આ હ ય સ્થિતિ આસપાસનો સમુદાય સમજી શકતો નથી. તેથી આવા મહાપુરૂષને તેઓ પોતાના ટોળા મહેના એક તરીકે માની લે છે. કેમકે મહાપુરૂષનું મહત્વ કોઈ પ્રકારના મા દેખાવમાં ભાગ્યેજ પ્રતિબિંબીત થાય છે. પ્રાકૃત ટેળામાં અને મહાપુરૂષમાં તફાવત શું એ પ્રશ્ન જે તમે અમને પુછો તે અમે એટલે જ ઉત્તર આપીએ તેમ છીએ કે “મહાપુરૂષ એ બધા ભેદ જાણે છે અને પ્રાકૃત સમુદાય તે જાણતા નથી.”
આ ઉપરથી તમે જોઈ શક્યા હશો કે અનાસકિત એજ સર્વ કાર્યનું રહસ્ય ( Secret of work) છે, અબંધ પરિણામે વર્તવાની ગુપ્ત કુંચી છે, કર્મચાગને મમ છે, અને આપણા જીવનને છેવટનો સાર છે. ઘણુ માણસે અનાસકિતનો અર્થ એ માને છે કે એવું જીવન ગુજારવાના ઉમેદવારે બધા પ્રકારને આનંદ પોતાના જીવનમાંથી બાદ કરી નાંખવો જોઈએ. શમ, દમ, ભીષણ તિતિક્ષા, કલેશકારક વૃત, ઉપવાસ આદિની પરંપરારૂપ તેણે બની જવું જોઈએ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસકિત રહિત કર્મ અને ટૂંકામાં દુનીઆમાં જે કાંઈ આનંદરૂપ, સુખદાયક તૃપ્તિકારક છે તેને એકદમ બહિષ્કાર કરી દેવો જોઈએ. આ પ્રકારની માન્યતા તદ્દન ખોટી છે, અને વસ્તુ સ્વરૂપની વિપરિત સમજણમાંથી એવી ભ્રાંતિ ઉદ્દભવે છે. આહકિત રહિત કર્મનું સ્વરૂપ સમજનારને આનંદ અને સુખ ઘટવાને બદલે ઉલટ ઉલટ હજારગણું વધે છે. તે આત્મા પ્રત્યેક સ્થળેથી આનંદ અને તૃપ્તિજ લઈ શકે છે. આ વિશ્વ તેને આનંદમાંથી ઉપજેલું, આનંદમાંજ વિહરતુ, અને આનંદની પૂર્ણતા ભણી જ ગતિ કરતું ભાસે છે. તે વિગ્રહના સ્થાને લીલા જુએ છે. પ્રત્યેક સુખદાયક કે દુખદાયક ભાસતી ઘટનામાં તે કઈ મહાન યોજના પૂર્ણ થવાના ક્રમ ઉપર ગતિ કરતી જુએ છે. તેના મનથી બધું ઠીક જ થાય છે, યોગ્ય જ થાય છે, જે કાંઈ સારામાં સારૂં થવા યોગ્ય છે તે જ થાય છે, એવી અંતત, દટ્ટ, બદ્ધમૂળ શ્રદ્ધા હોય છે. પ્લેગ, દુષ્કાળ, વિગ્રહ, મડામારી એ બધામાં એક જ શ્રેયસ્કર સંકેત, તેના આંતર ચક્ષુઓ સમક્ષ ઉપસ્થિત હોય છે.
અનાસકત યોગી અને પ્રાકૃત મનુષ્ય પ્રાણીમાં એક મહાન ભેદ એ હોય છે કે જ્યારે પ્રાકૃત મનુષ્ય પોતાના સુખને આધાર અમુક વસ્તુઓ અને પ્રાણી પદાર્થો ઉપર હોવાનું માનતે હોય છે, ત્યારે મુકત આમા, અથવા અખંધ પરિણામે વિહરનાર ગીજનોના હૃદયમાં, એટલો સાક્ષાત્કાર અત્યંત સુઠ્ઠ હોય છે કે તેમનું સુખ કઈ ભાદ્ય પદાર્થ વિશેષમાં અથવા પ્રાણી પદાર્થ ઉપર નથી, પરંતુ સુખ અંતરમાં રહેલું છે અને બહાર શોધવાથી તે કદી મળે તેમ નથી. આથી તે મહાજને વિપરિત ભાસતા સંગ પરિસ્થિતિઓ અને અનિષ્ટતાઓને પિતાના હદયબળથી અનુકુળ બનાવી શકે છે. જ્યાં પામર મનુષ્ય દુખ, ત્રાસ, કષ્ટ, અસં. તેષ કલેશ આદિનું નિમિત્ત જુએ છે, ત્યાં બળવાન આત્માઓ અરૂચિકર પરિવેશમાં રહેલું, મંગળ વિધાન અને કલ્યાણકર સંકેતનું દર્શન કરે છે. અંતરની સુખમય કે દુખમય અવસ્થાને આધાર સંગોના સુખદાયકપણુ કે દુખદાયકપણા ઉપર નથી, પરંતુ તેવા સંગ પ્રત્યેના આપણું વલણ Attitude) ઉપર છે. આપણા હૃદય કેણ (Angle of vision) ઉપર તે ભાવનાનું સ્વરૂપ અવલબીને રહે છે. આથી જ જૈન શાસ્ત્રકારે વેદનીય કર્મને “અધાતીકમ ” ની કેટીમાં ગયું છે, અને તે પ્રકારે વિશ્વને ઉપદેશ્ય છે કે શાતા વેદનીય કે અશાતા વેદનીય નામથી ઓળખાતા કામક સંગોમાં, આપણા સ્વરૂપનો ઘાત કરવાનું, અર્થાત આપણુ ઈચ્છા વિરૂદ્ધ આપણા ઉપર અસર કરવાનું, કઈ પ્રકારનું સ્વભાવગત સામર્થ્ય (in herent power ) નથી. સંયોગના સુખદાયકપણું કે દુ:ખદાયકપણાને આધાર મિહનીય કર્મની શૈણુતા કે બહુલતા ઉપર રહેલે છે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
અથોત મેહમાં લપટાવાના આપણો સ્વભાવના તારાઓ ઉપર આપણું સુખમયતા કે દુખમયતાની ભાવના નિર્ભર છે, એ કદી ન ભૂલવું જોઈએ. જ્યાંસુધી મનુષ્ય અમુક પ્રાણી પદાર્થ માં લપટાઇને રહે છે, અને પિતા સુખનો આધાર તે પ્રાણી પદાર્થમાં કરે છે, ત્યાં સુધી તે મનુષ્ય તે તે પ્રાણી પદાથને ગુલામ છે, અને તે પોતાનું જીવન દાસત્વમાં વિતાવે છે, પરંતુ જ્યારે તે પિતાને એ મેહની આંટી માંથી મુક્ત કરે છે, ત્યારે તે પોતાનું સ્વામીત્વ, સ્વાતંત્ર, અને સ્વત્વાધિકાર પુનઃ પ્રાપ્ત કરે છે, એટલું જ નહીં પણ પોતાના ભિતરમાં રહેવું સુખનું, આનંદનું, તૃપ્તનું સ્વભાવગત આ મઝર મેળવી શકે છે. પરંતુ એટલું નિરંતર
સ્મૃતિમાં રાખવું જોઈએ કે, અનાશક્તિના અધ હૃદયનું શુકપણું, અમાયાળુપણું, પ્રેમ હિનત્વ નથી, એથી ઉલટું અ [ ૮ આત્મ નિરવ ધ પ્રેમની ભાવના - પરિચય આપી શકે છે, પ્રેમ અને મહુમાં કેદ એટલો છે કે, મે એ સાર્થની દુશ ધવાળે હોય છે અને પ્રેમ સ્વાર્થ રહિન નિ તુક લય છે, વિષયાંતરમાં ઉતરી પડવાના ભયથી અમે આ સ્થળે પ્રેમ અને મોહનું સ્વરૂપ વિસ્તારના અને ચકાઈએ છીએ.
જે મનુ મેહાંધ જીવન ગુજારે છે, અને અમુક પ્રાણી પદાર્થોમાં પિતાના સુખ અને આનંદનું અવલંબન ક છે, તેના મનથી અમે ઉપર જણાવ્યું તે પ્રકારનું આસક્તિ રહિત જીવન ખાઈ ભરેલુ અને અધ્યારૂ જણાશે, તેઓ એટલું જ બોલી ઉભા રહશે કે, “આ 1ી 1 કલામાં છે. પંદર જાય છે તેની ના નથી, પરંતુ પરિણામની આશા નામ કરવું એ જ વી રિતે બનવા જોગ છે?” અને આ પ્રમાણે તેના અંતકરણમાં શ કા થાય તે સ્વાભાવિક છે, કેમકે એ ઉચ્ચતર જીવનને તેણે કોઈ કાળે અનુમા કરાવે છે તે ન છે. દેશની રક્ષા માટે અથવા કઈ એકાદ ભાવના કે દ્ધાંતને આ પર. માં માથા કપામનાર વીર દ્ધાનું વન જેમ એક વેપારીને સહુ અને મૂર્ખાઈ લુ લાગે છે, કે જે આસત મનુષ્યને ફળનો અભિસંધિ અથવા મ િ ની આ શ વિનાનું વન અર્થ રહિત અને બેવકુફી ભરેલું જણાય છે. ૫ | કાર મનુએ છે પા પીવાજ કાર્ય પ્રદેશમાં જરા બારીકાઈથી અવલોકન કરશો . કોમ કર્યું કે, અમુક પરિણામને લક્ષમાં રાખીને કામ કરનાર મનુષ્ય કરતા કાર્યમાં પિ મ ર સમજીન, કાર્યન ખાતર કામ કરનાર મનુષ્ય ઘણું જ સુંદર કામ કરે શકે છે, તમે પિતે એકાદ દુકાનમાં એસમાં અથવા કારખાનામાં જઈને જ્યાં દાણા મનુ કામ કરી રહ્યા છે, ત્યાં જરા નજર કરે, તમને તુર્તજ જણાશે કે ત્યાં બે પ્રકારના મનુ કામ કરે છે, એક પ્રકાર એ માલુમ પડશે કે, જેઓની નજર પિતાની સેજની દાડી ( wages )
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્યા
ઉપર છે. અર્થાત તેના મનમાં એમજ રમ્યા કરતું હોય છે કે “હવે ઝટ પાંચનો ટકોરે થાય તે આપણું દનીયું પુરૂં થાય અને આઠ આના કે રૂપી એ આપણા ખાતે જમા બાજુ ઉપર ચઢી જાય.” તેમની નજર હરતા ફરતા ઘડીઆળના કાંટા ઉપર છે, જેથી રખેને છુટવાના ટાઈમ કરતાં એકપણ મીનીટ વધુ વીતી ન જાય તેમનું અંતઃકરણ રેજના પૈસા અને છુટી મળવાનું સુચવતા ઘડીઆળના ટકેરા ઉપર જામેલું રહે છે. કામને તેઓ વેઠ ગણે છે. પ્રભુએ માથે નાખેલી આફત ગણે છે. અને છુટી મળતા તેમનું હદય કમળ સોળે કળાએ વિકસે છે. બીજા પ્રકારના મનુષ્ય એવા જણાશે કે જેઓ અલબત પિતાના કાર્યને પિતાના નિર્વાહનું સાધન ગણે છે, છનાં તેના કામમાં તેને એટલો બધો રસ હોય છે કે કામ દરમ્યાન તે પૈસાને ખાતર કામ કરે છે તે હકીકત ભૂલી જાય છે. પિતાને અમુક કલાક કામ કરવાનું હોય છે તેનું પણ તેને વિસ્મરણ થાય છે. અને પોતાનું કામ બને તેટલું સારી રીતે, સુંદર અને સંતોષકારક થાય તેવી વૃતિથી કાળની ગતિના ભાન વિના, ઘસડાયે જાય છે. કામના રસમાંને રસમાં સાંઝ પડી જાય છતાં પણ તેને ખબર પડતી નથી.
આ બે પ્રકારના મનુષ્યમાંથી પ્રિય વાચક ! તમે કોને પસંદ કરે છે ? ઘડીઆળના કાંટા ઉપર ઓળો કેરયા કરનાર પ્રથમ પ્રકારના મનુષ્યને કે કામમાં રસ સમજી કામને ખાતર કામ કરનાર બીજા પ્રકારના મનુષ્યને ? અમને ખાત્રી છે કે આટલા વાંચન પછી આપ બીજા પ્રકારના મનુષ્યની હદય સ્થિતિની ઉચ્ચતરતા સમજતા શીખ્યા છે.
ઉપરોકત બીજા પ્રકારના અનેક મનુષ્ય વર્તમાનમાં છે. તેઓ ખરેખર આસકિત રહિત કર્મના એક સ્વરૂપને પોતાના જીવનમાં પરિચય આપે છે. વિશ્વનું સારામાં સારું કામ તેમના વડેજ થાય છે કે જેઓ પિતાના કાર્યમાં રસ લે છે. માત્ર રેજી કે પગાર કમાવાના ઈરાદાથી પિતાના નિત્યના કાર્યની ગતિ સેંસરા જેઓ નિકળે છે તેઓ કશું જ જીવવા જેવું કાર્ય કરી શકતાં નથી. વિશ્વના મોટામાં મોટા કુશળ ચિત્રકારે, અદ્દભૂત કાવ્યની સુધા-સરિતા વહેવરાવનારા પ્રતિભા સંપન્ન કવિઓ, જગતને હાસ્ય, રૂદન, શોક આદિ રસ-ભામાં નિમજજન કરાવનાર મહાન નવલકથાકાર, પોતાની સ્વર-લહરી વડે સજીવ સૃષ્ટિને તાનના હિ દેલ ઉપર ચઢાવનારા ગાયકો એ બધા કંઈ પિતાના કાર્યને વેઠ કે આફતરૂપે ગણતા નથી. પરંતુ તેમને તેમાં રસ રહેલો છે માટે તેઓ તેવા અદ્દભૂત કાર્યો કરી શકે છે. તેઓ પિતાના આત્મામાં
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
જે કાંઈ રહેલું છે તેને બાહ્ય સૃષ્ટિમાં બહિર્ભાવ કરવા માટે મથી રહ્યા હોય છે તેઓ જ્યારે કામ કરતા હોય ત્યારે તેમને નથી હોતું ભૂખનું ભાન કે નથી હોતું શીત, ગરમી કે વર્ષાનું ભાન. કાળની ગતિ પણ તેમના માટે અર્થ રહિત હોય છે. કેટલે સમય વીત્યે, મારા નીમેલા સમય કરતા મે વધારે વાર કામ તો નથી ખેચ્યું ને એવો ખ્યાલ સખે પણ તેમને આવતો ન. તેમના કાર્યમાં, અને કાર્યથી ઉત્પન્ન થતા રસમાં તેઓ તલ્લીન હોય છે. આત્મ-પર્યાપ્ત હોય છે. પેટને ખાતર આ બધા ધામા ઉધામા કરવા પડે છે.” એવું પામરનું કથન કે કાયરની ભાવના તેમના આત્મામાં કદી પ્રવેશતું નથી. પિટના ખાડા પુરા એ તેમના મનથી છેકજ ગણ અકિંચિકર વિષય છે. કપાસનું વાવેતર જેમ ખેડુત સાડીઓને ખાતર કરતું નથી, તેમ છતાં સાંઠીઓ આવીજ મળે છે, તેમ નિર્વાહ-સામગ્રી તે પુરૂષોને તેમના કાર્યમાંથી મળી જ રહે છે તેમનું કાર્ય નિર્વાહને ખાતર નહી પણ કાર્ય માંહેના રસને ખાતર, આનંદને ખાતર હોય છે. જેમણે દુનીઆમાં કાંઇક વિજય મેળવ્યો છે, પ્રવૃતિની કોઈ એકાદ શાખામાં અગ્રણી હોય છે તેઓ અવશ્ય જાણે અજાણે પરિણામમાં આસક્તિ હિત અને કામમાં રસ સમજીને કામ કરનાર હોય છે. અલબત તેમનું પરિણામ તેમને મળેલું હોય છે, છતાં તે પરિણામ કામમાં રસમય ને લીધે મળ્યું હોય છે, નો કે પરિણામ મેળવવાની હાયવરાળ રાખવાથી. દુનીઅ.ના બધા મહા કાર્યો આમ જ થયા છે અને એમ જ થવા યોગ્ય છે.
ઘણા અપગ્ન મનુષ્ય એમ માનતા હોય છે કે “ આ ધ પરિણામે કાર્ય કરનારા પુરૂષે માત્ર પોતાની ભાવનાની સૃષ્ટિમાં જ વિહાર કરનાર હોય છે. દુનીઆદારીના વ્યવહારૂ અને ના તોડ તેવા માત્ર ભવ્ય સ્વપ્નોના આદમીઓથી કદી બને નહી. તત્વના પ્રદેશમાં વિચરનારના અંતઃકરણમાં માત્ર ર્કોના કકડા વણના હોય છે. તેમનું જીવન–વસ્ત્ર માત્ર ભાવનાઓના જ વાણીતાણાથી વણાએલું હોય છે, ટુંકામાં જગતના વ્યવહારીક ક્ષેત્રમાં તેઓ કશી ધાડ મારી શકે નહી ” આવું માનનારા મનુષ્ય માત્ર સપાટી ઉપર જઈને જ બધો નિર્ણય બાંધી દે છે. શાંત અક્ષુબ્ધ પાસીફીક મહાસાગરનો તરંગ રહિત જળસમુહ જોઈ, તેમાં કશી જ ઉંડાણુ નથી એમ કોઈ મુર્ખ મનુષ્ય માની લે, તેના જેવી જ ઉપરોક્ત માન્યતા છે. સમુદ્રના વાસ્તવીક ઉંડાણનું ધોરણ જેમ તોફાન ભરેલી સ્થિતિ નથી, તેમ વ્યવહારૂ ડહાપણ અને ચતુરતાનું રણ કાંઈ ધમાધમ કે તેફાન મચાવી મુકવામાં, અથવા શોર પકેર કરી મુકી દુનીઆનું ધ્યાન ખેંચવામાં નથી. વિશ્વ માંહેની પ્રવૃતિઓની બધી શાખાઓમાં અનાસક્ત પુરૂ અથવા “ વ્યવહારૂ મહાત્માઓ જ ”
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત
(Practical Mystie) ખરૂં પાણી બતાવી શકે છે. વિશ્વમાં મહુદુ અવસ્થાંતરે માનસીક, આધ્યાત્મીક અને આધિભાતિક પરિવર્તીના તેવા વ્યવહારૂ યાગીજને વડે જ ઉપજી આવ્યા છે. માત્ર સપાટી ઉપર જ ઉદ્યોગ કરનાર કશી ઊંડી અને સ્થાયી અસર ઉપજાવી શકતા નથી. વિવેકાનંદ, રામતીર્થ, દયાનંદ, કેશવચંદ્ર, આદિ સદ્દગત મહાજને આ યુગમાં જે કાંઇ કરી ગયા છે, અને મીસીસ બીસન્ટ, રવિન્દ્રનાથ, ગાંધી, માલવી આ આદિ વર્તમાનમાં કરી રહ્યા છે તે એકલા દુનીઆદારીના ડહાપણવાળા અને વિસ્તૃત વડે જ બધા કાર્યમાં ગેરનારા પ્રાકૃત મનુષ્યે શુ કદી બની શકે તેમ છે ? નહી જ. મહાજનેાનાં કાર્યો, પરિણામ મેળવવાની સ્પૃહામાંથી નથી, પરંતુ કવ્યબુદ્ધિમાંથી, ઇશ્વર પ્રેરીત ધર્મ (Duty) ની ભાવનામાંથી ઉદ્દભવે છે. તેમની અનાસક્તિ તેમને એવુ બળ આપે છે કે જે આસક્ત પામરમાં નથી હેતુ . અનાસક્ત નિર્ભય હાય છે, વીરત્વથી ઉભરાતા અંત:કરણના હોય છે. તેના હૃદયમાં એવી ટ્ટ પ્રતીતિ હોય છે કે મારા સુખને આધાર અમુક બાહ્ય સયેગા કે પરિસ્થિતિએ ઉપર નથી, અને ગમે તેવા કપરા સયેાગે અને વિકટ મામલામાંથી પશુ મનની જેકીને તેવી સખળ અવસ્થા સહિત હું સાંકરા નીકળી શકીશ. તે જાણુતે હોય છે કે હું જે અચળ ખડક ઉપર ભે
તે ખડકને સમુદ્રનુ ઘુઘવતુ તેાાન તેાડી નાખી શકે તેમ નથી, પરંતુ ઉલટા તે તાફાની મેજાએ તે ખડક ઉપર અફળાઈને છીન્નભીન્ન થઇ જશે. વળી તે જાણતા હાય છે કે હું મારી ક્ષુદ્ર સત્તા વડેજ કામ કરૂ છું એમ નથી, પરંતુ શ સ્વરૂપ પછવાડે જે અનત શકતમાન સત્તા રહેલી છે તે વડે કરૂ છું. આ પ્રકારની શ્રદ્ધા તેને જ બળ અર્પી શકે છે, તે બળ અને ઉત્સાહનું સ્ત્રરૂપ, જેમણે પોતાના સુખરા આધાર અમુક પદાર્થ ઉપર માનેલા હાય છે, તે કલ્પી પણ શકતા નથી. પોતાની અમુક ચેાજના નિષ્ફળ જતાં, અથવા અમુક પ્રાણી પદાર્થ માંથી તેના માટે સુખ કે આન ંદના વતા પ્રવાહ અટકી પડતાં તે પોતાનું આવી બન્યું ગણી લે છે. તે પેાતાના જીવનને ધુળમાં મળી ગયુ માન છે અને વિશ્વ તેમના માટે સ્મશાનનું રૂપ પકડે છે.
For Private And Personal Use Only
૯૫
આથી ઉલટુ અનાસક્ત પુરૂષ એમ માનતા હૈાય છે કે આ મહાન જીવન પ્રવાહમાંથી હું પસાર થઉં છુ. આ સમસ્ત જીવનતત્વના હું પણ એક અંશ છું, અને વસ્તુત: કાઇ પ્રાણી પદાર્થના તત્ત્વતઃ વિનાશ નહીં હોવાથી બધુ બધા કાળ ૨હેલુ જ છે, એ બધું મારા વાસ્તવ સ્વરૂપથી મિન્ન નથી પરંતુ મારામાંજ હું પોતેજ તે છું. આ સના તે એક અંશ છે. તે ભાવનામાં તેને અત્યંત ઉત્કટ સુખ (fierce joy ) અનુભવાય છે. તેના ભાવનામાંથી ઉદ્ભવતા સુખના ખ્યાલ આસક્ત
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
મનુષ્ય કયાંથી લઈ શકે ? અનાસક્ત મહાત્મા જનસમુદાય વડે ઉભરાના રસ્તા એમાં જાય છે અને ત્યાં અસ ખ્ય મનુની હિલચાલ ચલનવલન અને વિવિધ પ્રવૃત્તિઓ નિહાળે છે, અને તે બધાને તે પિતાના મક વિભાગ રૂપે ગણે છે. સમુદાયની પ્રવૃતિ, તેમની પ્રવૃતિને વિકાસ, તેમની ગતિ આગતિએ એ બધાને તે પિતાનું અને પિતામાંજ ગણે છે, અને તેમાંથી અદ્દભૂત સુખ મેળવે છે. આ મહાન ઉથલપાથલ કે ધમાલથી તે ડરતો નથી અથવા તો આ બની જતો નથી. કેમકે તે મહાન પ્રવૃતિ અને પ્રચંડ આંદોલનોના મૂળમાં રહેલે દૈવી સંકેત તે જોઈ શકતે હોય છે, તે પ્રવૃતિના એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં જાય છે, અને ત્યાં પણ તેજ મહાન ઉથલ ધડે થયા કરતે જુએ છે. પરંતુ એ બધામાં કઈ અદશ્ય હાથ કરી રહેલ તેને માલુમ પડે છે. તે પિતાની પ્રકૃતિને અનુસરતું કામ શોધી લઈ તેને અતિ આનંદથી કરવા લાગી પડે છે. અને તે કાર્ય દ્વારા પિતાના અંતગત સેંદર્ય અને હદયની ભાવનાને બાહ્ય પ્રદેશમાં લાવે છે. આવી ભાવનાથી તેનું બધું કાર્ય થતું હાઇને તે કાર્ય તેના વડે જે સારામાં સારૂં થવા ગ્ય હોય તેવું જ થાય છે, અને તેના કાર્યના પરિણામનું શું? તેના સારા કાર્ય માટે લોકો તરફથી તેને મળવી જોઈતી વાહ વાહનું શું? તેની તેને કશીજ દરકાર હોતી નથી. જે આનંદથી એક કામ તેણે પુરૂં કર્યું હોય છે તે જ આનંદ પૂર્વક વળી તે બીજા નવા કાર્યમાં જાય છે. કશામાં તે લુબ્ધ થયે હોતો નથી. તે સર્વદા સર્વથી મુક્તજ રહે છે. કશામાં તે ભરાઈ પડતો નથી,
આવો મનુષ્ય પિતાના કાર્યમાંથી આનંદ મેળવે છે. જેઓ આસક્તિ રહિત કર્મનું રહસ્ય સમજ્યા હોય છે. તેઓના ચારિત્ર્યમાં ગુમાન કે આડંબને એક અંશ પણ હોતો નથી. બાહ્ય દેખાવ અને ઉપરનો ડામાડેળ તેને બહુજ છોકરવાદી ભરેલો અને હસવા સરખો જણાય છે. દુનિયાને બતાવવા માટે તે કશું જ કરતો નથી. લોકેની વાહવાહમાં તેને મુદ્દલ રસ હોતું નથી. તેની બધી હાજતે, આવશ્યકતાઓ અને જીંદગી ની જરૂરીઆતો એની મેળેજ પુરી પડી જાય છે. તે સાથે અમારે એ પણ કહેવું જોઈએ કે તેની જરૂરીઆ બહુજ ઓછી અને સાદી હોય છે. તેની રૂચિઓ સ્વાભાવિક અને સહજે પુરી થાય તેવી હોય છે. તે બહુજ જીજ માંગે છે, જો કે તે જુજ બહુ વિશુદ્ધ, ઉત્તમ કટીનું અને સુંદર હોવું જોઈએ. તે પિતાની દેહને અને જીવનને નિભાવવાની સાગ્રી હવા, જળ અને માટીમાંથી મેળવી લે છે. તેમ સ્વાભાવિક રીતે, સરલતાથી અને સાદાઈથી મેળવી લે છે. તેઓ જેમ સુખના માટે દોડાદોડ કરી મુકતા નથી તેમ પૈસાની પાછળ પણ દેટ મુકતા નથી. અને તેમ છતાં સુખ તેની મેળે તેમને આવીને ભેટે છે તથા નિર્વાડના
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
આસક્તિ રહિત ક
આવશ્યક સાધના પણ પાતાની મેળે આવીને તેની સેમાં હાજર થાય છે. સ્થૂળ દૃષ્ટિવાળા જીવનમાંથી જેએ મુક્ત થઇ ઉચ્ચતર જીવનના ભક્તા બન્યા હોય છે તેમના આનદ અમુક પ્રાણી પદાર્થ માં હેતે નથી. પરંતુ માત્ર જીવનમાંજ તેમને આનંદ છે. જે સુખ અને આનંદ આસક્ત અને માઠુ લુબ્ધ આત્મા પોતાના ઉત્કૃષ્ટ વિજયની ક્ષણેામાં નથી મેળવી શકતા. તેનાથી હુજાર ગુણુ ચઢીઆતા આનદ અનાસક્ત આત્મા માત્ર જીવવામાંજ અસ્તિમાનપણામાં મેળવી શકે છે.
જ્ઞાની જનાનો એ છેવટના નિ ય છે કે સુખના નિદાન કે અવલબન તરીકે જેને ગણવામાં આવે છે તે ભલે કેઇ પ્રાણી ડેા કે પદાર્થ હૈ, રાજત્વ હૈા કે દેવત્વ હા, પરંતુ અવશ્ય કરીને તેના ભિતરમાં દર્દના કાંટા છુપાએલા ડાયજ છે, અમુક વસ્તુ કે સ્થિતિમાં સુખ છે એવી માન્યામાંજ ઝેરી ડ ખ રહેલા છે. અને જે ક્ષણે આપણે સુખની આશા રાખીએ છીએ તે ક્ષણે તે પોતાના ડંખ મારી આપણા સમસ્ત જીવનમાં ઝેર ભેળવી દેછે. પરંતુ જો આપણે તેને સુખના કારણ કે આધાર રૂપે જોવાનુ અંધ કરીએ, અને તેને માત્ર આપણા જીવનના એક આનુષંગીક અથવા સહુગામી રૂપે ગણીએ તેા એ ઝેરથી ભરેલા ડ ખ નાબુદ થાય છે. એ વિષમય સર્પની દાઢ એની મેળે નીસરી પડે છે. જો તમારા સુખના આધાર રૂપે તમે ખ્યાતિ કીર્તિ કે આબરૂને ચાહવાડી, અને કદાચ તમને મળે તા તમને તેની પ્રાપ્તિની સાથેજ અનુભવ થવાના કે એ ખ્યાતિ પેાતાની સાથે એવી જેવી અનેક અનિષ્ટ પરિ સ્થિતિ લેતી આવી છે કે જે તમારા આનદ ને સુકવી નાખશે. એ કીર્તિ નિભાવી રાખવા તમારું જીવતેાડ મહેનત લેવી પડશે અને તેને સાચવવા માટે તમારા અંત:કરણથો વિરૂદ્ધનું કાર્ય પણ તમારે કરવુ પડશે. પરંતુ મે જો અનાસકત હા, અને કવ્યમાં ચેાજતાહા, તે કીર્તિ એની મેળે કદાચ આવવાની હશે તા આવશે, પરંતુ તેના તેવા આવવાની સાથે પેલા ઝેરી ડંખને આણું નહી હાય.
મનુષ્ય જેને પેાતાના સુખનું અવલંબન માનતા હાય છે તે ઘણી વાર સુમ કરતા દુ:ખનુ વિશેષ કારણુ થઇ પડે છે. આનું કારણ બીજુ કાંઇજ નહીં પણ સુખના મૂળ કારણ રૂપે પેાતાના સ્વરૂપને ગણવાને બદલે તેએ ભ્રાં'તેથી તે તે પ્રાણી પદાન ક૨ે છે. જે દુર્ભાગી ક્ષણે તમે મારા સુખના આધાર રૂપે કાઇ બાહ્ય પ્રાણી પદાર્થ ને ક૨ે છે, તે ક્ષણેજ તમારા જીવન પ્રદેશમાં દર્દ અને દુ:ખને આવવાનુ દ્વાર ખુલે છે, તેમ થવાનું કારણ શું એમ તમે પુછત્તા ાતા ઉત્તરમાં એટલુ જ પુન: પુન: જણાવીએ છીએ કે આત્માના અંતરામ પ્રદેશની પરિતૃપ્તિ કાપણ માહ્ય વસ્તુધી કદી જ થતી નથી એવા ઇશ્વરી નિયમ છે, તમે ગમે તેવી કાઇ વસ્તુમાં તમારી તૃપ્તિ માની બેઠા હડ્યા તા તમને જરૂર કેાઇ અણધારી ક્ષણે નિરાશા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
આવી ભેટવાની. સુખ, આનંદ કે તૃપ્તિ કઈ ઈતર પ્રાણી પદાર્થમાં નથી, પરંતુ તે આપણામાં જ છે. એ અનંત જ્ઞાનીજનો સંદેશ છે, અને તેમ છતાં આપણે એવી વસ્તુઓમાં આપણું સુખ કહેવું માનીએ તો ધારેલા સુખને બદલે એ પરાધિનપણું આપણા દુઃખ અને ક" શનું રણ નીવડે એમાં કશી જ નવાઈ નથી.
આસક્ત મનુષ્યના જીવનમાં, મનુ, હૃદયના કેટલાક ઉચ્ચતમ ગુણે પણ વિકૃતિ પામે છે. પ્રેમ love જે આપણું સ્વરૂપનો એક મધ્યમ દેરીગુરુ છે, તે પણ આસક્ત મનુષ્યમાં મોડું મૂહલાનું રૂપ પકડે છે. આત્મા દી રસ ગ શક્તિ કામવાસના રૂપે પરિણમે છે. એ વાક જ અને ઉપ આ શ ભણી ગતિ કરવાને કુદરતી વેગ લાભ અને ગ્રતુણસીલ: રૂપે પલટી જાય છે. યોગીજનો અને મહાપુરૂની ઉચ્ચ સ્વરે એજ ઘોષણા છે કે કેમ, હજી અધિક પ્રેમ, તેથી હજી અધિક પ્રેમ, પ્રેમમય બને સમસ્ત વિશ્વને મારા પ્રેમના આલેષમાં ગ્રહ.” અને છતાં પણ તેજ પ્રેમમાં જ્યારે સ્વાર્થનો અંશ : મુખ ડંખ ભળે છે ત્યારે તે પ્રેમ પિતાની પછવાડે દુઃખ, આપત્તિઓ અને કલાની ૬૨ પરાનું સરઘસ લેતું આવે છે. કોઈ આસકત મનુષ્ય જ્યારે એમ કહે છે કે “હું અમુક મનુષ્યને ચાહું છું” ત્યારે તેના હૃદયમાં તે વાકયનો શું અર્થ હોય છે તે તમે જાણે છે? તેના મનમાં એવી લાલચ હોય છે કે “ હું જેને ચાહું ? તે મારા ચા ના બદલામાં, મારા પ્રેમના પ્રતિ ઉતર રૂપે મને ચા, તે ઠી ” અને કદાચ તની લાલચને અનુસરતે આરતિ ઉત્તર ન મળે અર્થાત તે તેના પ્રેમનો અનાદર કે ઉપેક્ષા કરે તો તે આસક્ત હદયને રસ સુકાઈ જાય છે. તેના જીવનમાં ખાર ભળે છે. આનું નામ પ્રેમ નથી. પ્રેમ શીવાયના બીજા છે તે નામ તે સંબે છે, પરંતુ પ્રેમ શબ્દમાં એ હલકે અર્થ આપી તે ઉચ ભા ના વ્યંજક શબ્દ અધે શાંતની કીચડમાં નહી નાખો. ખરા પ્રેમમાં સ્વાઈનો શ ને નથી, તે પ્રેમ થાહપના પદલામાં કશું જ માગતો નથી. તેના પ્રવાહ પ્રેમના વિષ, પ્રાંત અલિ ૧પણે વહે જાય છે. ત્યાં સ્વાર્થો આપ વે નથી સાચા પ્રેમનું સુખ, જેના પ્રતિ એ પ્રેમને પ્રવાહ ઢળતો હોય છે તેના સુખમાં ર લ ય છે. પ્રેમના પ્રતિઉત્તર ઉપર સાચા પ્રેમીકનું સુખ નથી, ખરો પ્રેમ પિતાના આત્માને નિરંતર એમ જ કહ્યા કરે છે કે “આપા, આપે, આપિ બેટો પ્રેમ અથવા મેહ બીજાના સામે જોઈને એવી બુમ માયા કરે છે કે “ મ આ , મ આપ, મને આ પા.” સાચો પ્રેમ સુર્યના પ્રકાશની પેઠે સ્વાર્થ રહિત ચાતફ ફેલાય છે, કે જ્યાં જતાં તે પડે છે ત્યાં ત્યાં આનંદ, ઉત્સાહ, સ્નેહમય , સંય અને એ ગળનો ઉમેષ જગાવે છે, એથી ઉલટું મેહવૃતિ સરિતામાં દેખાતા એ ળ ઠે આસપાસના બધી ચીન પિતાના તરફ ખેંચી લીધાં કરે છે અને બધાને સ્વાથી ઉપભોગ કરે છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્મ.
૯૯ પ્રિય વાચક! તમને કોઈ ઈતર માં પ્રતિ એવા પ્રકારનો પ્રેમ હોય કે જે તે પ્રેમના બદલા રૂપે સામે આમાં તમને ન ચાહે તો તમારા જીવનમાંથી બધુ સુખ ઝાકળની પેઠે અળપાઈ જાય તેમ છે. તે પછી મે જરૂર ગુલામ છે, સ્વામી નથી પણ એ ક ક તમારા સાથે ગે પ નર દ પ છે, તમારા પોતાના વિકારો અને આગેના કેદી છે. તમે એવી રકટ અ ટીમાં ગુચવાયા છે કે કદાચ અત્યારે નહી ને બે દીવસ પછી પણ તમારે તમારા પ્રેમના વિષય તરફને અનાદર સહવે પડદો, અને તમારું જીવન નિરાશાથી છન્નભિન્ન થઈ જશે. તમારી વાથે મયતાના તારતમ્યને અનુલીને તમારું જીવન ધુળમય બનવાનું. દર્દને કેરી કાંટો તમારી ચામડી ભેદીને ઉંડા જરૂર ઉતરશે. કેમકે તમે જે વિષયમાં મમતા અને સ્વાર્થ કપેલ છે તે વિષય આખરે કર્યું છે, મરવાના સ્વભાવવાળે છે, અને તમે તમારા સુખ. ૧ ૨ ના ઉપર રાખે હેવાથી તેના મૃત્યકાળે તમને અત્ય 1 વેદના કરવા ની. આ વિ ઉલટું તમે અનાસકત હશે, કર્મ,
ગી હશો. અબંધ પરિણામે પ્રાપ્ત કa દૈવી નિર્માણ સમજીને બજાવતા હશે તે તમારા સ પધે એ દુખમય ઘટના બનવાની હિી. અનાસકિતને અર્થ પ્રેમ વિહિનતા ની, ઉલટું ત્યાં અને 1 બમમયતા છે. જેમ નર્કની ગોળી નખમાં ભરાવીને કમળાનમાં ઉડ બ્રખર કમળ સુધી લઈ શકતા નથી તેમ સ્વીથી અને આસક 1 પામર નાથ, વિશુ પ્રેમના રસ સમજી કે અનુભવી શકે તે નથી. તે તો એમજ લવ કરે છે . ' “જ્યાં ૫ લાની કે પ્રતિ ઉત્તરની આકાંક નથી ત્યાં પ્રેમ નભેજ કે રિને?” સામા મનુબ તરફથી પ્રતિ ઉત્તર વિનાને પ્રેમ તે કપીજ શકાતો નથી. શુદ્ધ. નિન ળ, વિકારની ગંધ વિનાનો સ્વાર્થના ઝેર રહિત પ્રેમનો અર્થ સમજવા, બેય વાય ! તમે પ્રયત્ન કરે. અને તે સમ
જ્યા પછી આ ધ પરિમેનમેડ ત વ મ જગતમાં કેમ વિસરાય તેનું રહસ્ય તમને આપો આપ સમજારો.
હવે અમારા સમગ્ર કથિતશય ટુંડામાં સંકેલીએ છીએ. તેને મને ભાગ આ પ્રમાણે છે-અનાકિ ની મૂળભૂત બાવના, કર્મયોગનું અંતિમ રહસ્ય જીવનના સત્ય અને ક્ષણીક પરામ ની ગુંચવાઈ જવામાં રહેલું છે. મનુષ્યને મોટે ભાગ સારહિન અને અપછી વસ્તુઓમાં મેહ પામી મૂર્ખ બને છે. પિતાથીજ ઉપજાવેલી વસ્તુઓમાં મૂર્ણ આતો પોતેજ પધાઈને બેસે છે, તેઓ સ્વામિ બનવાને બદલે સેવકનું પદ પીકી કે તેઓ અમુક અમુક વાસનાએ.માં લુબ્ધ બને છે, અને તે વાસના બિ રડે અડથી નહીં અને તહીંથી અહીં
શકતા
ધકેલાયા ક૨ છે. '
ડછાયાની વાટ
GSSા'
'
G
ને એમની
S, Ral
| SIJDI
TI
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શ્રી આત્માના પ્રકાશ,
નથી. તેઓની શ્વાસભેર દાડમાં તેએ અનેક ખડખરાબામાં અથડાય છે, અનેક કીચડન: ગધાતા ખાળેાચી આમાં ગબડે છે. અને આખરે હારીને નિરાશ પામીને હેઠા બેસે છે. તેએ જેને ધે છે તે અંતરમાં છે બહાર નથી, તૃપ્તિ અંતરમાં છે કાઇ પદાર્થ વિશેષમાં નથી મનુષે ભ્રાંતિથી પદાર્થમાં સુખ માની તેને મેળવવાની સરતમાં ઉતરે છે. આ બધી વાસનાઞા આત્માના અવિકસિત ઔંશમાંથી ઉદભવેલી હાય છે. જે અનેક હલકા જીવનમાંથી તે પસાર થયે હાય છે, તે જીવનના સસ્કારી હજી મનુષ્યમાં રહેલા હોય છે; અને તે સંસ્કારોમાંથી તેની ઉપરાત વાસનાએ પ્રગટે છે. આ વાસનાએ વસ્તુત: અનિષ્ટ છે એમ અમે કહેવા માગતા નથી, પરંતુ એટલુ જ કહીએ છી જે કે એ વાસના ! આત્માના વિકાસક્રમની અમુક ભૂમિકાએ ચેાગ્ય હતી. પશુત્વમાં અથવા મનુષ્યત્વની હલકી અવસ્થામાં તે વાસનાએ ઠીક હતી. અને તે પેાતાના યોગ્ય સ્થાને હતી, પરંતુ હવે મનુષ્યત્વની આવી ડહાપણુ અને વિવેકવાળી સ્થિતિમાં તે અગ્ય અસ્થાને અને અનિષ્ટ છે. અનાસકત મનુષ્ય આ વાસનાઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ઈતિહાસ જાણુતા હોય છે, અને આત્માના કયા અંશમાંથી, તેની કઈ કૃતિમાંથી તે ઉદ્ભવે છે તેવુ તેમને સમ્યજ્ઞાન હેાય છે આથી તેઓ નિર્ભય હાય છે પેાતાના વિકાસક્રમના ઇહાસમાં એ વાસનાઓનું ક્યારે શુ સ્થાન હતુ તે તે સમજે છે, અને તેથી વત માનમાં તેની અનાવશ્યક્તા સમજીને તેનાથી નહી દોરાવા માટે તેએ સાવધાન રહે છે. ટુકામાં તે વાસનાના માલીક અને અધિપતિ છે, તેના ગુલામ કે સેવક નથી, તેઓ જાણે છે કે હવે તેમને તેની કશી જરૂર નથી,
કર્તવ્ય અને જીવનના અર્થ, હેતુ અને ઉદ્દેશ અનાસક્ત મહાજના સારી રીતે જાણતા હોય છે, અને તેથી તે સબધે તે પ્રાકૃ1 લોકસમુદાયની ભાવનાએ અને ભ્રાન્તિઓને હિંસામમાં લેતા નથી સુર્ખ લેકે માનના હાય છે કે કોઇ વેરી સત્તાએ આ કર્તવ્ય અને ફોની વેડ તેમને ગળે વળગાડી દ્વીત્રી છે અને હવે તે વેંઢાર્યા વીના છૂટકો નથી એમ સમજી તેને ખેંચે જાય છે. આથી ઉલટુ આસક્તિ રહિત મહાત્મા તેને એક હાન કલ્યાણકર સકેત પૂર્ણ મંગળ વિધાન માને છે અને સમસ્ત વિશ્વના એક કીમતી ઠુક તરીકે ગણે છે. કાર્યમાંથી ઉદ્ભવતું સુખ અને શ્રેય તેઓ યથાર્થપણે સમજતા હોય છે, માત્ર તે કાય મેહુને વશ થયા વિના અને મુક્ત હૃદયે કરવુ જોઈએ. કાર્ય એજ તેમનો આનદ છે.
આપણું જીવન કાંઈ મહાન અર્થથી ભરેલુ છે. આપણા ભાગ જે ±ાંઇ કાર્ય ના હીસ્સા આવેલા છે તે મજાવી લેવામાં મહાન ઇધરી યોજના પૂર્ણ થવાના કોઇ પરમ કલ્યાણકર સ ંકેત સમાએલા છે. આપણી અલ્પ મતિમાં આપણ્વ
માન
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાન સાયાર. કાઈ અન્યને સાંપડેલા કાના મુકાબલે ગમે તેટલું તુચ્છ જણાતું હોય છતાં, અનંત જ્ઞાન યુગન દષ્ટિને તે તેવું ભાતું રહેતું નથી. આપણે મડાન જીવનલીલામ ઝુકાવવું ઘટે છે, અને એ મહ ન ધનસાસુ ન ભાળ માં છું આ શું કfબ બજાવવું ઘટે છે. અત્યારે તમારે માગે રે ધખે છે કે ધર્મ તમે પરેશર બા બીજાનો ધર્મ તમને ગમે તેટલે મોહક અથવા આકર્ષક લાગતું હોય તે પણ તે હાલ તે તમારા માટે નથી. આ કાળે, આ ક્ષણે તો તમારે માટે તમારે પ્રાપ્ત ધર્મ જ કર્તવ્ય છે પારકે ધર્મ ભયથી ભરેલું છે. તમારા પિતાના જ ધર્મમાં તમારું એય છે. અન્યને ધર્મ ભયાવહ છે એમ દુનીઆને એક મહાન શિક્ષક બાબતે ગયેલ છે તે અક્ષરશ: સત્ય છે. આપણું વર્તમાન કાર્ય આપણે પિતાની અને સમસ્ત વિશ્વની ઉત્ક્રાંતિ માટે અનિવાર્યપણે આવશ્યક છે. પરંતુ એકવાર ફરીથી તેની તે ચેતવણી ! તે કાર્યને ફળમાં લાલચુ ન બનતા કાર્યને ઈનામની આશામાં બેવફ ન બનતા, તમારી દ્રષ્ટિ નિર્મળ રાખે, હદય વાદળ વિનાના આકાશ જેવું સ્વચ્છ રાખે. એ શી બને, ભેગી નહી. કર્મમાંથી તમે ભાગી છુટી શકે તેમ નથી કદાચ તમારું હાલનું કર્તવ્ય તમને ન ગમતું હોય તો પણ તેમાંથી છુટવાને એકજ માર્ગ એ છે કે તેને આસક્તિ રહિત તમારાથી બને તેટલી સારી રીતે કરી છુટે, જે ભેગવ્યા વિના કે કરી છુટ્યાં વિના છુટકે નથી તે શા માટે રાતા કરતા અને વિલે મહેએ કરવું જોઈએ? આનંદથી અને રસભેર કરી છુટે.
વર્તમાન સમાચાર,
સાદડી-મારવાડમાં શ્રી આત્મવલ્લભ જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીની સ્થાપના.
ભવ્ય તી રાણકપુર નજીક આવેલા ઉક્ત ગામમાં ઉપરના નામથી એક જેન લાઇબ્રેરીની સ્થાપના પ્રસિદ્ધ વકતા મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજના રિળ્યો મુનિ શ્રી વિશ્વવિજયજી તથા વિચક્ષણવિજયના ઉપદેશથી ત્યાંના શ્રી સંઘે ખરે ખરી તે દેશમાં જે ની જરૂરીયાત હતી તે ખોટ પૂરી પાડી છે અને તેની આસે શુદ ૫ ના રોજ શેઠ ભુરજ પુનમચંદજીના હાથે ખુલ્લી મુકવાની ક્રિયા કરવામાં મારી હતી. અમે તેની ઉન્નતિ ઈછી છીએ અને સહાય આપવા જૈન બંધુઓને સૂચના કરીયે છીયે. વડનગર-શેક ઉત્તમચંદ ભાઈચંદ જેઠાભાઈ જૈન સં. પાઠશાળાના ઉદ્ધાર,
ઉપરના નામથી એક પાઠશાળા વડનગર ગામમાં સ્થાપન થયેલી હતી જે ચાર વર્ષ બંધ હતી. વલમાં ચાતુર્માસ રહેલ મુનિરાજશ્રી દીતિવિજયજી મહારાજના ઉપદેશ-પ્રયાસથી પાછી શરૂ કરી ૨૩ સુવિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કરાવવાથી અને તેવી જ રીતે સાજી મહારાજ
લતબીજી મહારાજે ચાર કન્યાઓને વિદ્યાભ્યાસ કરાવેલા જેની પરિક્ષા શ્રી મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળા તરફથી ત્યાંના વિદ્યાર્થી કદર પુરૂષોતમ ઈડરવાળા પાસે લેવરાવી હતી અને
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બગાત્માન પ્રકાશ.
શા. ૬૫)નું ઇનામ કા તક સુદ ૮ ને રે જ આપવામાં આવેલ હતું જેને માટે ઉક્ત મુનિરાજને વડનગરને મધ જારી છે.
મુનિરાજ શ્રી માણેકવિજયજી મહારાજનો સ્વર્ગવાસ.
ન્ય ય નિધ શ્રીમદ્ વિજયાન સૂર ( અ મારામ) મહારાજના શિષ્ય મુનિરાજ શ્રીમદ્દ લક્ષ્મીવિજયજી મહારાજ તેમના શિષ્ય મુનિરાજ શ્રી હરખવિજયજી તેમના શિષ્ય શ્રી પ્રેમવિજયજી મહારાજના ઉક્ત મહામા શિવ હ છે જેઓ બાબા સુદ ૧૨ ના સાંઝના પ વાગે સમાધિપૂર્વ પરમાતાના નામે ચાર કરતા કરતા લેક પામ્યા છે મુનિરાજ શ્રી માણેકવિજયજી મહારાજ શાં , નરલ, ક્રિપિાત્ર અને ખરે ખર ચારિપલક હતા. નિર તર પિતાને વખત રખાય, બા , ઉપદે વિગરેથી ન કરતા હતા. એક મુનિર હતા તેથી તેમને અને સમ સાધુ સમદાયમાં અને ન સમાજમાં આવા ગુણી મહાત્માને પtવથી ખેત પડી છે. અમે અમારી અંતઃપૂક દિલગીરી નહેર કરીએ છીએ અને એ મહાનુભાવ પવિત્ર આત્માને અપૂર્વ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઇચ્છીએ છીએ. સાસ્ત્રીજી મહારાજશ્રી નીતિશ્રીજીને સ્વર્ગવાસ અને એક ચમત્કાર.
શ્રી મહેસાણામાં કારતક સુદ 9 ના રોજ બપોરે સાડા બાર વાગે મુનિરાજશ્રી જીતવિજય જી મહારાજના સંધાડાના સામાજીશ્રી આણું શ્રીનઃ શિખ્યા માજી મહા જ શ્રી નીતિશ્રી) સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ બળબ્રહ્મચારી હેવા સ થે ચાત્ર પત્ર અને સ લ સ્વભાવી હતા. તેઓશ્રી સમાધિપૂ ક કાલધર્મ પામ્યા છે. “બીજે દિવસે ઘણું માણસનાં ઘરો ઉપર તથા વાડી-પાઠશાળાના વિગેઃ સ્થળે કેશર ચંદન વૃષ્ટિ તથા વાસક્ષેપ ત ધુપની સુગંધ ત્રણ વાગ્યા થી ના ઉક્ત સાથીજી મહ રાજ પંચત્વ પામ્યા હતા તે સ્થળે થયેલ હતું, જે જેવા આ સંધ આવ્યો હતો” દીક્ષા પર્યાય શુમારે પાંચ વર્ષનો હતો. અમે તેઓના પવિત્ર આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એમ પ્રાર્થના કરીએ છીએ
બંધુ ભગવાનલાલ કરશનજીનો સ્વર્ગવાસ, ભાવનગર નિવાસી બધું છે તાળ શ . ( ઉમરે માત્ર ત્રણ દિવસની પ્લેગની બીમારી ભોગવી કારતક સુદ ૮ ને ગુરૂવારતા રે જ રાત્રિના સાડા બગી. વાગે પંચત્વ પામ્યા છે. બંધ ભગવાનલાલ સ્વભાવ મીલનનાર અને સ લ હતા. જે ગુરૂ ધ ઉપર શ્રદ્ધાવાન હતા. વ્યાદિ શરૂ થઈ ત્યારથી છેવટ સુધી તેઓને શદ્ધિ રહેવાથી પરમાત્મ નું નામ સ્મરણ કરતા હતા. આ શહેરના એક સારા વે પરી અને શ્રી સંઘતા આ પુરૂષના કુટુંબના નબીરા હતા પોતાના પિ તાને પગલે ચાલી ઘણા વર્ષથી આ શહેર પાંજરાપોળ કમીટીમાં કાર્યવાહક તરીકે લાગણ વિક કામ કરતા હતા. આ સભા તેઓ મર્થ જ અગ્ર સભાસદ તરીકે હા, રૂઆતમાં અગાઉ જે સેલ તરીકે સ ી સે પણ કરી હતી તેમના સ્વર્ગવાસથી આ સભાને એક મુખ્ય સભા કદ છે ખાટ પડી છે, તેને માટે અમે અપ રી સંપૂર્ણ દીલગીરી જાહેર કરી છે. પિનાની પાછળ પિતાની પત્નિ એક વધુ પુશ મુકી ચાલ્યા ગયા છે. તેમાં મોટાભાઈ ભાઇ મુળચંદ કસનજી અને કુટુંબને દિલાસો આપીયે છીયે અને
ત્ર આત્માને શાં ન પ્રાપ્ત એ એમ છીયે છીયે.
* ::
-
-
' '
'
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
विद्वानोकों इनामकी सूचना.
जो सज्जन " जैन संध्या (प्रतिक्रमण का रहस्य " इस विषय पर हिन्दी भाषा लेख लिखकर भेजेंगे उनमें से जिसका लेव सबसे अच्छा होगा। उसको यह सोसायटी १०) दम रुपये इनाम देगी ।
नियमः --१, लेख आखिर नवेम्बर १२१७ तक आजाने चाहियें ॥ २. लेख फुलस्केप कागज के २० पृष्ट से कम न हो । ३. लेख " मैसीडेण्ट-कर्त्ता आत्मानंद जैन ट्रैक्ट सोसायटी अंરાજા AR ( વંનાર ) ” જે નામ ગાને સાહૈિં ।।
**
निवेदक
પુસ્તક પહોંચ.
બાર
ol
0)=ા
ગ
સાહિત્ય સંગીત નિરૂપણ સદાચારના પ્રથમ ભાગ વ્યાકરણ બેધ હૈં હું કૃષ્ણુતા સદેસા બારહુમાંસા તથા સ્તવન સંગ્રઙ૦)> જૈની ઝમ ( ઇગ્લીશ ) હુટ- ૧)
વારતનું
39
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોપીચંદ્દ થી. ૫. વહી, अंबाला शहर મેસીડેન્ટ સોસાયટી.
શ્રી આત્માનઃ પુસ્તક પ્રસારક મંડળ આવ્યું.
આ માસમાં નવા દાખલ થયેલા માનવતા સભાસદેા.
૧ શેઠ વાડીલાલ ચુનીલાલ ભીલપુર ( વડેદરા )
૨ શાહ નગીનદાસ બાલાભાઈ ભાવનગર ૩ શાહ રતીલાલ ત્રીકમજી
For Private And Personal Use Only
પેલા વગના લાઈક મેમ્બર પેલા વર્ગના વાણી – મેમ્બર
90
જાહેર ખબર.
શેઠ ધરમચંદ ઉદેચ'દ જૈન કેળવણી કુંડ તરફથી આર્ટસ, મેડીકલ, ટ્રેઇન્ડ ટીચર, બિટવાઇ, ન અથવા એવી બીજી ક્રાઇ પણ શાખામાં અભ્યાસ કરનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આત્માને ‘સ્કાલ પિ" આપવામાં આવેરો, માટે જે ગ.ને કે.કરશીપથી જરૂર કે ” તેણે નીચેના સરનામે લખવુ .
૪ર૬, શેખ મમન સ્ટ્રીટ, સુભા
ચેક ધરમાં ઉદય કે જેન કેળવણી
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir #ભાનું જ્ઞાનોદ્ધાર ખાનું-છપાતા ઉપયોગી ગ્રંથો, | માગધી-સંસ્કૃત મૂળ, અવચૂરિ ટીકાના થા. 1 ધ એનરીચય ઠાણ સટીક " શા. ચુનીલાલ મુબચંદ પાટવાળા તરફથી. 2 " રિસહ પ્રાકૃત સટીક " પ્રાંતિજવાળા રોડ કરમચંદના બીજી સ્ત્રીના સ્મરણાર્થ", - હ. શેઠ મગનલાલ કરમચંદ તરવી. -રન-ખરી યુવા જી શા, હીરાચંદ મહેલચંદની દીકરી બેતપશીભાઈ પાટણવાળા ત. 4 " હાંનમદીપ * શા. મુળજી ધરમશી તથા દુલભીજી ધરમટી પેરબંદરવાળા ત. 1 શ્રીમહાવીર ચરિત્ર " શા, જીવરા જ માનીચંદ ત . પ્રેમજી ધરમશી પે રમંદરવાળા શ્રી નેમચકચરિ કૃત તરફથી ચા. મુળજી ધરમશીના સમરણાથે. 6 અસ્થાનક પ્ર-સટીક " શા. પ્રેમજી નાગરદાસ ની માતુશ્રી બાઈ રળીયાતબાઈ માંગ. રાજુવાળા તરફથી. કે " પતિદય ત્રિભંગી સટીક” શા. ફુલચંદ વેલજી માં રળવાળા તરફથી. 8 1 શમુખાદિમિત્ર ચતુક ય” શા. ઉત્તમચંદ હીરજી પ્રભાસ પાટગુવાળા તરફથી. 9 + ચત્સવ દન મહાભાષ્ય " શા. હરખચંદ મકનજી પ્રભાસપાટણવાળા તરફથી. તે બે પ્રતિક્રમણું ગર્ભ હેતુ” શા મનસુખલાલ લલુભાઈ પેથાપુરવાળા તરફથી. 11 " સૂતાર પ્રકી શું સટીક " શા. ધરમશી ગોવીંદજી માંગરોળવાળા તરફથી. 12 5 શ્રાવા ધર્મ વિધિ પ્રકરણ સટીક " શા. જમનાદાસ મારારજી માં રોળવાળા તરફથી. 17 9 ધર્મ પરિક્ષા જિનમંડનગણિ કૃત " બે શ્રાવિકાઓ તરફથી. 14 * પંચનિર્માથી સાવચૂરિ " 15 પર્યત આરાધના સાવચૂરિ " | 12 પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણીસાવચૂરિ " 17 68 ધાદયસત્તા પ્રકરણ સાવચુરિ ?' 18 * પંચમહ . શેઠ રતનજી વારછ ભાવનગરવાળા તરફથી. 19 & 17 શન સમુચ્ચય " 24 * શાહવિધિ. | શેટ્ટ જીવણભાઈ જેચંદ ગોધાવાળા તરફથી. 21 જ ઉત્તરાધ્યયન સત્ર ' શ્રીમદ્ આ સાહેમ ચુનીલાલજી પન્નાલાલજી પાટણવાળા બાવવિજયજી કૃત ટીકા. તરફથી 2 અ શ્રી વિજયાનંદ કેવી ચરિત્ર (મૂળ) પાટણ નિવાસી ખેત રૂક્ષમણિ તરફથી.' २३विकासि संग्रह 24 વિજાત બહાળ્યું. (બે ભાગમાં ભાષાંતર વિગેરે ઉપયોગી સાથે). રય જૈન ગ્રંથ બારિત હંગાઇ. (જૈન ઇતિહાસનાં અંગભૂત સાધના). 26 जेन ऐतिहासिक राससंग्रह.२८ प्राचीन पांचमो कर्मग्रंथ. बाइ मणीबाई जामनगरवाळा तरफथी. 27 किमानुसासन-स्वोपज्ञ टीका, 30 घातुपारायण. हालमा नवा ग्रंथो आगमो छपाचवानी थयेली योजना. १भी तगडदशा सूत्र सर्टीक. 2 श्री अनुत्तरोववाइ सूत्र सटीक. CA: ટી લીવ રટીલા, 4 श्री कल्पसूत्र कारणावली. For Private And Personal Use Only