SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. આવી ભેટવાની. સુખ, આનંદ કે તૃપ્તિ કઈ ઈતર પ્રાણી પદાર્થમાં નથી, પરંતુ તે આપણામાં જ છે. એ અનંત જ્ઞાનીજનો સંદેશ છે, અને તેમ છતાં આપણે એવી વસ્તુઓમાં આપણું સુખ કહેવું માનીએ તો ધારેલા સુખને બદલે એ પરાધિનપણું આપણા દુઃખ અને ક" શનું રણ નીવડે એમાં કશી જ નવાઈ નથી. આસક્ત મનુષ્યના જીવનમાં, મનુ, હૃદયના કેટલાક ઉચ્ચતમ ગુણે પણ વિકૃતિ પામે છે. પ્રેમ love જે આપણું સ્વરૂપનો એક મધ્યમ દેરીગુરુ છે, તે પણ આસક્ત મનુષ્યમાં મોડું મૂહલાનું રૂપ પકડે છે. આત્મા દી રસ ગ શક્તિ કામવાસના રૂપે પરિણમે છે. એ વાક જ અને ઉપ આ શ ભણી ગતિ કરવાને કુદરતી વેગ લાભ અને ગ્રતુણસીલ: રૂપે પલટી જાય છે. યોગીજનો અને મહાપુરૂની ઉચ્ચ સ્વરે એજ ઘોષણા છે કે કેમ, હજી અધિક પ્રેમ, તેથી હજી અધિક પ્રેમ, પ્રેમમય બને સમસ્ત વિશ્વને મારા પ્રેમના આલેષમાં ગ્રહ.” અને છતાં પણ તેજ પ્રેમમાં જ્યારે સ્વાર્થનો અંશ : મુખ ડંખ ભળે છે ત્યારે તે પ્રેમ પિતાની પછવાડે દુઃખ, આપત્તિઓ અને કલાની ૬૨ પરાનું સરઘસ લેતું આવે છે. કોઈ આસકત મનુષ્ય જ્યારે એમ કહે છે કે “હું અમુક મનુષ્યને ચાહું છું” ત્યારે તેના હૃદયમાં તે વાકયનો શું અર્થ હોય છે તે તમે જાણે છે? તેના મનમાં એવી લાલચ હોય છે કે “ હું જેને ચાહું ? તે મારા ચા ના બદલામાં, મારા પ્રેમના પ્રતિ ઉતર રૂપે મને ચા, તે ઠી ” અને કદાચ તની લાલચને અનુસરતે આરતિ ઉત્તર ન મળે અર્થાત તે તેના પ્રેમનો અનાદર કે ઉપેક્ષા કરે તો તે આસક્ત હદયને રસ સુકાઈ જાય છે. તેના જીવનમાં ખાર ભળે છે. આનું નામ પ્રેમ નથી. પ્રેમ શીવાયના બીજા છે તે નામ તે સંબે છે, પરંતુ પ્રેમ શબ્દમાં એ હલકે અર્થ આપી તે ઉચ ભા ના વ્યંજક શબ્દ અધે શાંતની કીચડમાં નહી નાખો. ખરા પ્રેમમાં સ્વાઈનો શ ને નથી, તે પ્રેમ થાહપના પદલામાં કશું જ માગતો નથી. તેના પ્રવાહ પ્રેમના વિષ, પ્રાંત અલિ ૧પણે વહે જાય છે. ત્યાં સ્વાર્થો આપ વે નથી સાચા પ્રેમનું સુખ, જેના પ્રતિ એ પ્રેમને પ્રવાહ ઢળતો હોય છે તેના સુખમાં ર લ ય છે. પ્રેમના પ્રતિઉત્તર ઉપર સાચા પ્રેમીકનું સુખ નથી, ખરો પ્રેમ પિતાના આત્માને નિરંતર એમ જ કહ્યા કરે છે કે “આપા, આપે, આપિ બેટો પ્રેમ અથવા મેહ બીજાના સામે જોઈને એવી બુમ માયા કરે છે કે “ મ આ , મ આપ, મને આ પા.” સાચો પ્રેમ સુર્યના પ્રકાશની પેઠે સ્વાર્થ રહિત ચાતફ ફેલાય છે, કે જ્યાં જતાં તે પડે છે ત્યાં ત્યાં આનંદ, ઉત્સાહ, સ્નેહમય , સંય અને એ ગળનો ઉમેષ જગાવે છે, એથી ઉલટું મેહવૃતિ સરિતામાં દેખાતા એ ળ ઠે આસપાસના બધી ચીન પિતાના તરફ ખેંચી લીધાં કરે છે અને બધાને સ્વાથી ઉપભોગ કરે છે. For Private And Personal Use Only
SR No.531172
Book TitleAtmanand Prakash Pustak 015 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1917
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy