________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપાધ્યાય શ્રીધર્મ સાગર ગણ
સાગર ગણુ મનાવવા સારૂ ઘરે મોકલ્યા ણુ કહ્યુ ન માનÛ પછ પાખ્ખમણુનઇ દિવસિ પાડાનઇ ઘરે પેડુ કરી ઠે. સંઘ સર્વ તેડવા ગયે. તે શ્રાદ્ધ ન માન”. જે સર્વથા એ ઉપાધ્યાયન” પગે ન લાગુ મહાકાગ્રહી જાણી સંઘ ઉપાશ્રય મળ્યેા. પઈં પૂન.મ, ખરતર, આંચલિ, લુકા પ્રમુખ દસ મના શ્રાવક મિલી મ॰ કલ્યાણુનઈં પાસ” આવ્યાં અયઠાં વીનતી કરવા લાગાં, જયે તુહ્માર ઉપાધ્યાય સ ંઘાતિ મિલ્યુ નહિ ઉપાધ્યાય આકરી પ્રકૃતિ ત, તુહ્મા સુકુમાલ રાગદ્વેષ રહિત ધમી છે. અન” કલ્પસૂત્ર તુલ્લારઇ અન્નાર” એક ઇં. અહ્વારઇ ઉપાશ્રય પધારયા. એ વીનતી કરવા સારૂ અજ્ઞા સર્વ મિલી આવ્યાં છઇએ તે સાંભર્યું મટે કલ્યાણુ આવ્યાં જે સભા ! જો વાણી બા ગાડા રીટાણે હુઇ મહાજનથી તે તે ટઢની પંક્તિમાં જઇ નઇઈં. મિ તુહ્મા ઉસૂત્ર ભાષી શ્રી મહાવીરનાં પ્રત્યેનીક, સુદ્ઘ ર ́ મૂઢઇ કલ્પસૂત્ર સાંભલીઇ તા સંસાર વાધઇ. તે એલ સાંભડી સવ ઉડી ગયાં. તે વાર્તા શ્રી ઉપાધ્યાયજીઇ સાંભલી જાણ્યુ જયે એ શ્રાવક મહા સમ્યક્ત્વધારી શ્રી મડ઼ાવીરતા પરમ ભક્ત એ સંઘાતિ' ખમાવ્યાં વિના સવત્સરી પડિક્કમગ્ન સૂઇ તે વિચારી સવત્સરી દિન” ચૈત્યપરિપાટી કરી સાય ૫૦ વિમલસાગર નઇ પ્રતિક્રમણ્ ભલાવી મિ સ્થાન” મ. કલ્યાણુનાઁ પિર પધાર્યા. મ. કલ્યાણ પાસેા કરી માત્રીજી એકાંતિ ખયઠા છઇ. સ્ત્રી ચાર પુત્ર તેહનઇ પાસે છઇ. હની સ્ત્રીનઇ પણ પાસે છઇ. તેણે સાંભળ્યુ દાસીઇ કહુ. તે સાંભલી ખી ચાર પુત્ર તત્પત્તી પ્રમુખ કુટુંબ સ આવ્યા. મ. કલ્યાણુ દાદરો કમાંડ દઇ થડે પછ ચ્યારે પુત્ર તથા કુટુબી એ મિલી ઉપાડી શ્રી ઉપાધ્યાયજી આંગલ આવા પણુ ઇ ન ુ. સાહસુ ન એઇ તિવાર પછી ધર્મોપદેશ શ્રી ઉપાધયજીઇ દીધેા, સમતારસ અવતરયા, પેાસાલ સર્વ આવ્યાં, તે શ્રી ઉપાધ્યાયજીની દેશના સાંભલી કોધ શમ્યા. ખમાવ્યું. પીરોજીની પ્રભાવના કીધી. ઉપાશ્રય ગાજ ઇં વાજ છે આવ્યાં. દેવ વાંદી પડિઝમણું માંડયુ. ખામણાની ચેલાઇ શ્રી ઉપાધ્યાય ઇં સઘ દેખતાં મ. કલ્યાણુન” ખમાવ્યુ. તે ભિરે પણ ખમાવ્યું. મનમાં વિચારયું જે શ્રી તપગચ્છ રાયે મેટા ગીતા ઉપાધ્યાય પઢવીના ધણી ખમાઇ છઇં, તે વિના ડિક઼મણુ ન સૂઝઇ ને હું મ, સહસ્રમદ્યનઈં ન ખમાયું તે મુઝનઈં કિમ સૂઇ, ઇત્યાદિક વિચારી માંડામાંહિ ખાંમણા મનશુદ્ધ કીધાં બીઇ દિનઇ એ ઠા માસી એકઇં ભાણુઇ જિમાં. ૫'ચવીસ વરસના વૈર મૂકયાં. તે વાર્તા સઘલઇ વિસ્તરી રાજા શ્રીમાલદેઈ સાંભલી શ્રો ઉપાધ્યાયજીનઈ તેડાવાં. ધ ગેાણી કીધી. ઘણેા યશમહિમા વિસ્તરયે રાજા કહેવા લાગે! જે મેટા મહાંત છઉં. મહા પડિત છઇ તે રાજાના વાજિંત્રપૂર્વક ઉપાશ્રયમાં પધારયાં.
For Private And Personal Use Only
૮૫