Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને પ્રકાશ મળી આભાર દોહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપ તત્વ વિકાશ આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ પુસ્તક ૪ ૬. વિક્રમ સંવત ૧૯૬ર–ભાદ્રપદ અંક ૨ જે. પ્રભુ સ્તુતિ. શિખરિણું. અખંડાનંદે જે ભવિ હદય આનંદિત કરે, પ્રબોધી પ્રેમે પ્રગટ ગુણ આત્મા નિજ કરે; ભવીની ભાવથી ભજનિત પીડા પરિહરે, જિતારિ તે જેગી જિનવર જયંતા જયધરે. ઉપદેશ પદ. સીયાને કહાન. સત્વ ધરી ભવિધર્મ વધારે, આ ભવ માનવ સદ્ય સુધારો (ટેક) ૧ અખંડ આનંદથી, ૨ ભવિપ્રાણીના હૃદયને. ૩ આનંદવાળા કરે. ૪ પ્રગટ જેન ગુણ છે એવો. ૫ ભવપ્રાણુની. ૬ સંસારથી ઉત્પન્ન થયેલી પીડા ૮ કામ ક્રોધ રૂ૫ શત્રુ જેણે જિત્યા છે એવા, હે ભવિ પ્રાણી. ૧૦ તલાલ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22