Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03
Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ teatertretitieteetateetatestes tertretetetrteetatatietestettet. Det barato તેઓને પેટ પુરતું ખાવાની મદદ આપે તે તે ઠીક છે, પણ તેથી તેનું કાંઈ સર્વથા ભલું થાય નહીં. ખાય પીએ અને રખડે એથી તેનું અને પ્રજાનું કાંઈ કલ્યાણ થશે નહીં. તેવા લેકિન ઉદ્યા - લગાડવાની ખાસ જરૂર છે. શ્રીમંત અને શકિતવાળા ગૃહસ્થાએ તેમને ઉઘાગે ચઢાવવાની જનાઓ યોજવી જોઈએ છીએ. આપણા દેશમાં ઉદ્યોગ હુન્નરનું બહોળું ક્ષેત્ર છતાં તેની શોધ કરવામાં અને તેને હસ્તીમાં લાવવાને જ્યાં સુધી ખંત રાખવામાં ન આવે ત્યાં સુધી હુન્નર ઉગ કરાશે; માટે તેને સતેજ કરવા પાછળ આપણે શ્રમ લઈ જોઇતી સામગ્રી પુરી પાડવી ઘટે છે. જૈનમાં ઉગને ચાહનારા અને હુન્નરને ઉત્તેજન આપનારા ગૃહસ્થ છે અને મોટે ભાગ વેપારી વર્ગને છે, તે તેવા ગ્રહ ગરીબ જનને ઉગે લગાડશે એવી આપણે આશા રાખશું– ગાંar Gરો ધર્મ એ જેન ધર્મનો પ્રથમ સિદ્ધાંત છે. દયા એ જૈન ધર્મને પ્રથમ પામે છે. મુંગા પ્રાણુને હાલના સમયે બચાવ કરવાની જરૂર છે. ઉપરની બધી યોજનાઓ સારૂં એક મેટા ફંડની આવક્તા છે. જે ફંડનાં વ્યાજમાંથી બધા ખાતાઓને મદા થઈ શકે. બીજું આપણા ધર્મનાં અને શુભ ખાતાઓનાં અંગે મેટી રકમે ઘણે ઠેકાણે પડી છે. ઘણા નિ:સ્વાર્થ માણસે તેવી બાબતમાં ધ્યાન આપી પિતાના વખતના ભોગે ઉપજ ખરને પકડે તૈયાર રાખે છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. પરંતુ કેટલેક ઠેકાણે આ બાબતમાં ગોટાળા થાય છે. તે ગોટાળે ન થાય તે બાબત જનાઓ કરવાની ખાસ જરૂર છે. કેટલેક ઠેકાણે એવા શુભ ખાતાના હિસાબે બહાર પડવા લાગ્યા છે તેવી રીત અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28