________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા જન કેન્ફરન્સ.
૭૩
ચળવણીમાં સર્વ પ્રજામાં. જૈન પ્રજ પાલ છે. વ્યાપારના વિશાલ માર્ગમાં તેમની પ્રવૃત્તિ ઉંચી કેળવણી વગર પાયા વગરની છે. સાંપ્રતકાળમાં પ્રત્યેક સામાજિક મંડલને ઉદય કેળવણી વગર થ. વાને નથી. વિશ્વ વિદ્યાલયમાંથી નીકળી પ્રખ્યાત થયેલા આધુનિક યુવકે પોતાના ધર્મને અને જાતિ બંધુઓને ઉલ્ય હેલાઈથી કરી શકે છે. - નિરાશ્રિત જૈનેને આશ્રય આપવાનો ઠરાવ જૈનનું મહાન વ્રત જે સાધમી વાત્સલ્ય તેને પુષ્ટિ આપે છે. પોતાના સમાન ધમી આશ્રય તથા ઉદ્યોગ વિના દુઃખી થાય અને તેમને દૂર રહી નિરીક્ષણ કરનારા શ્રીમંતે તેમની ઉપેક્ષા કરે એ કેવા ખેદની વાત ! . ત્રીજે દિવમે કેન્ફરન્સને હેતુ પાર પાડવા બાબત અને જન ડિરેકટરી કરવા બાબત એમ બે ઠરાવો પ્રસાર થયા હતા. કેન્સર
ન્સને હેતુ પાર પાડવા વિષે કેટલી આવશ્યકતા છે, તે સિક થઈ ચુક્યું છે, એટલે તે વિષે જેટલું બોલીએ તેટલું બેડું છે. જૈન ડિરેકટરી કરવા બાબત કરેલ ઠરાવ ખરેખર પ્રશંસનીય છે. પ્રત્યેક જૈન વ્યક્તિએ જાણવું જોઈએ કે ભારતવર્ષના વિશાળ ક્ષેત્રમાં જૈન પ્રજા કેટલી છે. જુદા જુદા દેશોમાં, પ્રત્યેક નગર કે ગામે જૈન સં
ખ્યા કેટલી છે અને કેવી સ્થિતિમાં છે ? તેમની વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃત્તિ કેવી છે? પુરૂષ અને સ્ત્રીઓમાં કેટલો ભાગ શિક્ષિત છે. અને કેટલે અશિક્ષિત છે? કન્યા વ્યવહાર કેવી રીતે થાય છે ? કન્યાવિક્રયને કુવારી જ ક્યાં છે? જૈન પાઠશાળાઓ, જૈન પુન કાલ, જૈન જ્ઞાન ભંડારે, દેરાશર અને ઉપાશ્રયે કેટલા છે ?
૧ યુનીટી.
For Private And Personal Use Only