Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03
Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનદ પ્રકાશ ધીરૂએ કેટલા અને દેવા છે ? તેઓ વિહાર ક્યાં ક્યાં થઈ સંકે છે અને તેમાં કેટલા વિદ્વાને છે કે, ઈત્યાદિ. ગોથે દિસે હાનિકારક રીવાજો દૂર કરવા તથા બ્રાંસુભાવ વધા રાકાષ્ફરને ચિંતા પાંચ ખાતા તથા કેન્ફરન્સને નિભાવવા ફની વ્યવસ્થા કરવા, જીર્ણ થયેલા ચૈત્યને ઉદ્ધાર કરવા, ધાર્મિક તથા શુભ ખાતાના હિસાબ, શ્રી પાલીતાણામાં થયેલી આશાતના, પધારેલા ડેલીગેટને આભાર માનવા તથા વડાદરે ભરાનારી ત્રીજી કાફિરન્સના આમંત્રણ, સંસ્કાર મંડળીને આભાર માનવા, ડેલીવિટો તરફથી સત્કાર મંડલીને માનેલે આભાર, મંડપ બાંધવામાં મદદ કરનાર ઈજનેરને આભાર, પ્રમુખ સાહેબને આભાર. દેથી રાજાઓને ઉપકાર, અને સંવત્સરીના તહેવારની રજા મેળવવા એમજુદા જુદા બાર કર પ્રસાર થયા હતા. આ ઠરાની દરેખાસ્ત તથા અનુદન જૈન કેમના ઘણા પ્રતિષ્ટિત હ તરફથી&લ્લામાં આવ્યું હતું. હનિકારક રીવાજો દૂર કરવા તથા બ્રિાતૃભાવ વધારવા બાઆત કલેર કરાવે દરેક જૈને મનને કસ્બા યે છે. જાનેમાં તેમના પવિત્ર સંસ્કારોનો અભાવ હેવાથી તેઓ પિતાનું શુદ્ધ, વિકપણું જલવી શકયા નથી. તેમની સંતતિ મિથ્યાત્વના ખલિત સરકારશથીજ સંસ્કૃત થાય છે. જે સંસ્કારો લુપ્ત થયા છે તેને માટે તે જોકે ઘણે અપશોષ છે, પણ જે સંસ્કાર હાલ લેઆમાં પાત્ર છે, તે અન્ય ધર્મના કપિત વિધિથી થાય છે, એ બહુ જ શોચનીય છે. તેમાં ખાસ કરીને લગ્નવિધિ વિષે જવાનું છે. સંસારમાં રહી ચાવજજીવિત સુધી સુખ દુઃખ ભેગવવા જે દં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28