Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03
Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આહંત મહા સમાજ અથવા જન કેન્ફરન્સ, ૭૧ માણેકલાલ ઘેલાભાઈ આ ત્રણ ઊતસાહી નરોએ અથાગ શ્રમ લઈ આ સાધમીઓના મહા સમાજની સંપૂર્ણ સેવા બજાવી હતી. આ મહા સમાજનું મહત્ કાર્ય ચાર દિવસ સુધી ચાલ્યું હતું. પ્રથમ દિવસે આ મડા માંગલ્યકારી કાર્યને સમારંભ મેટી હર્ષ ગર્જના સાથે થયે હતે. સભામંડપમાં સભ પતિનું આગમન થતાં જ સર્વ સામાજીકે એ એકી સાથે તેમને ઊમગ ભર્યો આવકાર આ હતો. પ્રારંભમાં જ વકિલ મુળચંદે નથુભાઈએ મંગલાચરણરૂપ મધુર સંગીત કરી ગગનમંડલને ગજાવી મુક્યું હતું. તે પછી કોન્ફરન્સનું કાર્ય આગળ ચાલ્યું હતું. તે દિવસે સર્વ સંધનું સત્કાર આતિથ્ય, સભાપતિની સ્થાપના, તેમનું સવિસ્તર ભાષણ, અને વિષય વિવેચક કમિટીની - જના ઈત્યાદિ સર્વ ઉપર કાર્ય સાધી બાકીનું કાર્ય બીજા દિવસ ઉપર મૂલતવી રાખી સભાપતિએ સભા વિસર્જન કરી હતી. બીજે દિવસે પ્રથમની કન્ફરસની નેંધ લેવા, આ મહા સમાજના ઊપજ્ઞ ઉત્પાદક મી. ગુલાબચંદજી ઢઢાને ધન્યવાદ આપવા, બ્રિટિશ શેહેનશાહતને વિજય બાબત, જીર્ણ પુસ્તકોના ઉદ્ધાર બાબત, કેળવણું બાબત, નિરાશ્રિત જૈનોને આશ્રય બાબત અને જીવ દયા બાબત-એમ છઠરાવ થયા હતા. તે ઠરાવ ઉપર જુદા જુદા વક્તાઓ અને અનુમોદકાએ ઉત્તમ વિવેચન કર્યો હતા. પ્રથમ શ્રી ફલેધિ તીર્થમાં જન્મ પામેલી કોન્ફરન્સની ને લેતાં તેના આધ ઉત્પાદક–પિતા મી. ૮ઢાને જે ધન્યવાદ આપે તે કન્ફન્સનું ખરેખરૂં આદિ કર્તવ્ય થી હતું. મી. ઢઢાના મહાભગીરથ પ્રયત્નથી જ આ કોન્ફરન્સને ઉદય થયે છે. મી. ઢઢા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28