Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 38
________________ 17 / પ્રતિક્રમણ સૂત્ર - પ્રબોધટીકા जगचिंतामणि-सुत्तं પ્રસ્તાવના : પ્રબોધટીકા ગ્રંથમાં પંચ પ્રતિક્રમણ સૂત્રોનું વિશિષ્ટ-વિવરણ કરવામાં આવ્યું છે. ધીરજલાલ ટોકરશી કૃત આ ગ્રંથમાં જગચિંતામણિ મૂળ સૂત્ર તથા તેના વિવેચનમાં અષ્ટાપદ વિષયક વિવિધ માહિતી ઉપલબ્ધ થાય છે. અત્રે માત્ર અષ્ટાપદ વિષયક માહિતી જ સંપાદિત કરવામાં આવી છે. (માત-ચૈત્યવન્દ્રન) જગચિંતામણિ ચૈત્યવંદન इच्छाकारेण संदिसह भगवन् ! चैत्यवंदन करूं । इच्छं। (૧) મૂળપાઠ : નચિંતામણિ ! નગદ નાદ ! નગ-ગુર ! નગ-રવા !, નગ-વંધવ ! નગ-સન્થવાહ ! નગ-ભાવ-વિવરણ !! ઉઠ્ઠાવય-સંવિ-! -વિUTIસ !, चउवीसं पि जिणवर ! जयंतु अप्पडिहय-सासण! |॥१॥* (પાદનોંધ - ચૈત્યવંદન કરનારે આમાંના પ્રથમ વાકય દ્વારા ગુરુનો આદેશ માગવાનો હોય છે. તે આદેશ મળતાં, અથવા મળેલો માનીને રૂછું પદ દ્વારા તેનો સ્વીકાર સૂચવવાનો હોય છે. આ આદેશ-વાકયમાં સંસ્કૃત “ભગવદ્ !” પદ કેટલેક સ્થળે વપરાય છે, તથા ચૈત્યવંદન કરું. એવી ભાષા પાછળની કેટલીક પોથીઓમાં જોવામાં આવે છે. *૩૨ ક્રમાંક ૩વાળી પોથીમાં માત્ર ‘જે કિંચિનો જ ઉલ્લેખ છે કે જેને અન્ય પોથીઓમાં છઠ્ઠી ગાથા ગણેલી છે. ક્રમાંક ૪વાળી માત્ર પહેલી અને જે કિંચિ’ વાળી ગાથા જ નજરે પડે છે. ક્રમાંક ૨, ૫ અને ૬વાળી પોથીઓમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠ્ઠી ગાથા ‘નમસ્કાર’ નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ આવેલી છે, જેનો ઉલ્લેખ ક્રમાંક -વાળી પોથીમાં શ્રીતરુણપ્રભસૂરિએ પત્ર ૪૮ ઉપર કરેલો છે. ટું ક્રમાંક ૧૨, ૧૬વાળી પોથીઓમાં ૪થી તથા પમી ગાથાઓ નજરે પડતી નથી. ૩ ક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨પવાળી પોથીઓમાં તથા ઓગણીસમી સદીમાં લખાયેલી પોથીઓમાં ૬ ગાથાવાળો પાઠ મળે છે. ૧. આ સ્થળે ગિતાદૃ પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં- ક્રમાંક ૪, ૫, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં ખટ્ટ ના એવો પાઠ લેવાય છે. આ પાઠ છંદ તથા માત્રામેળની નજરે વધારે યોગ્ય લાગે છે. આ સ્થળે વાવીશું પિ એવો પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં-ક્રમાંક ૪, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩ વગેરેમાં વીસ વિ પાઠ જોવામાં આવે છે, જે ભાષા તથા છંદના માત્રામેળની દૃષ્ટિએ પણ અધિક યોગ્ય છે. આ સ્થળે કેટલીક પોથીઓમાં “નયંતિ’ અને ‘યંત’ એવા પાઠો જોવામાં આવે છે, પરંતુ જિનવરોના સંબોધનની સાથે પ્રચંતુ | ક્રિયાપદ વિશેષ બંધબેસતું હોવાથી તથા પ્રાચીન પોથીઓમાં તેવો પાઠ મળી આવતો હોવાથી તે પાઠ રાખવામાં આવ્યો છે. આ પ્રથમ પદ્ય ખતરગચ્છનાં અને વિધિપક્ષનાં પ્રતિક્રમણ સૂત્રમાં જોવામાં આવતું નથી. જોકે શ્રીતરુણપ્રભાચાર્યે નિર્દિષ્ટ કરેલા કર્મભૂમિ-નમસ્કાર'ની બીજી ગાથા તરીકે તે પ્રાચીન પોથીઓમાં જોઈ શકાય છે. પોથી ૬ જે અંચલગચ્છની છે, તેમાં પણ ૩ પઘવાળું “નમસ્કારસૂત્ર આપેલું છે. આ ગાથા તેમાં નજરે પડે છે. * ગાથા- “રોલાછંદ'માં છે. Jagchintamani Sutra Vol. VIII Ch. 53-A, Pg. 3673-3688 - 85 - Prabodh Tika

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89