________________
Blessings
from
Pujya Jinchandra M.S.
અ
મદ ના
જિન ધર્માંનુરાગી સુશ્રાવક ડો.રજનીભાઈ, તીથલથી મુનિ જિનચન્દ્ર વિજયના ધર્મલાભ.
ન્યુયોર્ક જેન સેન્ટ૨ના જિનાલયમાં તમે ત્નમય અષ્ટાપદજી મહાતીર્થનું નિર્માણ કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે.
તેની સાથે સાથે અષ્ટાપદજી મહાતીર્થના પ્રાચીન ઈતિહાસને પણ તમે કેંથબધું કરાવી રહ્યા છો તે જાણીને આનંદ થયો.
પ્રભુ આદિનાથની એ નિર્વાણભૂમિ વિષે, અને અષ્ટ પદજી મહર્ષી વિષે... શ્રટ્ઠાની દૃષ્ટિએ, ઈતિહાસની દૃષ્ટિએ, પુરાતત્ત્વની દૃષ્ટિએ અને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણોથી વિવિધ માહિતી સંકૃત કરવાનો જે ભગીરથ પુરૃષ છેલ્લા ૧૦ - ૧૨ લખેથી તમે કરી રહ્યા છો તે જોઈને હું અત્યંત આનંદ અનુભવું છું અને તમારા હૈધ્યમાં ૨હેલી તી ભકિત અને શ્રુતકિત ની હું કાદિક અનુમોદના કર છું.
यह तीर्थ विशेना या
મહાગ્રંથને સુંદ૨રીતે પ્રકાશિત કશ્માનો
तमाशे प्रयत्न सइज थासो रहने નકલસંધને માટે ઍ ઉપયોગી બની ૨ો તેવી શ્રાનનદેવને પ્રાર્થના કરૂં છું.
સુનિ જિનચંન્દ્રવિજય.
તીથલ.