Book Title: Anandvimalsuri Jivan Charitra Author(s): Kanakvimal Publisher: Muktivimal Jain Granthmala View full book textPage 4
________________ I સમર્પણ ઘર == પરમપૂજ્ય ધર્મધુરંધર જૈન શાસન નનમણિ સુવિહિત સાધુશિરોમણિ જૈનાગમ પરિશીલનશાલી સદ્ધર્મોપદેષ્ટા વિદ્વજન વંદવંદનીય આબાલબ્રહ્મચારી વ્યાખ્યાન વાચસ્પતિ કવિ દિવાકર પરમકૃપાળુ ગુરૂદેવ અનુગાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી પન્યાસ પ્રવર શ્રીમદ્ રંગવિમળાજી મહારાજ સાહેબજી ગણિવર્યના કરકમલમાં આપ ગુરૂદેવની અનહદ કૃપાથી મને જે સન્માર્ગ પ્રાપ્ત થયેલ છે, તે માટે આપશ્રીને પરમ ત્રણ છું, અને તે ઋણમાંથી યત્કિંચિત્ રૂપમાં મુક્ત થવા આ વિશિષ્ટ જીવન ચરિત્રની આવૃત્તિનું સુધારા વધારા સાથેનું આ લઘુ પુસ્તક આપના પરમ પવિત્ર કરકમલમાં અર્પણ કરી કૃતાર્થ થાઉં છું, આશા રાખું છું કે આ લઘુ પુસ્તકને આપ સહર્ષ ગ્રહણ કરી કૃતાર્થ કરશો. એજ અંતિમ પ્રાર્થના. નિવેદક:-- આપના બાલશિષ્ય કનકના ભૂરિ વંદન !!: === Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 62