Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 108
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભક્તા ભાવ; કારણતા કારજદશા રે, સકલ ગ્રહયું નિજ ભાવ. ... અજિત ૮ શ્રદ્ધાભાસન રમણતા રે, દાનાદિક પરિણામ; સલ થયા સત્તારસી રે, જિનવરઈ દરિસણ પામ. ... અજિત, ૯ તિણે નિયામક માહણે રે, વાદ્ય ગોથ આધાર; દેવચંદ્ર સુખસાગર, ભાવ ધરમ દાતાર. .. અજિત૧ - (૧૩) શ્રી મેહનવિજયજી અજિત અજિત જિન અંતરજામી, અરજ કરુ છું પ્રભુ શિરનામી; સાહિબા સનેહી સુગુણછે, વાતલડી કહું કહી. સાહિબા ૧ આપણુ બ ળપણાની સ્વદેશી તો હવે કેમ થાઓ છો વિદેશી; પુર્વ અધક તુમે હુવા જિર્ણ, આદિઅનાદિ અમે તે બંદા. ૨ તારે આજે મણાઈ છે શાની, તુંહી જ લીલાવંત તુ જ્ઞાની; તુજ વિણ અન્ય કે નથી થાતા, તે જે તું છે લોક વિખ્યાતા. ૩ એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરુણાકર; દક્ષિણવામ નયન બીડું સરખી, કુણ ઓછું અધિકું પરખી. ૪. રવામિતા મુજથી ન રાખો સ્વામી, શી સેવામાં જુએ છે ખામી, જે ન લહે સન્માન હવામી, તે તેને કહે સકે કમીનો. ૫ રૂપાતીત જે મુજથી થાશે, માશું રૂપ કરી જ્યાં જશો, જડ પરમાણુ અરુપી કરાશે. ગહત સંગે શું રૂપી ન થાય ? ૬ ધન તે સળગે કિમાં ન દેવે, જે દિનમણિ કનકાલ સેવે. એવું જાણી તુજને સેવું, તારે હાથ છે રંગનું દેવું સાહિબા. ૭ તુજ પદપંકજ મુજ મને વળગ્યું, જાયે કહાં ઠંડીને અળગું, મધુકર મયગલ યદ્યપિ રાચે, પણ સુને મુખે લાલ નવિ મા. ૮ તારક બિરુદ કહાવો છો મેટા, તે મુજથી કિમ થાશે ખોટા રૂ૫ વિબુધને મોહન ભાખે, અનુભવરસ આનંદ શું ચાખે. ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143